SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ઐતિહાસિક પ્રશ. ২৪ થયા લેવા જોઈએ અને છેવટ છાથી તે ચિદમા સિકાના અંતરાળમાં તે થયા હોવા જોઈએ જ. ' 'રમ ઉપદેશમાળા પર શ્રી સિદ્ધર્ષિએ ટીકા લખી છે, તે સિદ્ધર્ષિ (વિ. સં. - શમા સૈકામાં) વીરાત્ પંદરમા સૈકામાં થઈ ગયાની વાત તેઓના પિતાના ગ્રંથથી પ્રતિત થાય છે, પિતે રચેલા શ્રી ઉપમિતિ ભવપ્રપંચના આઠમા પ્રસ્તાવના અને સિકના સમય માં ગ્રંથ પૂર્ણ થયાનું વરસ વિ.સં. ૯૯૨ બતાવે છે. આ ઉપ રથી સહજ સમજાય એમ છે કે એઓ વિ.સં. દશમા સિકામાંથયા. લંવારપાત , દિણિ સહિત લંધિત્તે ગાયા “સિતૉવખ્યાં, પુનવર્સી ગુદ્ધિને સમાણિરજૂર ” છે . સં. ૯૯૨ ના ણ સુદ ૪ ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રમાં આ ગ્રંથ ( ઉપમિતિ ભવ પ્રપંચ) સમાપ્ત થયું. આ સંવત વિ. સં. છે એ પણ ઉ. ભ. પ્ર. ની પીઠિકાના ભાષાંતરની વિકતા ભરી પ્રસ્તાવનામાં શ્રીયુત કાપડીયાએ સારી રીતે સિદ્ધ કર્યું છે. શ્રી સિદ્ધર્ષિએ ઉપદેશમાળાની ટીકા લખી, તે પહેલાં ઓછામાં ઓછા ૫૦-૧૦૦ વરસે તો ઊપદેશમાળા લખાઈ હોવી જોઈએ, એ જોતાં એના પ્રણેતા શ્રી ધર્મદાસજી મડામાં ભેડા વીરા, ચાદમા સૈકામાં થયા હોવા જોઈએ. અહિં ઐતિહાસિક પ્રશ્ન પૂર્ણતા પામે છે. વિદ્વાનોને એ ઉપર વિચાર કરવા વિ. વરાતછડાથી ચાહ નતિ છે. ઊપદેશમાળામાં ઐતિહાસિક સૂચક વિભાગ જેવા મા સૈકા સુધીમાં તેના કર્તા શ્રી ધર્મદાસ ગણિ શ્રી વીર પછી છઠા–સાતમા સૈકામાં થયા હેવાનું અને કે ત્યાર પછી ચિદમા સૈકા સુધીમાં થયા હેવાને નિર્ણય થઈ શકે નુમાન. . છે. તે નિર્ણયમાં વધે ટીકાકારનાં કથનને–શ્રી ધર્મદાસજી શ્રી વરના હસ્તે દિક્ષિત શિષ્ય હેવાને, આવે છે. એટલે પ્રસ્તુત પ્રશ્નના નિશ્ચયાત્મક સમતલનિણય આ નિર્ણયની જે ખમદારી મારે માથે નહિ હોરતા એ અંગે હું સ મતેલ નિર્ણય કરવા વિદ્વાનોને આમંત્રણ કરું છું. પ્રસ્તુત પ્રવિદ્વાનને આધીન SEલ નિર્ણય 3રવા વિદ્વાન શ્નને અંગે મેં જુદા જુદા વિકલ્પ પણ ઉઠાવ્યા છે, અને પ્રત્યેકનું યથામતિ સમાધાન પણ કર્યું છે. વિદ્વાની એ બધાં પ્રતિ દૃષ્ટિ ખેચું છું. તપાસવાના બે મુદ્દા. વિદ્વાનોએ મુખ્યપણે બે મુદ્દા તપાસવાના છે – (૧) ટીકાકારનું કથન, (૨) ઉપદેશમાળામાં આપેલાં (listoricol alsions) શ્રી વીરના તખ તન તથા ત્યાર પછીથી વાસ્વામીના વખત સુધીનાં ઐતિહાસિક સૂચવને. For Private And Personal Use Only
SR No.533295
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy