________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૨
જૈનધર્મ પ્રકાશ
સુકુમાળનુ' સૂચવન પણ શ્રી ઉપદેશમાળાની ગાથા ૮૮માં આવે છે, હજી પણ આપણે આગળ વધીએ.
(૫) કુમગત પાંચમુ` સૂચવન શ્રી કાલિકાચા તુ' પ્રાપ્ત થાય છે. પ્રાણ જાય ઉપદેશમાળામાં શ્રી તેા ભલે પણુ અધર્મ વચન, ઉત્સૂત્ર વચન, સત્પુરૂષે ન ઉચ્ચરવુ’ વીર પછી ચેાથા સ- એ અંગે એમનું દૃષ્ટાંત છે. કાનુ શ્રી કાલિસ્રિતું સપન.
“ નીત્ર નાનાં પળ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
“ તુરમત્તિક્સ વાલિપ્રજ્ઞેળ /
“ અત્રિ ય સરીર વાં,
“ નવ રહિશ્રમદ્રુમ્મસંનુ[] ૦૫ ||”
તુરમણિ નગરીમાં દત્ત પુરોહિતે પોતાને યજ્ઞનું સ્વરૂપ પુછતાં,પેાતાના પ્રાણુની અપેક્ષા કર્યા વિના શ્રી (કાલિકઆર્ય-શ્યામા કાલિકાચાર્ય ધર્મનુ યથાસ્થિતસ્વરૂપ કહ્યું; અધર્મ વચન ન કહ્યુ', સત્ય ખેલતાં દત્ત પ્રાણ લેતા હાય તે ભલે લે, એવા પ્રકારે દેહનુ... પણ ( વીમે ) કરીને પણુ, સત્ય કહ્યું; તેમ સત્પુરૂષોએ પ્રાણ ભલે જાય પણ અધમ ન પ્રરૂપવુ.
આ કાળિકાચાય કયા તેના તથા તેના કાળને નિર્ણય કરવા મુશ્કેલ છે, કાલિકાચાર્ય પણ એક કરતાં વધારે થયા છે, એ વાત નિર્વિવાદ છે..
( ૭ ) શ્રી પ્રજ્ઞાપના સૂત્રેાપાંગના કર્તા શ્રીશ્યામસૂરિ અપરનામ કાલિ સૂરિ હતું. તેએ શ્રી તત્વાર્થસૂત્ર આદિ ૫૦૦ ગ્રÛાના ગુથનાર શ્રી ઉમાસ્વાતિ વાચકના શિષ્ય હતા; અને તે દશપૂર્વી હતા. શ્રી પ્રજ્ઞાપનાની ટીકામાં તેમણે લખ્યુ છે કેઃ-~
“ મદાનિઃિ મુદતી હૈં, વૃત્તિ શ્રીનુામું: “ ચામાય સંવિલાપાયાં, રેવતિમિત્ર સૂરિ || “ શ્રીધમાં ધર્મનુથ, શ્રીગુણો ત્રમૂર્િ युगप्रवरा दशैते दशपूर्विणः ।। "
"L
( ૧ ) આ માગિરિ. ( ૩ ) ગુણસુંદર,
( ૫ )'સ્ક'દિલાચા (શાંડિલ્યુાચાય ).
( ૭ ) શ્રીધર્મ. { } {
( ૨ ) આ
( ૪ ) શ્યામા .
હસ્તી.
For Private And Personal Use Only
( ↑ ) રેતિમિત્ર,
( ૮ ) ગુપ્ત ( ભગુપ્ત). A-A realf.