SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭૨ જૈનધર્મ પ્રકાશ સુકુમાળનુ' સૂચવન પણ શ્રી ઉપદેશમાળાની ગાથા ૮૮માં આવે છે, હજી પણ આપણે આગળ વધીએ. (૫) કુમગત પાંચમુ` સૂચવન શ્રી કાલિકાચા તુ' પ્રાપ્ત થાય છે. પ્રાણ જાય ઉપદેશમાળામાં શ્રી તેા ભલે પણુ અધર્મ વચન, ઉત્સૂત્ર વચન, સત્પુરૂષે ન ઉચ્ચરવુ’ વીર પછી ચેાથા સ- એ અંગે એમનું દૃષ્ટાંત છે. કાનુ શ્રી કાલિસ્રિતું સપન. “ નીત્ર નાનાં પળ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ** “ તુરમત્તિક્સ વાલિપ્રજ્ઞેળ / “ અત્રિ ય સરીર વાં, “ નવ રહિશ્રમદ્રુમ્મસંનુ[] ૦૫ ||” તુરમણિ નગરીમાં દત્ત પુરોહિતે પોતાને યજ્ઞનું સ્વરૂપ પુછતાં,પેાતાના પ્રાણુની અપેક્ષા કર્યા વિના શ્રી (કાલિકઆર્ય-શ્યામા કાલિકાચાર્ય ધર્મનુ યથાસ્થિતસ્વરૂપ કહ્યું; અધર્મ વચન ન કહ્યુ', સત્ય ખેલતાં દત્ત પ્રાણ લેતા હાય તે ભલે લે, એવા પ્રકારે દેહનુ... પણ ( વીમે ) કરીને પણુ, સત્ય કહ્યું; તેમ સત્પુરૂષોએ પ્રાણ ભલે જાય પણ અધમ ન પ્રરૂપવુ. આ કાળિકાચાય કયા તેના તથા તેના કાળને નિર્ણય કરવા મુશ્કેલ છે, કાલિકાચાર્ય પણ એક કરતાં વધારે થયા છે, એ વાત નિર્વિવાદ છે.. ( ૭ ) શ્રી પ્રજ્ઞાપના સૂત્રેાપાંગના કર્તા શ્રીશ્યામસૂરિ અપરનામ કાલિ સૂરિ હતું. તેએ શ્રી તત્વાર્થસૂત્ર આદિ ૫૦૦ ગ્રÛાના ગુથનાર શ્રી ઉમાસ્વાતિ વાચકના શિષ્ય હતા; અને તે દશપૂર્વી હતા. શ્રી પ્રજ્ઞાપનાની ટીકામાં તેમણે લખ્યુ છે કેઃ-~ “ મદાનિઃિ મુદતી હૈં, વૃત્તિ શ્રીનુામું: “ ચામાય સંવિલાપાયાં, રેવતિમિત્ર સૂરિ || “ શ્રીધમાં ધર્મનુથ, શ્રીગુણો ત્રમૂર્િ युगप्रवरा दशैते दशपूर्विणः ।। " "L ( ૧ ) આ માગિરિ. ( ૩ ) ગુણસુંદર, ( ૫ )'સ્ક'દિલાચા (શાંડિલ્યુાચાય ). ( ૭ ) શ્રીધર્મ. { } { ( ૨ ) આ ( ૪ ) શ્યામા . હસ્તી. For Private And Personal Use Only ( ↑ ) રેતિમિત્ર, ( ૮ ) ગુપ્ત ( ભગુપ્ત). A-A realf.
SR No.533295
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy