Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૭ માં છે...
સ્થાન-૩
૦ “રથાન” – અંગp-૩-ના...
- અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
– – સ્થાન-૬ થી
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
– સ્થાન-૧૦-પર્યન્ત
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
-X
- X
- X
- X
- X
- X
- X
-
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631
[71]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના જીવન સંતવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ઋચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બાટોદ
(૫) શ્રી જૈન શ્વે મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ. એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋરાકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૂર્વપૂર્વ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ઋચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીશ્રી સૌમ્યપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે—
- (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા.
- (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ'' - નવસારી તરફથી.
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ ના સમુદાયવર્તી ૫.પૂ. સાધ્વીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
“શ્રી માંગરોળ જૈન શ્વે૰ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #17
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
આગમસૂત્ર સટીક અનુવાદ
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા
સાળીશ્રી હિતાશ્રીજી મહની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આરુદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી શ્રમણવ મોક્ષનંદિતાશ્રીજી મહની પ્રેરણાથી શ્રી વલ્લભનગર જૈન શેમ્પૂo સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મહના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાળીશ્રી પૂર્ણપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી
સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ ( આગમ-સટીક અનુવાદ સહાયકો)
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત
અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આ દેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર,
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંદ્રયશાશ્રીજી મ.થી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. ૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ0
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શેમ્પૂ સંઘ, અમદાવાદ.
(3) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મહની પ્રેરણાથી
- “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ, ભીલડીયાજી.
(૨) અપતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિયા
સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિયા સાશ્રી પ્રશમરના શ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૪) પ.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા સૂર્યપભાશ્રીજી મહની
પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો, અમદાવાદ.
( 3) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતકુણાશ્રીજી મ.ની પ્રેરણાથી
- “શ્રી આદિનાથ જૈન એ સંઘ,” ભોપાલ.
(૫) પરમપૂજયા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાધીશ્રી
પ્રીતિધશ્રીજી મની પાવન પ્રેરણાથી.. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શેમ્પૂo તપાછ જૈન સંઘ, ડોંબીવલી.
(૪) પરમપૂજ્યા વધમાનતપરાધિકા, શતાવધાની સાધીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શેઠ મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મહની પ્રેરણાથી. “શ્રી
પરમ આનંદ શેમ્પૂ જૈનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #18
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકાશનોનો અંક-૩૦૧
१-आगमण मू
૪૯-પ્રકાશનો
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણક્લાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસાલો, આમનામોમો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
ર. આગમ ગુજરાતી અનુવાદ
૪૭-પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બયેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
२. आगमाणाखीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પત્ની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ
સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. = ૩૮,
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #19
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसद्दकोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી" જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ ચર્યો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે - થી ૪ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ • જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
- વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માનસુરા – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद
૪૩-પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૧૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૩૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂa-fશનરી મનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આમ, આગમ ગુજરાતી અનુવાદ અને આરામ કટીવ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનયોગ
૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ" નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી મોત જોઈ શકાય. છઠ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ” કેવળ કારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫oo/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પગોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાણ, ચૂર્ણિ કે વૃતિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
- આ નામકોશનું મહત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું માનુમકુરાન-પર્ટીવ તો છે જ.
Page #20
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકાસ્કને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૩
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોના અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનોને અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત
કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છંદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશનનું મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ હતી આગમ સંબંધી
અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
— * — * —
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ ‘લઘુપ્રક્રિયા’' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, વૃષ્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
*
૧
૦ કૃતમાલા :
– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય ઃ
3
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
– આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણં' નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય :
૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧ ૧૦
Page #21
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે.
તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય ઃ
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૧૫
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય :
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે.
૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિંશતિ સ્થાનક યંત્ર
[m]
[]
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય :
.
चैत्यवन्दन पर्वमाला
० चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
० चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
0
શત્રુંજય ભક્તિ
० शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય ઃ
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચાસ્ત્રિ પદ એક કરોડ જાપ નોંધપોથી
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય :
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
— * - * -
E
E
[7]
Page #22
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઝ ઠાણાંગ સૂત્ર - ટીકા સહિત અનુવાદ - x – x-x - x – x – x - ૪ -
& સ્થાન-૬ $
A (3) સ્થાનાંગસૂત્ર-3/3
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. અગિયાર અંગસૂત્રોમાં ત્રીજું “સ્થાનાંગ" સૂત્ર છે. જેનું મૂળ નામ કાળા અને સંસ્કૃતમાં સ્થાન કહે છે. તેવા આ સ્થાનાંગ સૂગને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫, ૬, ] જેમાં આ સાતમો ભાગ છે.
• ભૂમિકા :
પાંચમું અધ્યયન કહ્યું, હવે સંખ્યા ક્રમ સંબંધથી છઠા અધ્યયનનો આરંભ કરે છે, તેનો વિશેષ સંબંધ આ છે - પૂર્વ અધ્યયનમાં જીવાદિ પર્યાયની પ્રરૂપણા કરી, અહીં પણ તે જ કરાય છે. તેનું આદિ સૂત્ર
• સૂત્ર-૫૧૮ થી પર૦ :
[૫૧] છ સ્થાન સંvv સાધુ ગણને ધારણ કરવાને કરવાને યોગ્ય છે. તે આ • (૧) શ્રદ્ધાળુ પુરુષ વિશેષ, (૨) સત્યવાદી, (3) મેધાવી, (૪) બહુશ્રુત (૫) શક્તિમાન, (૬) કલહ રહિત - પુરષ વિશેષ... [૫૧] છ કારણે સાધુ સાદનીને ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. તે આ - ક્ષિપ્ત ચિત, તચિત્ત, યાવિષ્ટ, ઉન્માદ પ્રાપ્ત અને કલહ કરતી ને... [વર૦] છ કારણે સાધુ-સાદની સાધર્મિક-સાધુ કાલ કરે ત્યારે આદર કરતા આજ્ઞાને ઉલ્લંઘતા નથી. તે આ - ગૃિહસ્થ ન હોય તો -- અંદરથી બહાર લઈ જતાં, -- બહારથી અતિ દૂર લઈ જd. -3- ઉપેક્ષા - [છેદન બંધનાદિ કરતા, *
- ઉપાસના રિક્ષણ કરતા, -- તેિમના વજનને અનુજ્ઞા કરતા, ૬- મૌન પણે [પરઠવવા જતાં.
• વિવેચન-૫૧૮ થી ૫૨૦ :
[૧૧૮] સૂત્રનો સંબંધ આ છે - પૂર્વ સૂત્રમાં પગલો અનંતા કહ્યા. તેને અર્થથી કહેનાર અરિહંતો, સૂગથી ગણધરો છે. ગુણયુક્ત આણગારને ગણ ધારણ કરવાની યોગ્યતા છે, તે ગણવાળા જ ગણધરોના ગુણો દેખાડવા આ સૂત્ર કહ્યું છે. આવા સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા - સંહિતાદિ તો પ્રતીત છે.
વિશેષ આ - ગુણ વિશેષ યુક્ત અણગાર ગ9ને મર્યાદામાં ધારણ કરવાને યોગ્ય હોય છે. (૧) શ્રદ્ધાવાનું, અશ્રદ્ધાવાળો તો સ્વયં મર્યાદામાં ન વર્તવાથી બીજાને મર્યાદામાં સ્થાપવા અસમર્થ હોવાથી ગણ ધારણ કરવા યોગ્ય છે. એ રીતે સર્વત્ર ભાવના કરવી, અહીં છ સ્થાન વડે કહીને શ્રાદ્ધ પુરુષજાત કહ્યું તે ધર્મ ધર્મીના અભેદ ઉપચારથી કહ્યું. અન્યથા શ્રાદ્ધત્વ, સત્યવ આદિ વતવ્યતા થાય.
(૨) સત્ય - જીવો માટે હિતપણે અથવા કરેલ પ્રતિજ્ઞામાં શૂરપણાથી, આવો પુરપ જ ગણપાલક અને આદેય થાય છે... (3) મેધાવી-મર્યાદા વડે પ્રવર્તનાર. એવો જ ગણ મર્યાદા પ્રવર્તક થાય છે અથવા કૅથા - શ્રુતગ્રહણ શક્તિવાળો, આવો પુરુષ જ બીજા પાસેથી શીઘ શ્રત ગ્રહણ કરીને શિષ્યોને ભણાવવા સમર્થ થાય છે.
(૪) બહુ - સૂત્ર-અર્થ રૂપ શ્રુત જેને છે તે બહુશ્રુત. અન્યથા ગણ ઉપકારી
સ્થાન-૧ થી 3નું વિવરણ ભાગ-૫-માં કરાયું. સ્થાન-૪,૫નું વિવરણ ભાગ૬માં કરાયું છે. આ ભાગમાં સ્થાન [અધ્યયન ૬ થી ૧૦નું વિવરણ કરેલ છે.
અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ મળેલ નથી. હાલ શ્રી અભયદેવસૂરિસ્કૃત વૃત્તિ [ટીકા) ઉપલબ્ધ છે. જેનો આ અનુવાદમાં સમાવેશ કરેલ છે.
અહીં મૂળ સૂત્ર સાથે ટીકાનો અનુવાદ કરતાં કોઈ સંદર્ભો ઉમેરાયા પણ છે, તો વ્યાકરણ અને ન્યાયાદિ પ્રયોગ છોડી પણ દીધા છે. ત્યાં ત્યાં પ્રાયઃ - X - X - આવી નિશાની મૂકેલી છે.
સ્થાનાંગસૂત્ર (અધ્યયન-૧ થી ૩ની) ભાગ-૫-ની પ્રસ્તાવના જોવી.
[7/2]
Page #23
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૧૮ થી ૨૨૦
R
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
ન થાય. કહ્યું છે - તવાવિધ બહુશ્રુત, શિષ્યોને સંસારનો નાશ કરનારી જ્ઞાનાદિ ગુણોની અધિકાધિક ઉત્તમ સંપત્તિને કેમ કરી શકશે ? તે ગીતાને યતના કેવી રીતે? અગીતાર્યની નિશ્રામાં રહેલને હિતકર કઈ રીતે ? બાળ અને વૃદ્ધ વડે આકુલ ગચ્છને અગીતાર્થ કઈ રીતે પ્રવર્તાવી શકે?
(૫) શકિરવાનું • શરીર, મંત્ર, તંત્ર, પરિવારદિના સામર્થ્યયુકત. તે વિવિધ આપત્તિમાં ગચ્છનો અને પોતાનો વિસ્તારક થાય છે.
) અભાધિકરણ - સ્વપક્ષ, પરપક્ષ વિષયક વિગ્રહ જેને વિધમાન નથી તે અાધિકરણ પુરુષ. તે અનુવર્તકપણે ગણને લાભકારી થાય.
ગ્રંથાંતરમાં ગણીનું સ્વરૂપ - સૂરમાર્થમાં નિષ્ણાત, પ્રિયધર્મી, દૈaધર્મી, અનુવર્તના કુશળ, જાતિસંપન્ન, કુળસંપન્ન, ગંભીર, લધિવાન. સંગ્રહ - ઉપગ્રહ તત્પર, કૃતકરણ, પ્રવયન અનુરાગી, આવો ગણસ્વામી કહ્યો છે.
[૫૧૯] ગણધરના ગુણો કહ્યા. ગણધરસ્કૃત મયદાથી વીતો સાધુ આજ્ઞાને ઉલ્લંઘતો નથી, તે સૂગ વડે કહે છે. તેમાં પાંચમાં સ્થાનમાં પહેલા વ્યાખ્યા કરી છે, તો પણ કંઈક વિશેષ કહે છે - ગ્રીવાદિમાં ગ્રહણ કરતો, હાથ, વસ્ત્રના છેડા આદિમાં ગ્રહણ કરીને અવલંબતો આજ્ઞા ઉલ્લંઘતો નથી (૧) શોક વડે ક્ષિપ્તચિત, (૨) હર્ષ વડે દૈતચિત, (3) દેવતાધિષ્ઠિત, (૪) વાયુથી ઉન્માદ પામેલી, (૫) તિર્યંચ, મનુષ્યાદિથી, ઉપસર્ગને પામેલી, (૬) સાધિકરણ - કલહ કરનારીને.
| પિરો] કહેવામાં આવતા છ સ્થાન વડે સાધુ, સાધવીઓ તથાવિધ નિર્ગસ્થના અભાવમાં એકત્રિત થઈને સમાનધર્મી સાધુ પ્રત્યે આદરને કરતા અથવા ઉપાડવું આદિ વ્યવહારુ કાર્યને કરતાં માસા - શ્રી સાથે વિહાર, સ્વાધ્યાય, સ્થાનાદિ ન કરવારૂપ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી, કેમકે પુષ્ટ આલંબનત્વ છે - (૧) ગૃહાદિના મધ્યમાંથી બહાર લઈ જતાં, (૨) ગૃહ આદિના બહારથી અતિ બહાર - ઘણે દૂર લઈ જતાં, (3) ઉપેક્ષા કરતા » ઉપેક્ષા બે પ્રકારે - વ્યાપાર ૫, વ્યાપાર રૂ૫. તેમાં વ્યાપાર રૂપ ઉપેક્ષા વડે ઉપેક્ષતા અર્થાત મૃતક વિષયક છેદન, બંધનાદિ સિદ્ધાંત પ્રસિદ્ધ ક્રિયામાં વર્તતા, વ્યાપાર અપેક્ષાએ મૃતકના સ્વજનાદિ વડે સાકાર કરાતા, તેમાં ઉદાસીન રહે, (૪) રાત્રિ જાગરણ કરવાથી તેની ઉપાસના કરતા કે પાઠાંતરથી ક્ષદ્ર વ્યંતર વડે અધિષ્ઠિત મૃતકને સિદ્ધાંત પ્રસિદ્ધ વિધિથી ઉપશાંત કરતા, (૫) તેના સ્વજનને તેની પરિઠાપના સંબંધી આજ્ઞા આપતા, (૬) તેને પરઠવવા મૌનપણે જતાં. આ છ એમાં આજ્ઞાનું અતિક્રમણ થતું નથી.
આ વ્યવહાર પ્રાયઃ છાસ્થ સંબંધી કહ્યો. તેથી છ%ાસ્થ સૂત્ર કહે છે• સૂત્ર-પ૨૧ થી પર૭ :
પિરા છ સ્થાનકોને છાણ સવભાવથી જાણતો નથી, જોતો નથી. તે આ • ધમસ્તિકાયને, આધમસ્તિકાયને, આકારાને, શરીરરહિત જીવને. પરમાણુ પગલને અને શGદને... આ ઉકત છ સ્થાનોને કેવલજ્ઞાન-દનિ યુક્ત અરિહd, જિન ચાવત સર્વ ભાવથી જાણે છે અને જુએ છે.
[૫] છ સ્થાનોને વિશે સર્વ જીવોને એવી ઋદ્ધિ, ધુતિ, યશ, બલ, વીર્ય, પરાકાર પરાક્રમ નથી, તે - (૧) જીવને આજીવ કરવો, (૨) એક સમયમાં બે ભાષા બોલવી, (૩) સ્વયંકૃત કર્મને હું વેદ કે ન વે(૪) પરમાણુ પુગલોને છેદવા, ભેદવા કે નિકાય વડે બાળવા, લોકના અંતથી બહાર અલોકમાં જવું. [M છમાંથી કોઈ શક્તિ નથી.)
[૫૩] છ અવનિકાય કહ્યા - પૃનીકાયિક ચાવતુ પ્રસકાયિક. [પર૪] છ તારક ગ્રહો કા છે - શુક્ર, બુધ, ગુરુ, મંગળ, શનિ, કેતુ.
[પર૫) સંસારમાં રહેલ જીવો છ ભેદે છે. તે આ - પૃવીકાયિક ચાવત્ કસકાયિક... પૃedીકાયિક છ ગતિ - છ આગતિવાળા કહ્યા છે. તે આ - પૃવીકાયિક પૃવીકાયિકમાં ઉપજતો પૃedીકાય ચાવતુ પ્રસકાયમાંથી ઉત્પન્ન થાય અને તે પૃdીકાયિક, પૃથ્વીકાયવને છોડતો પૃીકાય યાવતુ ત્રસકાયમાં જાય છે. અપકાયની છ ગતિ - છ આગતિ છે, એ રીતે યાવત ત્રસકાય સુધી જાણવું.
પિર૬] સર્વે જીવો છ ભેદે કહ્યા છે, તે આ • ભિનિભોધિકજ્ઞાની યાવતું કેવળજ્ઞાની અને અજ્ઞાની... અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા છે. કેન્દ્રિય યાવ4 પંચેન્દ્રિય અને અનિન્દ્રિયો... અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા છે - ઔદારિકશરીરી, વૈકિયારીરી, અાહાક-ૌજન્સ-કામણશરીરી અને અશરીરી.
પિ ભેદે ડ્રણ વનસ્પતિકાયિકો કહ્યા છે, તે આ - અગ્રણીજ, મૂલબીજ, પવબીજ, કંદોબીજ, બીરુહ અને સંમૂર્ણિમ [બીજ વિના કંગનાર.]
• વિવેચન-પ૨૧ થી ૫૨૩ -
[પર૧] છદાચ એટલે વિશિષ્ટ અવધિ આદિ હિત પણ કેવલી નહીં. જો કે ધર્મ, અધર્મ, આકાશ અને શરીરથી ભિન્ન થયેલા જીવન પરમાવધિવાળો જાણતો નથી, તો પણ પરમાણુ અને શબ્દને જાણે જ છે. કેમકે તે બંનેનું રૂપીપણું છે અને અવધિજ્ઞાનનો રૂપીને જાણવાનો વિષય છે. આ સૂત્ર અને એનાથી વિપરીત સૂત્ર પૂર્વે સ્થાન-૫-માં પ્રાયઃ વ્યાખ્યાયિત છે.
[૫૨૨] છવાની ધમસ્તિકાયાદિને જાણવાની શક્તિ નથી એમ કહ્યું. હવે સર્વે જીવોની જે વસ્તુ વિશે શક્તિ નથી તે વસ્તુને તે પ્રમાણે કહે છે
છ સ્થાનોને વિશે સંસારી અને મુક્તરૂપ સર્વે જીવોની શક્તિ નથી. બાદ્ધિ એટલે વિભૂતિ, આવા પ્રકારની વિભૂતિ વડે જીવાદિ અજીવાદિ રૂપે ન કરાય. એ રીતે પુત - પ્રભા અથgિ માહાસ્ય. યશ, બળ, વીર્ય, પુકાર પરાક્રમ એ અનેક વખત વ્યાખ્યાયિત કરાયા છે માટે તેની અહીં વ્યાખ્યા કરેલ નથી.
(૧) જીવને અજીવ કરવા માટે, (૨) એક સાથે સત્ય-અસત્ય બે ભાષા બોલવા માટે, (3) સ્વયંકૃત કર્મને હું ભોગવું કે ન ભોગવું એમ ઇચ્છાને વશ વેદવામાં કે ન વેદવામાં બળ નથી. અર્થાત્ બહુ બળની જેમ જીવોને ઇચ્છાવશ કમી ખપાવવું - ન ખવાવવું નથી પણ અનાભોગ તે બંને હોય છે. માત્ર કેવલીસમુધ્ધાત બીજી રીતે વિચારવો. (૫) પરમાણુ પુદ્ગલને ખગાદિથી બે વિભાગ કરીને છેદવા
Page #24
--------------------------------------------------------------------------
________________
૬/-/પર૧ થી પર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
અથવા સોય આદિથી વીંધીને ભેદવાની શકિત નથી. છેદાદિ હોય તો પરમાણપણાની હાનિનો પ્રસંગ આવે. અતિસૂક્ષ્મતાને લીધે પરમાણુને બળવાપણું નથી. (૬) લોકના તથી બહાર ગમનશક્તિ નથી. કેમકે તેથી અલોક લોકવને પામે.
પિ૨૩] છ જવનિકાય સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - જીવોની રાશિઓ તે જીવનિકાયો. અહીં જીવનિકાયો કહીને જે પૃથ્વીકાયિક આદિ શબ્દોથી નિકાયવાળા કહ્યા તેઓનું અભેદ ઉપદર્શન કરવા માટે છે. એકાંત વડે સમુદાયથી સમુદાયવાળા ભિન્ન નથી કેમકે પ્રતીપક્ષ વડે પ્રતીયમાન નથી.
[પ૨૪] તારાના જેવા આકારવાળા ગ્રહો તે તારક ગ્રહો. લોકમાં નવ ગ્રહો પ્રસિદ્ધ છે, તેમાં ચંદ્ર, સૂર્ય અને સહુ તારા જેવા આકાર ન હોવાથી બીજા છ શુક બુધ આદિને તારા જેવા આકારવાળા કહ્યા. શેષ વૃત્તિ સરળ છે.
[૫૫] સંસારી જીવસૂત્રને વિશે પૃવીકાયાદિ જીવપણે કહ્યા. પૂર્વસૂત્રમાં નિકાયપણે કહ્યા, એ વિશેષ હોવાથી પુનરુક્તતા નથી.
પિર૬] જ્ઞાની સત્રમાં મિથ્યાત્વથી હણાયેલા જ્ઞાનવાળા તે અજ્ઞાનીઓ ત્રણ પ્રકારે છે... ઇન્દ્રિયસૂત્રોમાં અનિન્દ્રિયો એટલે અપતિક, કેવલી, સિદ્ધ. ..શરીરસૂત્રમાં જો કે અંતરાલ ગતિમાં કામણ શરીરી સંભવે છે, તેથી ભિન્ન તૈજસ શરીરીનો અસંભવ છે. તો પણ અત્યંત એકની વિવક્ષા ન કરીને ભેદરૂપ વ્યાખ્યા કરવા યોગ્ય છે. અશરીરી એટલે સિદ્ધ..
[પ૭] તૃણ વનસ્પતિકાયિકો એટલે બાદર. મૂળબીજ-ઉત્પલ, કંદાદિ. પૂર્વે કહેવાયા છે. વિશેષ આ - સંમૂર્ણિમ એટલે બોલ જમીનમાં બીજ ન હોય પણ તૃણ આદિ ઉત્પન્ન થાય છે, તે સમજવા. - - - અધ્યયનારંભે જીવો કહ્યા, હવે તેઓને જ જે દુર્લભ પર્યાય વિશેષો છે, તેઓને તે પ્રમાણે કહે છે
• સૂઝ-પ૨૮ થી પ૩ર :
[ષર૮] છ સ્થાનો સર્વે જીવોને સુલભ હોતા નથી. તે આ - મનુષ્યભવ, આયોગમાં જન્મ, સુકુલોત્પત્તિ, કેલિપજ્ઞપ્ત ધર્મશ્રવણ, સાંભળેલની સહણા, શ્રદ્ધા કરેલ - પ્રતીત કરેલ - રૂચિ કરેલની કાયા દ્વારા અનિા.
[પર૯] ઇન્દ્રિય વિષયો છ કહ્યા - શ્રએન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય, મનની.
[ષio] સંવર છ પ્રકારે છે - શ્રોસેન્દ્રિય સંવર યાવતુ પશેન્દ્રિય સંવર, નોન્દ્રિય સંવર... અસંવર છ ભેદે-શ્રોબેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય, મનનો.
[૩૧] સુખ છ પ્રકારે છે . શ્રોએન્દ્રિય સુખ યાવ4 નોઇનિદ્રય સુખ... દુઃખ છ પ્રકારે છે - શ્રોઝેન્દ્રિય દુઃખ [અસાતા યાવત નોન્દ્રિય દુઃખ.
[3] પ્રાયશ્ચિત્ત છ ભેદે છે - આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય, વિવેક યોગ્ય, વ્યુત્સગયોગ્ય, તપને યોગ્ય.
• વિવેચન-૫૨૮ થી ૫૩૨ :
[૨૮] છ વસ્તુ સર્વે જીવોને સુપાય થતી નથી. અર્થાત્ દુ:ખે મળે છે, પણ અલગ્ય નથી. કેમકે કેટલાંક જીવોને તેનો લાભ થાય છે. તે આ - મનુષ્યનો ભવ,
તે સુલભ નથી. કહ્યું છે કે - ખધોત અને વીજળી ઝબકાર જેવું ચંચળ આ મનુષ્યત્વ અગાધ સંસાર સમુદ્રમાં ગુમાવ્યું તે ફરી મળવું અતિ દુર્લભ છે. એ રીતે ૫ll દેશરૂપ આક્ષત્રમાં જન્મ દુર્લભ છે. કહ્યું છે કે - માનુષ્યત્વ પ્રાપ્તિ છતાં આર્યભૂમિમાં ઉત્પત્તિ દુર્લભતર છે - જ્યાં પ્રાણીને ધર્મરચિ થાય. ઇસ્વી આદિ સુકુળમાં જન્મ સુલભ નથી. કહ્યું છે - આર્ય ક્ષેત્રોત્પત્તિ છતાં સકુળની પ્રાપ્તિ સુલભ નથી. જ્યાં જીવ ચાસ્ત્રિગુણરૂપ મણિપણ થાય.
કેવલી પ્રજ્ઞત ધર્મશ્રવણ પણ દુર્લભ છે. કહ્યું છે - દેવલોક લમી સુલભ છે, સમુદ્રાંત પૃથ્વી સુલભ છે, પણ જેનાથી મોક્ષસુખમાં રુચિ ઉત્પન્ન થાય એવી જિનવયના શ્રુતિ દુર્લભ છે. અથવા શ્રતની શ્રદ્ધાનતા દુર્લભ છે. કહ્યું છે - કદાચ ધર્મશ્રવણ પામે, પણ શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. કેમકે ઘણા જીવો સખ્ય માર્ગને સાંભળીને પણ પરિભ્રષ્ટ થાય છે. સામાન્યથી શ્રદ્ધા કરેલને, યુક્તિ વડે પ્રતીત કરેલને અથવા સ્વવિષયમાં ઉત્પાદિત પ્રીતિવાળાને અથવા રુચિવાળા ધર્મને સખ્ય કાયા વડે માત્ર મનોરથી નહીં, સ્પર્શવું દુર્લભ છે.
કહ્યું છે - ધર્મની શ્રદ્ધા છતાં કાયા વડે સ્પર્શના દુર્લભ છે, કેમકે અહીં કામગુણોમાં જીવો મૂર્ણિત છે. માટે હે ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર. મનુષ્યભવાદિનું દુર્લભપણું પ્રમાદાદિમાં આસક્ત પ્રાણીને જ હોય છે, બધાંને નહીં, તેથી મનુષ્ય ભવને આશ્રીને કહ્યું છે - આ મનુષ્યજન્મનું દુર્લભત્વ નિશ્ચયે જાણવું. અજ્ઞાન અને પ્રમાદના દોષથી એકેન્દ્રિયાદિ જીવોની દીર્ઘકાય સ્થિતિ કહી છે. વારંવાર દોષ સેવનથી ધર્મરહિત ચિત્તવાળાની આ સ્થિતિ છે. ધીર પુરુષે ધર્મમાં યત્ન કરવો.
[પર૯,૫૩૦] માનુષ્યત્વાદિ સુલભ અને દુર્લભ, ઇન્દ્રિય વિષયોના સંવર-અસંવર કરવાની હોય, તે બંને હોવાથી સાતા-અસાતા થાય છે, તે બંનેનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે, માટે ઇન્દ્રિયના વિષયોને સંવ-સંવરને સાતા-અસાતાને અને પ્રાયશ્ચિતને પ્રરૂપતા છ સૂત્ર કહે છે, તે સુગમ છે.
વિશેષ આ - મનના આંતરકરણપણાએ કરણવ હોવાથી અને કરણનું ઇન્દ્રિયપણું હોવાથી -x - છ ઇન્દ્રિયા છે એમ કહ્યું. તેમાં શ્રોસેન્દ્રિયાદિના વિષયો શબ્દાદિ, ઔદાકિાદિવ અને વિષયના બોધક ઉભયધર્મયુક્ત ઇન્દ્રિય છે તે ઇન્દ્રિયના
દારિકત્વ ધર્મ લક્ષણ દેશના નિષેધથી નોઇન્દ્રિય અતિ મન અથવા સાદૃશ્ય અર્થત્વથી વિષયના પરિચ્છેદકપણાએ ઇન્દ્રિયો જેવું મન છે અથવા ઇન્દ્રિયો સાથે પ્રવર્તનાર તે મન. તેનો અર્થ-વિષય જીવાદિ પદાર્થ તે નોઇન્દ્રિયાર્થ.
[૫૩૧] શ્રોબેન્દ્રિય દ્વાર વડે મનોજ્ઞ શબ્દના શ્રવણથી જે સાત-સુખ તે શ્રોમેન્દ્રિય સાત. એમ બીજા પણ જાણવા. ઇષ્ટ ચિંતનથી સુખ-નોઇન્દ્રિય સાત.
[૫૩૨] ગુરુને નિવેદનથી શુદ્ધિ થાય તે આલોચનાહ. મિથ્યા દુષ્કથી તે પ્રતિકમણાહ, તે બંનેથી શુદ્ધિ તે ઉભયાર્ડ, આધાકમદિના પરિઠાપની જે શુદ્ધિ તે વિવેકાઈ, કાયપેટા નિરોધથી તે વ્યસગઈ. નિવી વગેરે તપથી શુદ્ધિ તે તપોહં. •• પ્રાયશ્ચિતને મનુષ્યો જ વહે છે, માટે મનુષ્યના અધિકારથી છ પ્રકારના મનુષ્યોથી
Page #25
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૨૮ થી ૫૩૨
આરંભીને લોકસ્થિતિ સુધીના સૂત્રો કહે છે. • સૂત્ર-૫૩૩ થી ૫૩૮ :
૨૩
[૫૩૩] છ પ્રકારે મનુષ્યો કહ્યા - જંબુઢીપજ, ધાતકીખંડદ્વીપ પૂવધિજ, ધાતકીખંડદ્વીપ પશ્ચિમાજ, પુષ્કરવરદ્વીપા પૂર્વાર્ધજ, પુષ્કરવરદ્વીપ પશ્ચિમાજિ, તદ્વિપજ... અથવા મનુષ્યો છ ભેદે છે - સંમૂર્ત્તિમ મનુષ્યો ત્રણ ભેદે - કર્મભૂમિજ, અકમભૂમિજ, આંતદ્વિપજ. ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારે - કર્મભૂમિજ, કર્મભૂમિજ, તદ્વિપજ
[૫૩૪] ઋદ્ધિમાન મનુષ્યો છ ભેદે કહ્યા અરિહંત ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, જંઘાચારણ, વિધાધર... ઋદ્ધિરહિત મનુષ્યો છ ભેદે કહ્યા છે - હેમવંત - હૈરણ્યવંત - હરિવર્ષ - રમ્યક્ - ગુરુ - અંતરદ્વીપ ક્ષેત્રના મનુષ્યો.
[૫૩૫] અવસર્પિણી છ પ્રકારે કહી - સુષમસુધમા સાવત્ દુધમષમા. ઉત્સર્પિણી છ પ્રકારે કહી છે - દુધમષમા યાવત્ સુનસુષમા,
[૫૩૬] જંબુદ્વીપના ભરત-ઐવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં મનુષ્યો ૬૦૦૦ ધનુષ ઉંચા હતા, છ અર્ધ [ત્રણ] પલ્યોપમનું પરમ આયુ પાળતા... જંબુદ્વીપમાં ભરત-ૌરવતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુધમસુષમામાં એમજ જાણવું. જંબુદ્વીપમાં ભરત-ઐરવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમાસુષમામાં એમજ જાણવું યાવત્ » X - આયુ પાળશે.
દેવકુર-ઉત્તરકુરના મનુષ્યો ૬૦૦૦ ધનુષુ ઉંચા, છ અર્ધપોમાયુવાળા છે... પૂર્વોક્ત રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ચાર આલાપકો યાવત્ પુષ્કરવદ્વીપના પશ્ચિમાર્કમાં ચાર આલાપો કહેવા.
[૫૩] સંઘયણો છ ભેદે કહ્યા છે - વઋષભનારા સંઘયણ, ઋષભ નારા સંઘયણ, નારાય સંઘયણ, અર્ધનારાય, કીલિકા, સેવાઈ સંઘયણ. [૫૩૮] સંસ્થાન છ ભેદે કહ્યા છે. તે આ - સમચતુરા, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, કુબ્જ, વામન અને કુંડક.
• વિવેચન-૫૩૩ થી ૧૩૮ ઃ
[૫૩૩] અર્થ કહેવાયેલ છે. વિશેષ આ અહીં કર્મભૂમિજ આદિ ભેદથી સંમૂર્ણિમ મનુષ્યો ત્રણ ભેદે અને ગર્ભજ મનુષ્યો ત્રણ ભેદે એ રીતે છ ભેદે છે. [૫૩૪] ચારણ એટલે જંઘાચારણ, વિધાચારણ. વિધાધર-વૈતાઢ્યવાસી. [૫૩૫] વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી.
[૫૩૬] ૬૦૦૦ ધનુષુ એટલે ત્રણ કોશ, છ અર્ધ એટલે ત્રણ પલ્યોપમ. [૫૩૭] સંઘયણ - અસ્થિ સંચય - ૪ - શક્તિ વિશેષ. વજ્ઞ - કીલિકા, ક્ષમ
- ચોતરફ વીંટવાનો પટ્ટ, નારાવ - બંને પડખેથી મર્કટ બંધ. જેમાં બે અસ્થિ બંને પડખેથી મર્કટ બંધથી બંધાયેલ હોય પટ્ટાકૃતિ ત્રીજા અસ્થિથી વીંટાયેલ હોય, તેના ઉપર તે ત્રણેને ભેદનાર ખીલી આકારે વજ્ર નામક અસ્થિ હોય તે વજ્રઋષભ નારાય તે પ્રથમ... જેમાં ખીલી નથી તે ઋષભનારાય નામે બીજું. જેમાં બંને પડખે માત્ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
મર્કટબંધ હોય તે ત્રીજું નારાય. જેમાં એક પડખે મર્કટબંધ અને બીજે પડખે ખીલી હોય તે ચોથું અર્ધનારાય. ખીલીથી વિદ્ધ તે પાંચમું અર્ધનારાય અને અસ્થિ સ્પર્શનરૂપ કે સેવાની આકાંક્ષાવાળુ તે સેવાર્તા નામે છટ્યું. શક્તિ વિશેષ પક્ષે કાષ્ઠવત્ દૃઢત્વ
સંઘયણ. - ૪ -
૨૪
વૃત્તિમાં બે ગાથા ઉક્ત અર્થને જણાવનારી નોંધાઈ છે.
[૫૩૮] સંસ્થાન-અવયવોની રચનાત્મક શરીની આકૃતિરૂપ છે, તેમાં શરીરલક્ષણરૂપ કહેલ પ્રમાણથી અવિરોધી એવી ચાર હાંસ છે જેને સમચતુસ્ટ સંસ્થાન, અહીં અગ્નિ એટલે ચાર દિશાના વિભાગથી જણાતા શરીરના અવયવો છે તેથી જેના બધા અવયવો શરીર લક્ષણ ઉક્ત પ્રમાણથી અવ્યભિચારી છે, પણ ન્યૂનાધિક પ્રમાણથી તુલ્ય નથી તે સમયતુસ.
વડના ઝાડ જેવા વિસ્તારવાળુ તે ન્યગ્રોધ પરિમંડલ - જેમ વડનું ઝાડ ઉપરના ભાગે સંપૂર્ણ અવયવ અને નીચેના ભાગે તેમ ન હોય, આવું સંસ્થાન નાભિ ઉપર બહુ વિસ્તારવાળું અને નીચેના ભાગે હીનાધિક પ્રમાણ છે.
માવિ - આદિથી ઉંચાઈરૂપ નાભિને અધોભાગ ગ્રહણ કરાય છે, તે શરીરલક્ષણ ઉક્ત પ્રમાણને ભજનાર સાથે જે વર્તે તે સાદિ. આખું શરીર અવિશિષ્ટ આદિ સાથે વર્તે છે માટે આ વિશેષણ છે - x - ત્તિ ઉત્સેધબહુલ.
ધુન - અહીં અધાનકાય શબ્દથી પગ, હાથ, શિર, ગ્રીવા કહે છે. તે જેમાં શરીરલક્ષણના ઉક્ત પ્રમાણથી વ્યભિચારી હોય અને વળી જે શેષ શરીર યયોક્ત
પ્રમાણવાળું હોય તે કુબ્જ સંસ્થાન.
વામળ - જેમાં હાથ, પગ, શિરા, ગ્રીવા યથોક્ત પ્રમાણવાળાં હોય અને શેષ શરીર ન્યૂનાધિક પ્રમાણવાળું હોય તે વામન સંસ્થાન.
ઝુંડ - સર્વત્ર અસંસ્થિત, પ્રાયઃ જેના એકપણ અવયય શરીરલક્ષણના ઉક્ત
પ્રમાણ સાથે મળતું ન હોય તે હુંડક સંસ્થાન.
એક ગાથા વૃત્તિકારે નોંધી છે. તેમાં ચોથા-પાંચમાંનો ક્રમ ઉલટો છે. • સૂત્ર-૫૩૯ થી ૫૪૩ :
[૫૩૯] અનાત્મભાવવર્તી [કષા માટે છ સ્થાન અહિત માટે, અશુભ માટે, અશાંતિ માટે, અકલ્યાણ માટે, અશુભ પરંપરા માટે થાય છે. તે આ પ્રમાણે પચયિ, પરિવાર, શ્રુત, તપ, લાભ, પૂજા સત્કાર... આત્મભાવવર્તી માટે છ સ્થાનો હિત માટે યાવત્ શુભપરંપરા માટે થાય - ચયિ યાવત્ પૂજારાત્કાર.
[૫૪૦] જાતિ આ મનુષ્ય છ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે [૫૪૧] અંબષ્ઠ, કલંદ, વૈદેહ, વેદગાયક, હરિત અને ચુંચુણ-ઈભ્યજાતિ. [૫૪૨] કુલામિનુષ્યો છ ભેદે-ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય. [૫૪૩] લોકસ્થિતિ છ ભેદે કહી છે. તે આ - આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત સ સ્થાવર પ્રાણી, જીવ પ્રતિષ્ઠિત અજીવ, કર્મપ્રતિષ્ઠિત જીવ.
Page #26
--------------------------------------------------------------------------
________________
૬-૫૩૯ થી ૫૪૩
• વિવેચન-૫૩૯ થી ૫૪૩ :
[૩૯] અકષાયી આભા જ આત્મા હોય છે કેમકે સ્વ સ્વરૂપે સ્થિત છે જે કપાયયુક્ત હોય તે અનાત્મવાનું. તેને પથ્ય માટે, પાપ કે દુ:ખ માટે, અસંગતપણા માટે કે અશાંતિ માટે, અકલ્યાણ માટે, અશુભાનુબંધ માટે થાય છે. કેમકે માનના કારણથી આ લોક - પરલોકના દોષનો ઉત્પન્નકત છે.
- પર્યાય - જન્મકાળ કે પ્રવાકાળ, તે મહાનું માનવું કારણ છે, તેથી મહાનું એવું વિશેષણ ગ્રહણ કરવું અથવા ગૃહસ્થાપેક્ષાએ અલા દીક્ષાપર્યાય પણ માનનો હેતુ થાય છે. તેમાં મહાન જન્મ પર્યાય બાહુબલિવતુ અહિત માટે થાય છે. એમ બીજા પણ યથાસંભવ કહેવા. વિશેષ આ - રિયાન - શિષ્ય આદિ પરિવાર, શ્રી - પૂર્વગાદિ. કહ્યું છે - જે બહુશ્રુત હોય, બહુજનસંમત હોય, શિષ્ય સમુદાય સહિત હોય, પણ સિદ્ધાંતમાં અવિનિશ્ચિત હોય તો તે સિદ્ધાંત પ્રત્યેનીક થાય છે. તપ - અનશનાદિ, નાજ - અન્ન આદિનો, પૂના - સ્તવ આદિ રૂપ. સTY • વય આદિ વડે અભ્યર્ચન કે પૂજાને વિશે આદર તે પૂજાસત્કાર.
[૫૪૦ થી ૫૪૨) નાતિ - માતૃપક્ષ, સર્વ - અપાય, નિર્દોષ તે જાતિ આર્યો અર્થાત વિશુદ્ધ માતૃક. અંબષ્ઠ આદિ છ ઇભ્યજાતિ છે. હાથીને યોગ્ય તે ઇભ્યો, જેના દ્રવ્યના સ્તૂપથી આચ્છાદિત અંબાડી સહિત ઉભેલો હાથી ન દેખાય તે ઇભ્યો તેવી કૃતિ છે. ઇભ્ય-દ્રવ્યવાન. તે જાતિ તે ઇભ્યજાતિ. જીત - પિતૃપક્ષ. રાજા ગઢષભે જેને આરક્ષકપણે સ્થાપેલા તેના વંશજો તે ઉગ્ર, ગુરુપણે સ્થાપેલ તેના વંશજો તે ભોગ. મિuપણે સ્થાપેલાના વંશજો તે રાજન્ય, ઋષભદેવના વંશજ તે ઇવાકુ, ડાત અને કૌરવ તે પ્રભુ મહાવીર અને શાંતિનાથના વંશજો. અથવા આ લોકરૂઢિ છે.
[૫૪]] આ જાતિ, કલ આદિક લોક સ્થિતિ છે, માટે લોકસ્થિતિની સમીપતાથી તે કહે છે - તેમાં વિશેષ આ કે - મનીવ - દારિકાદિ પુદ્ગલો, તે જીવોમાં પ્રતિષ્ઠિત (રહેલા છે. આ નિશ્ચિત વચન ન જાણવું. કેમકે જીવના વિરહથી પણ
જીવોનું રહેવું થાય. પૃથ્વી સિવાય પણ જેમ બસ સ્થાવર છે. જીવો જ્ઞાનાવરણાદિ કમને વિશે રહેલા છે. પ્રાયઃ કર્મરહિત જીવોનો અભાવ છે.
અનંતર કર્મપ્રતિષ્ઠિત જીવો કહ્યા. તેઓની દિશાને વિશે જ ગત્યાદિ હોય છે. માટે દિશા અને તેને વિશે ગતિ આદિ પ્રરૂપે છે–
• સૂત્ર-૫૪૪ થી ૫૪૮ -
[૫૪૪] છ દિશાઓ કહી છે - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉd, અધો. (૧) આ છ દિશામાં જીવોની ગતિ પ્રવર્તે છે. એ રીતે (૨) આગતિ, (૩) વ્યુત્ક્રાંતિ, (૪) આહાર, (૫) વૃદ્ધિ, (૬) નિવૃદ્ધિ, (૩) વિકુવા , (૮) ગતિપર્યાય, (6) સમુદઘાત, (૧૦) કાલસંયોગ, (૧૧) દર્શનાભિગમ, (૧) જ્ઞાનાભિગમ, (૧૩) જીવાભિગમ, (૧૪) આજીવાભિગમ એમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને પણ જાણવું.
[૫૪૫) છ કારણે શ્રમણ નિર્ગસ્થ આહાર કરતો આજ્ઞાને ન ઉલ્લંધે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૫૪૬] વેદન, વૈયાવચ્ચ, ઇયર્થિ, સંયમા, પ્રાણનિમિતે, ધર્મચિંતા માટે. [૫૪] છ કારણે શ્રમણ નિન્યિ આહારને dજતા આજ્ઞા ન ઉલ્લંઘ.
[૫૪] આતંક, ઉપસર્ગ, તિતિક્ષણ, બહાચર્યગુપ્તિ, પાણિદયાર્થે તપ હેતુથી, શરીરનો ત્યાગ કરવા માટે [હારને તજે.J.
• વિવેચન-૫૪૪ થી ૫૪૮ :
[૫૪૪] આ સૂત્ર સમૂહની સ્થાન-3-માં વ્યાખ્યા કરેલ છે. તો પણ કંઈક કહે છે પ્રભવન - પૂર્વ, પ્રતીક્વીન - પશ્ચિમ, કરી વન - ઉત્તર. વિદિશા, દિશાઓ નથી માટે છ દિશા કહી છે. અથવા આ છ વડે જ જીવોના ગતિ આદિ પદાર્થો પ્રાયઃ પ્રવર્તે છે. અથવા છ સ્થાનકના અનુરોધથી વિદિશાઓની વિવક્ષા કરી નથી, માટે ‘છ' જ દિશાઓ કહી. છ દિશાઓ વડે જીવોની ગતિ-ઉત્પત્તિ સ્થાન ગમત પ્રવર્તે છે. કેમકે તેઓનું ચાનુશ્રેણી ગમન છે. આ રીતે ચૌદે સૂત્રો સમજવા. વિશેષ એ કે
(૧,૨) ગતિ, આગતિ, પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાવાળા પ્રસિદ્ધ છે.
(3) વ્યુત્ક્રાંતિ • ઉત્પત્તિસ્થાનને પામેલાનું ઉપજવું, તે પણ જુગતિમાં છે દિશાને વિશે જ હોય... (૪) આહાર - તે પણ છ દિશામાં જ છે, કેમકે આ છે દિશાઓના પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલોનો જ જીવ વડે આહાર છે.
એ રીતે વૃદ્ધિ આદિમાં છ દિશાનું યથાયોગ્યપણું વિચારવું.
(૫) વૃદ્ધિ - શરીરની, (૬) નિવૃદ્ધિ - તેની હાનિ, (૩) વિદુર્વણા - વૈક્રિયકરણ, (૮) ગતિપર્યાય- ગમનમાઝ, પણ પરલોક ગમન નહીં. - X - (૯) સમુદ્ધાતવેદનાદિ • સાત પ્રકારે. (૧૦) કાલસંયોગ - સમયક્ષેત્રમાં આદિત્યાદિ પ્રકાશ સંબંધ લક્ષણ. (૧૧) દર્શન-સામાન્યગ્રાહી બોધ, તે અવધિ આદિ પ્રત્યક્ષ રૂપ લેવા, તેના અભિગમ - વસ્તુનો પરિચ્છેદ કે પ્રાપ્તિ તે દર્શનાભિગમ.
(૧૨) એ રીતે જ્ઞાનાભિગમ જાણવો. (૧૩) જીવાભિગમ - અવધિ આદિ પ્રત્યક્ષ વડે જીવોને જાણવું. (૧૪) અજીવાભિગમ - પુદ્ગલાસ્તિકાયને અવધિ આદિથી પ્રત્યક્ષ જાણવા... - આ ચૌદ સૂત્રો કહ્યા, તેમ ચોવીશ દંડક વિચારણામાં પંચેન્દ્રિય તિર્યંચયોનિકના છ દિશામાં ચૌદ સૂત્રો જાણવા. તેમજ મનુષ્ય સંબંધી ચૌદ સૂત્રો પણ કહેવા. શેષ નાચ્છાદિમાં છ દિશાઓમાં ગતિ આદિનો સમતપણે અસંભવ છે. નાકાદિ બાવીશ દંડકોમાં જીવનો નાક અને દેવ વિશે ઉત્પન્ન થવાનો અભાવ છે. ઉર્વ-અધો દિશા વિવક્ષાથી ગતિઆગતિનો અભાવ થાય. તેમને દર્શન, જ્ઞાન, જીવ
જીવ અભિગમ ગુણ પ્રત્યયિક અવધિ લક્ષણ પ્રત્યક્ષ રૂપે ન સંભવે. ભવ પ્રત્યયિક અવધિ પક્ષમાં તો નાક અને જ્યોતિકો તિર્પગુ અવધિવાળા, ભવનપતિ અને વ્યંતર ઉધઈ અવધિક, વૈમાનિકો અધો અવધિક હોય છે. શેષ જીવો અવધિ રહિત છે - x • x - .
અનંતર સૂરમાં મનુષ્યોને અજીવોનો બોધ કહ્યો. માટે મનુષ્ય સંબંધથી આહાર ગ્રહણ અને અગ્રહણના કારણો બે સૂત્રો વડે કહે છે
[૫૪૫ થી ૫૪૮] સૂઝ સુગમ છે. વિશેષ એ કે - ચશનાદિ આહારને વાપરતો
Page #27
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૪૪ થી ૫૪૮
પુષ્ટ કારણપણાથી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. પણ પુષ્ટ કારણ વિના રાગ આદિ ભાવથી તો ઉલ્લંઘન કરે છે. તે પુષ્ટ કારણો આ પ્રમાણે
વેદના - ભૂખની વેદના.. વૈયાવૃત્ય - આચાર્યાદિના કાર્ય માટે કરે છે.. આ બે કારણે આહાર કરે • વેદના શમાવવા અને વૈયાવચ્ચ કરવા.. ઇર્ષા-ગમત, તેની વિશુદ્ધિ - યુગ માત્ર નિહિત દૈષ્ટિપણે તે ઇર્ષાવિશુદ્ધિ અર્થે. કેમકે ભૂખ્યો હોય તે ઇવિશુદ્ધિ માટે અશક્ત થાય છે.. પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જનાદિ માટે.. પ્રાણ-ઉચ્છવાસ આદિ અથવા બળ, તેઓની કે તેની વૃત્તિ-પાલન માટે. અર્થાતુ પ્રાણોને ટકાવવા માટે.. છઠું કારણ ધર્મ ચિંતા માટે - પરાવર્તના અને અનપેક્ષા માટે. આહાર માટે આ છે કારણો કહ્યા.
આ સંબંધે ઉકત અર્થને જણાવતી બે ગાથા વૃત્તિકારે મૂકેલી છે. TછHTછે. આહારનો ત્યાગ કરતો. તેના છ કારણ જણાવે છે–]
આતંક-જવરાદિ રોગ... ઉપસર્ગ-રાજા અને સ્વજનાદિ જનિત પ્રતિકૂલ-અનુકૂળ સ્વભાવવાળા.. તિતિક્ષણ-અધિક સહેવું. કોને ? બ્રહ્મચર્ય ગુપ્તિને-મૈથુનવત સંરક્ષણને કેમકે આહાર ત્યાગીનું જ બ્રહ્મચર્ય સુરક્ષિત થાય છે.. પ્રાણિદયા-સંપાતિમ ત્રસાદિનું સંરક્ષણ.. તપ-એક ઉપવાસથી છ માસ પર્યન તપ, પ્રાણીદયા અને તપ, તેનો હેતુ • x તે દયા નિમિતે.. તથા શરીરના ત્યાગ માટે આહાને છોડતો આજ્ઞા ઉલંઘતો નથી.
વૃત્તિકારે ઉક્ત અને જણાવતી બે ગાયા નોંધી છે. તેમાં વિશેષ એ કહ્યું છે કે • વરસાદ વરસતો હોય ત્યારે જીવદયાર્થે આહાર ન કરે.
શ્રમણને આહાર ન લેવાના કારણો કહ્યા. તે સંબંધથી શ્રમણાદિ જીવને અનુચિતપણું ઉત્પન્ન કરનારા ઉન્માદના સ્થાનો કહે છે
• સૂત્ર-પ૪૯,૫૫૦ -
[૫૪૯] છ કારણે આત્મા ઉન્માદને પામે. આ * (૧) અરહંતનો અવિવાદ બોલતા, (૨) અરહંત પ્રજ્ઞત ધર્મનો વિવાદ બોલતા, (3) આચાર્યઉપાધ્યાયનો વિવાદ બોલતા, (૪) ચતુવર્ણ સંઘનો વર્ણવાદ બોલતા, (૫) યક્ષાવેશથી, (૬) મોહનીય કર્મના ઉદયથી.
ષિષo] પ્રમાદ છ ભેદે - મધ, નિદ્રા, વિષય, કષાય, ત, પ્રતિલેખના. • વિવેચન-૫૪૯,૫૫o :
[૫૪૯] આ સૂત્ર પાંચમાં સ્થાનમાં પ્રાયઃ કહેવાયું છે. વિશેષ આ - છ સ્થાને જીવ ઉન્મતતાને પામે. મહામિયાd લક્ષણ ઉન્માદ, તીર્થક દિના અપયશને બોલનારને હોય. અથવા તીર્થંકરાદિના અવર્ણવાદથી કુપિત પ્રવચન દેવતાથી આ ગ્રહણરૂપ થાય. પાઠાંતરી સગ્રહવ એ જ પ્રમાદ. આભોગ શૂન્યતાથી ઉન્માદ-પ્રમાદ અથવા ઉન્માદ અને પ્રમાદ એટલે અહિત પ્રવૃત્તિ અને હિતમાં અપ્રવૃત્તિ. -x- સવજીf - નિંદા અથવા અવજ્ઞાને બોલતો કે કરતો.. ધM - શ્રત કે ચારિરૂપ, આચાર્ય કે ઉપાધ્યાયનો. ચતુર્થf શ્રમણાદિ ભેદથી ચાર પ્રકાર... ચાવેશ • કોઈ નિમિત્તથી કુપિત
૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ દેવાધિષ્ઠવથી... મિથ્યાત્વ, વેદ, શોકાદિ ઉદય તે મોહનીય.
| પિપ૦] ઉન્માદનો સહચર પ્રમાદ છે, માટે તેને કહે છે - છ પ્રકારે ઉન્મત્ત થવું તે પ્રમાદ અર્થાત્ સદુપયોગનો અભાવ કહેલ છે. તે આ - - સુરાદિ, તે જ પ્રમાદના કારણથી મધપ્રમાદ. કહ્યું છે કે - મધપાનથી ચિતની ભ્રાંતિ થાય, તેનાથી પાપકાર્ય પ્રવર્તન, પાપ કરીને દુર્ગતિમાં જાય તે કારણે દારુ પીવો કે આપવો નહીં. આ રીતે સર્વત્ર જાણવું.
વિશેષ આ - નિદ્રા, તેનો દોષ આ - નિદ્રાશીલ શ્રત, વિત મેળવવા શક્તિમાન ન થાય, ઉલટો તેથી હીન થાય. જ્ઞાન, ધન અભાવે બંને લોકમાં દુઃખી થાય. આ કારણે નિદ્રાનું શું પ્રયોજન છે?
વિષયો - શબ્દાદિ, તેની પ્રમાદિતા આ છે - વિષય વ્યાકુળ ચિત્તવાળો હિતઅહિતને જાણતો નથી. તેથી અનુચિતયારી થાય છે, ચિરકાળ દુ:ખકાંતારે ભમે છે... કષાય-ક્રોધાદિ, તેની પ્રમાદતા આ રીતે - કલેશરહિત ચિતરૂ૫ રન અંતર ધન કહેવાય છે. જેનું તે ધન દોષોથી લુંટાયું છે, તે વિપત્તિ પામે છે.
ધત પ્રસિદ્ધ છે, તે પણ પ્રમાદ જ છે, કહ્યું છે - ધુતાસક્તનું સત્ ચિત, ધન, સુખ, ભોગ સુચેષ્ટિત નાશ પામે જ છે, પણ મસ્તક, નામ પણ નાશ પામે.
પ્રત્યુપેક્ષણા, તે દ્રવ્ય-ફગ-કાલ-ભાવ ભેદે ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય પ્રત્યુપેક્ષણા વા, પાત્રાદિ ઉપકરણો અને અશનપાનાદિની ચક્ષુ વડે જોવા રૂપ છે. ફોગ પ્રત્યુપેક્ષણા કાયોત્સર્ગ, બેસવું, સૂવારૂપ સ્થાનની, ચંડિલ માર્ગની, વિહાર ફોનની નિરૂપણા. કાલપત્યુપેક્ષણા ધર્મજાગરિકાદિ રૂપ છે. જેમકે - મેં શું કર્યું? શું બાકી છે ? શું કરણીય છે? તપ કરતો નથી, પાછલા કાળે જાગરિકા કરવી તે.
પ્રપેક્ષણામાં પ્રમાદ કે આજ્ઞા ઉલ્લંઘન તે પ્રત્યુપેક્ષણા પ્રમાદ છે. આ કથનથી પ્રમાર્જના, ભિક્ષાયયદિમાં ઇચ્છાકાર આદિ દશવિધ સામાચારીરૂપ વ્યાપારોમાં જે પ્રમાદ તે બતાવ્યો. • x - હવે પ્રમાદપડિલેહણા કહે છે.
• સૂત્ર-પપ૧ થી ૫૬૦ -
[પપ૧,૫પર પ્રમાદ પડિલેહણા છ ભેદે કહી છે... (૧) આરભટા, (૨) સંમદ (૩) મોસલી, (૪) પ્રસ્ફોટના, (૫) વિક્ષિપ્તા, (૬) વેદિકા.
પિપ૩,૫૫૪] અપમાદ પડિલેહણ છ ભેદે કહી છે... (૧) નર્તિતા, (૨) અનલિત, (૩) અનાનુબંધી, (૪) અમોસલી, (૫) છપુસ્મિાદિ (૬) પ્રાણવિશોધિ.
[ષપu] છ લેયાઓ કહી છે - કૃષ્ણલેશ્યા ચાવતુ શુક્લલેશ્યા. પંચ ઇન્દ્રિય તિર્યંચોને આ જ છ લેયા કહી. એ રીતે મનુષ્ય-દેવોને પણ છે.
[પપ૬] દેવેન્દ્ર દેવરાજ શકના સોમ મહારાજાને છ અગમહિષી છે. પિપ] ઈશાનદેવેન્દ્રની મધ્યમ વર્મદાના દેવોની સ્થિતિ છે ત્યo
[૫૫] છ દિકુમારી મહત્તરિસ્કાઓ કહી છે - રૂપા, રૂપાંશા, સુરપા, પાવતો, રૂપકતા, અપભા... છ વિધુતકુમારી મહત્તટિકાઓ કહી છે, તે આ - આલા, શુકા, શહેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘનવિધુતા.
Page #28
--------------------------------------------------------------------------
________________
3o
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
૬)-/૫૫૧ થી ૫૬૦
[પપ૯] નાગકુમારેદ્ર નાગકુમાર રાજા ધરણની છ અગમહિષીઓ કહી - આલા, શકા, શહેરા, સૌદામિની, ઈન્દ્રા, ઘનવિધુતા... નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ભૂતાનંદની છ અગ્રમહિણીઓ કહી - રા, રૂપાંશા, સુરા, રૂપવતી, રયકાંતા, રાભા... જેમ ધરણની તેમ સર્વે દક્ષિણ દિકેન્દ્રની ચાવતું ઘોષની અને જેમ ભૂતાનંદની તેમ સર્વે ઉત્તર દિશ્કેન્દ્રની ચાવત મહાઘોષની અગમહિણીઓ ગણવી.
[૫૬] નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણના ૬૦૦૦ સામાનિક દેવો. કહેલા છે, એ રીતે ભૂતાનંદ યાવત મહાઘોષ ઈન્દ્રના પણ જાણવા.
• વિવેચન-૫૫૧ થી ૫૬૦ :
[૫૫૧,૫૫૨] છ ભેદે ઉક્ત લક્ષણ પ્રમાદથી પ્રત્યુપેક્ષા તે પ્રમાદપ્રભુપેક્ષા કહી, તે આ - મારHટા • વિત કરવારૂપ અથવા શીઘ બધું કરનારની, અથવા એક વસ્ત્ર આઈ પડિલેહી અન્ય-અન્ય વાને ગ્રહણ કરવું છે. તે સદોષ હોવાથી વર્જનીય છે. આ પ્રમાણે બધે સંબંધ યોજવો.
સમg , જેમાં વસ્યના મધ્યભાગે સળ પડેલ ખૂણા થાય અથવા જેમાં પ્રપેક્ષણીય ઉપધિના વીંટલા પર બેસીને પડિલેહણા કરે છે.
- મોસની - પડિલેહણ કરાતા વાના ભાગથી તિર્થો, ઉd, ધોના સંઘન રૂપ ત્રીજી... પાઠાંતરથી ગુરુના અવરહાદિ અસ્થાને પડિલેહિત ઉપધિનું સ્થાપવું તે અસ્થાન સ્થાપના... wwwટના • રજવાળા વાની જેમ વસ્ત્રને કંપાવવું તે ચોથી... વિવિIT - વા પડિલેહીને વસ્ત્રના પડદા આદિ પર મુકવું કે વના છેડા વગેરેને ઉંચે ઉછાળવું તે.
વૈદ્ય - વેદિકા પાંચ ભેદે - ઉdવેદિકા - જેમાં બંને જાનુ પર બંને હાથ રાખી પડિલેહણ કરે. અધો વેદિકા - બંને જાનુ નીચે બંને હાથ રાખી પડિલેહણ કરે. તિછ વેદિકા - બંને જાનુ પડખે હાથ રાખી કરે. દ્વિધા વેદિકા - બંને બાહુ અંદર બંને જાનુ રાખે. એકતો વેદિકા - એક જાનુને બંને બાહુ અંદર કરીને કરે... આ પાંચ પ્રકારે છટ્ટી પ્રમાદ પડિલેહણા કહી.- X - X - .
[૫૫૩,૫૫૪] ઉક્ત વિપરીત પ્રત્યુપેક્ષણા કહે છે - છ પ્રકારે પ્રમાદથી વિપરીત અપ્રમાદથી પ્રત્યુપેક્ષણા. તે આ... (૧) નર્તિતા - વસ્ત્ર કે શરીરને ન નચાવે તેવી પ્રત્યુપેક્ષણા. વસ્ત્ર અને શરીર નચાવવા રૂપ ચાર ભાંગા છે.. (૨) વનિત - જેમાં વા કે શરીરને વાળેલ નથી તે - ચૌભંગી, (3) મનનુdધ - જેમાં નિરંતર પ્રસ્ફોટકાદિનો અનુબંધ વિધમાન નથી તે. (૪) અસત્ની - ઉક્ત લક્ષણ મોરલી જેમાં નથી તે.. (૫) છાના નવ ૪- તેમાં વસ્ત્ર પ્રસારિત કરી તેમાં પ્રથમ ભાગને ચક્ષુ વડે જોઈને, તેને પાછું ફેરવીને અને જોઈને ત્રણ પ્રસ્ફોટક કરે, પુનઃ ફેરવીને આંખોથી જોઈ ફરી બીજા ત્રણ પ્રસ્ફોટક કરે. આ રીતે છ તથા નવ ખોટક - તે ત્રણ ત્રણ પ્રમાર્જનાના ત્રણ ત્રણ અંતરી અંતરિત કરવા તે પાંચમી પડિલેહણા.
વૃત્તિમાં વસ્ત્ર અને શરીરને નચાવવાની ચૌભંગી બતાવતી ગાયા છે. [૫૫૫] પ્રમાદ-અપમાદ યુક્ત પ્રત્યુપેક્ષા લેશ્યા વિશેષથી થાય છે, માટે લેશ્યા
સૂણ કહેલ છે. લેગ્વાધિકારથી જ પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્ય, દેવના સૂત્રો છે...
[૫૫૬ થી ૫૬૦] દેવતા સંબંધી શક આદિની અગમહિષી સંબંધી વગેરે. અવગ્રહમતિ સૂત્રથી પ્રથમવર્તી સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે - દેવોની જાતિ અપેક્ષાએ અવસ્થિતરૂપ છ લેસ્યા સમજવી. દેવ વકતવ્યતા કહી, દેવો વિશિષ્ટ મતિવાળા હોય, તેથી મતિ સૂર
સૂત્ર-પ૬૧ -
આવાહમતિ છ ભેદે છે ક્ષિા ગ્રહણ કરે, બહુ ગ્રહણ કરે, બહુવિધ ગ્રહણ કરે ઇવ ગ્રહણ કરે અનિશ્ચિત ગ્રહણ કરે, અસંદિગ્ધ ગ્રહણ કરે.. ઈહામતિ છ ભેદ છે . પિ યાવતુ અસંદિગ્ધ ગ્રહણ કરે... અલાયમતિ છે ભેદે - uિ ચાવતુ અસંદિ.. ધારણા છ ભેદે કહી - બહુ : બહુવિધ • પુરાણ - દુર્ધર - અનિશ્ચિત - અસંદિગ્ધ ધારણ કરે.
• વિવેચન-૫૬૧ :
મતિ - આભિનિબોધિક છે, તે ચાર ભેદે અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. તેમાં સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ, તદ્રુપ મતિ તે અવગ્રહમતિ. તે બે ભેદે - વાંજનાવગ્રહમતિ, અર્થાવગ્રહમતિ. અર્થાવગ્રહમતિ બે ભેદે • નિશ્ચયથી અને વ્યવહાસ્યી. વ્યંજનાવગ્રહનતા ઉત્તકાલ પછી એક સમય સ્થિતિક પહેલી નિશ્ચયિડી] બીજી અંતમુહૂર્ત પ્રમાણવાળી અપાયરૂપ છતાં પણ તે ઉતરકાળરૂપ ઈહા અને અપાયના કારણવથી અવગ્રહમતિ રૂપે ઉપચાર કરેલ છે. - [અહીં વૃત્તિકારે વિશેષાવશ્યકની બે ગાયા મૂકેલી છે.].
અથવિગ્રહ પછી ઈહા, પછી અપાય એ રીતે સામાન્ય-વિશેષાપેક્ષાએ છેલ્લા ભેદ સુધી જાણવા. સામાન્યને મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અને અપાય છે, પણ સંવ્યવહાર માટે સર્વત્ર અપાય તે અવગ્રહ છે. તરતમ યોગ અભાવે અભાવ થાય અને અંતે ધારણા થાય, કાલાંતરે સ્મૃતિ થાય.
વ્યવહારથી અવગ્રહરૂપ મતિને આશ્રીને પ્રાયઃ પવિધવનું વ્યાખ્યાન કરવું. તે આ - શીઘ ગ્રહણ કરે અથ ક્ષયોપશમની પતાથી મતિ તળાઈ આદિના સ્પર્શને તુરંત જાણે છે અથવા મતિ વિશિષ્ટ પુરુષ જાણે છે...
બહુન્શય્યા પર બેસતો પુરુષ તેમાં રહેલ સ્ત્રી, પુષ, ચંદન અને વસ્ત્રાદિના સ્પર્શને ભિન્ન-ભિન્ન જાતિય છતાં દરેકને જાણે છે...
બહુવિધ-જેના ઘણા ભેદો છે તે - શ્રી આદિના ભિન્ન ભિન્ન શીત, સ્નિગ્ધ, મૃદ, કઠિન આદિ ભેદરૂપ સ્પર્શને જાણે છે... ધ્રુવ - અત્યંત, સર્વદા. જ્યારે જ્યારે
શ્રી આદિ સાથે સ્પર્શ વડે યોગ થાય ત્યારે ત્યારે તે સ્પશિિદને જાણે છે અતિ ઇન્દ્રિય અને ઉપયોગ હોય ત્યારે જાણે છે.
અનિશ્રિત - ચિહ્નગી નિશ્ચિત તે નિશ્રિત. જૂઈના પુષ્પોનો અતિ શીત, મૃદુ, નિષ્પાદિપ સ્પર્શ અનુભવેલ છે તે અનુમાન વડે તે વિષયને ન જાણતો છતાં જ્ઞાન થાય છે ત્યારે ચિહ્ન સિવાય અનિશ્રિતને ગ્રહે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૬-/૫૬૧
૩૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
અસંદિગ્ધ - સકલ સંશયાદિ દોષરહિત નિશ્ચિત, જેમ સ્ત્રી આદિના સ્પર્શને ગ્રહણ કરતો આ સ્ત્રીનો જ સ્પર્શ છે, ચંદનનો છે એમ ચોક્કસ કરે.
એ રીતે ઈહા, અપાય, ધારણા મતિનું પણ પવિધત્વ છે. વિશેષ આ કે - ધારણામાં ક્ષિપ અને ધ્રુવ બે પદને છોડીને પુરાણ અને દુર્ધર એ બંને પદ યુકત પદ્વિધપણું છે. પુરાણ - બહુકાલીન, સુર્ધર - ગહન ચિગાદિ.
ફિપ, બહુ, બહુવિધ આદિ છ પદના પ્રતિપક્ષથી પણ છ પ્રકારે.. અવગ્રહ આદિ મતિ હોય છે માટે મતિના ૨૮ ભેદોને બાર પ્રકારે ગુણવાથી ૩૩૬ ભેદો થાય છે. આ કથન ભાષ્યગાથા દ્વારા પણ જણાવેલ છે.
વિવિધ શબ્દને ભિન્ન ભિન્ન જાતિપણે જાણે તે બહ, તે ભેદોને પેટભેદ સહિત જાણે તે બહવિધ, શીઘ જાણે તે ક્ષિપ, લિંગરહિત જાણે તે અનિશ્રિત, સંશયરહિત જાણે તે અસંદિગ્ધ,. સતત જાણે તે ધ્રુવ.
બહુ આદિના પ્રતિપક્ષે અબહુ આદિ ભેદો જાણવા. પર ધર્મો વડે મિશ્ર તે નિશ્રિત અને અમિશ્રિત તે અનિશ્રિત. ઇત્યાદિ • * * * * * *
મતિ કહી. વિશિષ્ટ મતિવાળા તપ કરે છે માટે તપના ભેદો કહે છે. • સૂઝ-૫૬૨,૫૬૩ -
[૫૬] છ ભેદે બાહ્ય તપ કહ્યો છે - અનાશન, ઉણોદરી, ભિક્ષાચય રસત્યાગ, કાયકવેશ પ્રતિસંલીનતા... છ ભેદે અત્યંતર તય કહ્યો છે, તે આ • પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ
[૫૬] વિવાદ છ ભેદે કહો, તે આ - (૧) વવક્કય, (૨) ઉદ્ધક્ય, (3) અનુલોમ કરીને, (૪) પ્રતિલોમ કરીને, (૫) ભજીને, (૬) ભેળવીને.
• વિવેચન-૫૬૨,૫૬૩ -
...[૫૬૨] આ સૂત્રનો અર્થ કહેવાયેલ છે. તો પણ કંઈક વિશેષ - બાહ્ય એટલે આચરનારને લૌકિકો વડે પણ તપ રૂપે જણાતું હોવાથી, શરીરને તપાવનાર હોવાથી કે શરીર તથા કર્મને તપાવે તે તપ. તેમાં
(૧) અનશન • આહાર ત્યાગ. તે બે ભેદે - ઈવર અને યાવકયિક. આ તીર્થને આશ્રીને એક ઉપવાસથી છ માસ પર્યા. યાવકયિક તે જીવન પર્યન્ત. તે ત્રણ બેદે છે. પાક્ઝોપગમન, ઇંગતમરણ, ભક્ત પરિજ્ઞા.- -
(૨) ઉણોદરી - મવન ઉણું, ૩ર - જઠર. તેમ કરવું તે વિમોદરિકા. તે દ્રાથી ઉપકરણ અને ભક્તપાન વિષયક પ્રતીત છે. ભાવથી ક્રોધ આદિના ભાગરૂપે છે... (3) ભિક્ષાચર્યા - ભિક્ષાને માટે કહ્યું છે. તે તપ નિર્જરાના અંગભૂત હોવાથી અનશનવ કે સામાન્યથી ગ્રહણમાં પણ વિચિત્ર અભિગ્રહ યુક્તપણાથી વિશિષ્ટવૃત્તિ સંક્ષેપરૂપ જાણવી. જે આગળ ગોચસ્વર્યા ભેદે કહી, તેનાથી અત્યંત ભિન્ન નથી.
ભિક્ષા માં અભિગ્રહો, દ્રવ્યાદિ ભેદે ચાર છે. જેમકે - દ્રવ્યથી અલેપકારી આદિ દ્રવ્ય લઈશ, ક્ષેત્રયી પર ગામ, પાંચ ઘર આદિથી પ્રાપ્ત, કાળથી પૂવર્ણ આદિ આગલા બે પ્રહરમાં અને ભાવથી ગાનાદિ પ્રવૃત્તિ.
(૪) રસ - ક્ષીર આદિ, તેનો પરિત્યાગ તે રસ પરિત્યાગ... (૫) પ્રતિક્લેશ - શરીરને કલેશ આપવો તે વીરાસન આદિ અનેક ભેદે... (૬) પ્રતિસલીનતા - ગોપવવું તે, તે ઇન્દ્રિય, કષાય, યોગ, પૃથક્ શયનાસનથી છે.
| માતર - લૌકિક વડે નહીં જણાતું હોવાથી, જૈનેતરો દ્વારા પરમાર્થ વડે ના સેવાયેલ હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરંગભૂત છે.
(૧) પ્રાયશ્ચિત્ત - કહેલ સ્વરૂપે આલોચનાદિ દશ ભેદે છે... (૨) જેના વડે કર્મ વિશેષે કરી દૂર કરાય તે વિનય - ચાતુરંત સંસારથી છૂટવાને જેનાથી ટિવિધ કર્મના નાશ કરાય છે, તેને વિદ્વાનો વિનય કહે છે. તે જ્ઞાનાદિ ભેદે સાત પ્રકારે છે... (૩) વૈયાવચ્ચ - વ્યાવૃતનો ભાવ તે વૈયાવચ્ચ. અર્થાત્ ધર્મના સાધન અર્થે આદિનું આપવું. •x• તે દશ ભેદે છે - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘનું વૈયાવચ્ચ કરવું જોઈએ.
(૪) સ્વાધ્યાય - સુ - સારું, મા - મર્યાદા વડે અધ્યાય - અધ્યયન કરવું તે સ્વાધ્યાય, તે પાંચ ભેદે - વાસના, પૃચ્છના પરાવના, અનુપેક્ષા, ધર્મકથા... (૫) ધ્યાન-ધ્યાવવું તે. એકાગ્રચિત્તવૃત્તિ વિરોધ રૂપ તે ચાર ભેદે છે, તે ચાર પૈકી. નિર્જરાના હેતુભૂત હોવાથી ધર્મધ્યાન, શુક્લધ્યાન તપ છે. બંધહેતુત્વથી આd, રૌદ્ર નહીં... (૬) વ્યુત્સર્ગ - પરિત્યાગ, તે બે ભેદે - દ્રવ્યથી, ભાવથી, દ્રવ્યથી - ગણ, શરીર, ઉપાધિ અને આહાર ત્યાગ. ભાવથી ક્રોધાદિ ત્યાગ રૂપ છે.
આ તપ સગો દશવૈકાલિકથી વિશેષથી જાણવા.
[૫૬]] અનંતરોક્ત અર્થમાં કોઈ વિવાદ કરે છે, માટે વિવાદ સ્વરૂપ કહે છે. - કોઈ અર્થમાં વાદ તે વિવાદ કહ્યો. તેના છ ભેદ બતાવેલા છે
(૧) મોમfફ7 - સમયના લાભ માટે કાલક્ષેપ કરીને વિવાદ કરે. (૨) ક્ષFAવત્ત - મેળવેલ અવસરથી ઉત્સુક થઈ વિવાદ કરે.
(3) મગુનોમા - વિવાદ અધ્યક્ષને સામનીતિથી અનુકૂળ કરે અથવા પ્રતીપક્ષીને પ્રથમ તેના પક્ષનો સ્વીકાર કરવા વડે અનુકૂળ કરે.
(૪) તો મત્તા - સર્વથા સામર્થ્યથી પ્રતિમાને પ્રતિકૂળ કરે.
(૫) "વત્વ - અધ્યક્ષોને ભજીને... (૬) ત્નડ્ડા - પ્રતિપક્ષીઓ સાથે અધ્યક્ષોને ભેળવીને કે ભેદ પડાવીને - x • વાદ કરે.
વિવાદથી અનિવૃત્ત કેટલાંક ક્ષદ્ધ પ્રાણીમાં ઉત્પન્ન થાય, માટે તે• સૂત્ર-૫૬૪ થી પ૬૬ :
[૫૬] ક્ષક પાણી છ બેદે છે . બેન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, તેઉકાયિક, વાયુકાયિક.
[૫૬૫] ગોચર ચર્ચા છે ભેદે છે . પેટા, અધપટા, ગૌમુમિકા, પતંગવીથિકા, સંભુક્કવૃત્તા, ગલ્લા પ્રત્યાગતા.
" [૫૬] જંબુદ્વીપે મેર પર્વતની દક્ષિણે આ નાપભાવૃedીમાં છ અપકાંતમહાનકો કહા - લોલ, લોલુપ, ઉદ્દબ્ધ, નિર્દીગ્ધ, જરક, પ્રજરક... ચોથી
Page #30
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૬૪ થી ૫૬૬
33
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
પંકાભા પૃedીમાં છ અપકાંત મહાનરકો કહ્યા છે - આર, વાર, માર, રોર, રોરત, ખાડખડ.
• વિવેચન-૫૬૪ થી ૫૬૬ :
[૫૬૪] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ક્ષુદ્ર - અધમ. કહ્યું છે - અલા, અધમ, વેશ્યા, કુર, મધમાખી, નટી આ છ ક્ષુદ્ર કહેવાય. વિકલેન્દ્રિય, તેઉં અને વાયુના અનંતભવે સિદ્ધિગમન અભાવથી અધમપણું છે. કહ્યું છે કે - પૃરવી, અાપુ, પંકપ્રભાથી, ઉત્પન્ન મનુષ્ય એક સમયે ચાર સિદ્ધ થાય, વનસ્પતિથી ઉત્પન્ન છ સિદ્ધ થાય, વિકલેન્દ્રિયથી ઉત્પન્ન વિરતિ પામે પણ સિદ્ધ ન થાય. સૂક્ષ્મ કસ-dઉં, વાયુ કંઈ પણ ન પામે. પૃથ્વી, અપુ, વનસ્પતિ, ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત આયુવાળામાં સર્વથી યુત દેવોનો વાસ છે, શેષમાં નિષેધ છે.
સંમર્થિત પંચેન્દ્રિય તિર્યંચોનું અધમત્વ તેમાં દેવોની અનુત્પત્તિ થકી છે, પંચેન્દ્રિયવ છતાં અમનકતાથી વિવેક અભાવે નિર્ગુણત્વ છે. વાચનાંતરમાં સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, ચિત્રને ક્ષુદ્ર-જૂર કહ્યા છે.
[૫૬૫] અનંતર સત્વ વિશેષ કહ્યા. સત્વોને પીડા ન કરવાથી સાધુને ભિક્ષાય કાર્ય છે. તે છ ભેદે છે. તે બતાવે છે ન - બળદ, ચરવું તે ગોયરતેની માફક જે ચય તે ગોચચર્યા અર્થાત્ જેમ બળદ ઉંચ-નીચ તૃણોને વિશે સામાન્યથી ચરવામાં પ્રવર્તે, તેમ રાગ-દ્વેષરહિત સાધુ ઉંચ-નીચ-મધ્યમ કુળોમાં ધર્મોના સાધનભૂત દેહના પરિપાલન માટે ભિક્ષા લેવા ફરે તે ગોચરચય. તે અભિગ્રહથી છ ભેદે છે
(૧) પેટા • વંશદલમય પેટી પ્રસિદ્ધ છે, તે ચોરસ હોય છે. સાધુ, તેમાં અભિગ્રહ વિશેષથી ગામ આદિ ક્ષેત્રમાં પેટી માફક વિભાગ કરતો વિચરે છે.
(૨) અર્ધપટા - એ રીતે ઉપર મુજબ અર્ધ પેટી પણ કહેવી.
(3) ગોમૂબિકા - બળદનું મુતરવું, તેની માફક જે ચર્ચા છે. પરસ્પર સન્મુખ ઘરોની પંક્તિમાંથી એક પંક્તિમાં જઈ, બીજીમાં ફરી પહેલીમાં જાય.
(૪) પતંગવીયિકા - પતંગીયાના માર્ગ માફક જે ચર્ચા છે. પતંગીયાની ગતિ અનિયત ક્રમવાળી હોય. એ રીતે અચોક્કસ ક્રમે જે ચર્ચા છે.
(૫) સંબુકવૃત્તા - સંવૃદ્ધ - શંખ, તેની માફક જે વૃતચર્યા તે. - તેમાં જે ચયમાં ક્ષેત્રના બહારના ભાગે શંખની જેમ વૃતત્વ ગતિ વડે ફરતો ક્ષેત્રના મધ્યભાગે આવે તે અત્યંતરસંબુક્કા. જેમાં મધ્યભાગ થકી ફરતો બહાર જાય તે બહિસબુક્કા.
(૬) ગવાયત્યાગતા - ઉપાશ્રયથી નીકળી ઘરોની પંક્તિમાં ભિક્ષા કરતો ક્ષેત્રના છેડા સુધી જઈને પાછો આવી ફરી બીજા ઘરની પંક્તિ ફરે.
[૫૬૬] સાધુચર્યા કહી. ચર્યાના પ્રસ્તાવથી આ સાધુચર્યાના ફળને ભોગવનારાના સ્થાન વિશેષોને કહેવા માટે આ સૂત્ર છે
- સૂગ સુગમ છે. વિશેષ આ - મપાના - સર્વ શુભ ભાવોથી ભ્રષ્ટ થયેલા અર્થાતુ બીજાથી અત્યંત કનિટ અથવા અમનોહર બધા નરકાવાસો આવા છે, પણ આ વિશેષ અમનોહર છે. એમ બતાવતું વિશેષણ છે. [7/3
આ નરકાવાસો આ પ્રમાણે - ૧૩, ૧૧, ૯, ૩, ૫, 3, ૧ - આ પ્રમાણે ક્રમથી સાત પૃથ્વીમાં પ્રસ્તટની સંખ્યા છે. એ રીતે કુલ-૪૯ પ્રસ્તો છે. તેમાં ક્રમથી ૪૯ સીમંતકાદિ વૃતાકાર નરકેન્દ્રકો છે. તેમાં સીમંતકની પૂવદિ દિશાઓમાં ૪૯ સંખ્યાથી નકાવાસાઓ છે અને વિદિશાઓમાં-૪૮ની સંખ્યામાં છે, પછી દરેક પ્રdટમાં દિશા અને વિદિશાએ એક એક નકાવાસની ન્યૂનતા વડે સાતમી નરકમાં દિશાઓમાં એકએક જ નરકાવાસા છે. વિદિશાઓમાં નથી. કહ્યું છે કે
સીમંતકની પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ દિશામાં ૪૯-નક શ્રેણિ છે. સીમંતકને ઇશાન ખૂણે ૪૮ નરક શ્રેણીઓ જાણવી. એ રીતે ત્રણે ખૂણામાં જાણવું. સાતમી નરકમાં દરેક દિશામાં એક-એક નરકાવાસો છે. મધ્યમાં પ્રતિષ્ઠાન નારકાવાસ છે. વિદિશાનક વિરહિત છે. છેલ્લો પ્રતર પાંચ નરકાવાસ સમજવો.
સીમંતકની પૂવદિ દિશામાં સીમંતકપ્રભાદિ નરકો છે. કહ્યું છે - સીમંતકની પૂર્વે સીમંતક પ્રભ, ઉત્તરે સીમંતક મધ્યમ, પશ્ચિમે સીમંતક અને દક્ષિણે સીમંતકાવશિષ્ટ નકાવાસ જાણવો.
પૂવદિ દિશાઓમાં સીમંતકની અપેક્ષાએ પ્રત્યેક સાવલિકાઓમાં વિલય આદિ નકાવાતો હોય છે. એ રીતે લોલ આદિ છે નરકાવાસો પણ આવલિકાગતોની મધ્ય વિમાનનકેન્દ્ર નામના ગ્રંથમાં કહ્યા છે. તેમાં કહ્યું છે કે - લોલ અને લોલુપ આવલિકાના પર્યો છે ઉદઘ, નિદગ્ધ સીમંતકપ્રભથી વીશમા, એકવીશમાં છે. જક, પ્રજાક ૩૫ મો, ૩૬ મો છે.
કેવલ લોલ અને લોલુપ એ શુદ્ધ પદો વડે બધા નરકાવાસોની પૂર્વે આવલિકામાં કથન છે. ઉત્તરદિશાદિની આવલિકા વિશે સવિશેષ એ જ નામો વડે નરકાવાસાઓ કહેવાય છે. તે આ - ઉત્તરમાં લોલમધ્ય, લોલુપમધ્ય, એ રીતે પશ્ચિમમાં લોલવd, દક્ષિણમાં લોલાવશિષ્ટ આદિ.
અહીં તો દક્ષિણદિશાના આવલિકામતનકાવાસના વિવક્ષિતત્વથી લોલાવશિષ્ટ આદિ વકતવ્યતામાં પણ સામાન્ય નામ જ વિશેષરહિત વિવક્ષિત છે એમ સંભવે છે. પંકપ્રભામાં અપકાન્તા કે અપકાના ઇત્યાદિ પૂર્વોક્ત રીતે જાણવું. અહીં સાત પ્રતટ, સાત નક્કેન્દ્રો છે.
કહ્યું છે કે - આર, માર, નાર, તામ, તમક, ખાડખડ, ખડખડ આ સાત નકાવાસ ચોથી નરકમાં જાણવા. આ રીતે આર, માર, ખાડખડ આ ત્રણ નક્કેન્દ્રો છે, બીજા ત્રણ-વાર, રોર, રોક એ પ્રકીર્ણક છે. અથવા ઇન્દ્રકો જ નામાંતરથી કહેલા સંભવે છે.
અનંતર અસાધુચર્યાના ફળને ભોગવનારાઓના સ્થાનો કહ્યા. હવે સાધુચર્યાના ફળને ભોગવનારા સ્થાન વિશેષો કહે છે.
• સબ-૫૬,૫૬૮ -
પિ૬] બ્રહ્મલોક કથમાં છે વિમાન પ્રસ્તટો કહેલા છે, તે આ પ્રમાણે - અરજ, વિરજ, નિરજ નિમલ, વિમિતર, વિશુદ્ધ,
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૫
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
૬/-/૫૬૩ થી ૫૬૮
[૫૮] જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના છ નાગો, પૂર્વભાગ સમોની અને ૩૦ મુહૂર્તના કહ્યા છે. તે આ - પૂર્વભાદ્રપદા, કૃતિકા, મઘા, પૂવફાગુની, મુલ, પવષાઢા... જ્યોતિન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના છ નામો નાભાગd, અધોવાળા અને ૧૫ મુહવાળા કહ્યા છે. તે આ - શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠા... જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના છ નામો ઉભયભામા, દોઢ ફોમવાળા, ૪૫-મુહૂવાળા કહ્યા છે. તે આ - રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા.
• વિવેચન-૫૬૭,૫૬૮ :
[૫૬] બ્રાહ્મલોક-પાંચમા દેવલોકમાં છ વિમાન પ્રdટો કહ્યા છે ... પહેલા, બીજામાં ૧૩, ત્રીજા, ચોથામાં ૧૨, પાંચમા કો-૬, છઠામાં-૫ સાતમામાં-૪, આઠમામાં૪ નવમા, દશમામાં-૪, અગિયારમા, બારમામાં-૪, ત્રણે વેયક ત્રીકમાં 3-3, અનુત્તર વિમાનમાં-૧ એ રીતે ૧૩ + ૧૨ + ૬ + ૫ + ૧૬ * ૯ + ૧ = ૬૨ પ્રસ્તો છે.
પિ૬૮] વિમાન વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી નક્ષત્ર સંબંધી વિમાન વક્તવ્યતા કહે છે. સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ એ કે - પૂર્વભાગ અર્થાત્ અગ્ર વડે [આગળથી] સેવે છે. એટલે કે અપાત ચંદ્ર સાથે પૂર્વ ભાગ પર્યન્ત જોડાય છે. - x • ચંદ્રને અપ્રયોગવાળા આ નક્ષત્રોને અપ્રાપ્ત થયેલ ચંદ્ર ભોગવે છે. એ રીતે ‘લોકથી' નામે ગ્રંથમાં કહેલ ભાવના છે.
તે જ ગ્રંથમાં કહ્યું છે - ત્રણ પૂર્વ, મૂલ, મઘા, કૃતિકા આ છ નક્ષત્રો અગ્રિમ યોગવાળા હોય છે. સ્થૂળ ન્યાયને આશ્રીને ૩૦ મુહૂર્તમાં ભોગયોગ્ય આકાશ દેશ લક્ષણ ફોગ છે જેઓને તે સમોબવાળા. આ જ કારણે કહે છે - ૩૦ મુહૂર્ત પર્યન્ત ચંદ્ર સાથે ભોગ છે જેઓને તે 30-મુહૂર્તના ભોગવાળા... નકાભાગ- ચંદ્રના સમાન યોગવાળા. કહ્યું છે - આદ્ર, આશ્લેષા, સ્વાતિ, શતભિષા, અભિજિત, જ્યેષ્ઠા આ છ સમયોગવાળા છે. માત્ર ભરણીના સ્થાને લોકથી સૂત્રમાં અભિજિત્ કહેલ છે, તે
• સૂત્ર-૫૬૯ થી પ૩ર :[૫૬૯] અભિચંદ્ર કુલર ૬oo ધનુષ ઉંચા-ઉંચાઈથી હતા. [પpo] ચાતુરંગ ચક્રવર્તી રાજ ભરત છ લાખ પૂર્વ સુધી મહારાજ હતા.
[૫૧] પુરપાદાનિય પાW અરિહંતને દેવ-મનુષ્ય-અસુર યુકત પર્ષદાને વિશે અપરાજિત એવા ૬oo વાદી મુનિની સંપદા હતી.
વાસુપૂજ્ય અરિહંતે ૬૦૦ પુરુષો સાથે મુંડ થઈ યાવ4 દીક્ષા લીધી. ચંદ્રપ્રભ અરિહંત છ માસ સુધી છઠાસ્થપણે રહ્યા.
[૫૭] તેન્દ્રિય જીવોનો આરંભ ન કરનારને છ ભેદ સંચમ થાય. તે આ - પ્રાણમય ગણી વ્યક્ટ ન થાય. પ્રાણમય દુઃખથી જોડાય નહીં. જિલ્લામય સૌખ્યથી ભ્રષ્ટ ન થાય. એ પ્રમાણે ચાવતુ અમિય, જાણવું.
તેઇન્દ્રિય જીવોનો આરંભ કરનાર છ પ્રકારનો અસંયમ કરે છે. તે - પ્રાણમય સૌખ્યથી ભ્રષ્ટ થાય, પ્રાણમય દુઃખ સાથે જોડાય યાવ4 સ્પર્શમય દુઃખ સાથે જોડાય છે.
• વિવેચન-૫૬૯ થી પ૩ર :
[૫૬૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અભિચંદ્ર આ અવસર્પિણીમાં ચોથા કુલકર થયા...
[૫૦] ત્રણ સમુદ્ર અને હિમવાનું પર્વતરૂપ ચાર અંત જેને છે તે ચાતુરંત પૃથ્વી, તેનો સ્વામી તે ચાતુરંત ચકવર્તી, તે છ લાખ પૂર્વ સુધી મહારાજા હતા.
[૫૧] જે સ્વીકારાય તે આદાનીય - ઉપાદેય પુરુષો મધ્યે આદાનીય તે પુરપાદાનીય... ચંદ્રપ્રભનો છાપર્યાયિ છ માસ કહ્યો છે. પરંતુ આવશ્યક નિયુકિતમાં આ પ્રકાપ્રભુનો પર્યાય છે, ચંદ્રપ્રભુનો તો ત્રણ માસ કહેલ છે. આ મતાંતર જાણવું.
[૫૨] છદાસ્ટ ઇન્દ્રિય ઉપયોગવાનું હોય, માટે ઇન્દ્રિયની સામીયરૂપ સંબંધથી તેઇન્દ્રિયને આશ્રિત સંયમ-અસંયમને બતાવે છે–
સૂસ સુગમ છે. વિશેષ એ કે - નાશ ન કરનારને, પ્રાણમય સૌખ્યથી - ગંધ ગ્રહણરૂપ સુખનો નાશ કરે છે... ગંધ ગ્રહણના અભાવરૂપ દુઃખથી સંયોગ ન કરનાર થાય છે. અહીં નાશ ન કરવું અને ન જોડવું તે અનાશ્રવરૂપ હોવાથી સંયમ છે. તેથી વિપરીત સંગ તે અસંયમ છે.
આ સંયમ-સંયમ પ્રરૂપણા મનુષ્યક્ષેત્રમાં જ હોય, માટે મનુષ્ય શોકમાં રહેલા અને છ સ્થાનક અવતાર વસ્તુની પ્રરૂપણાને કહે છે—
• સૂગ-૫૩ થી ૫૫ -
[૫૭] : (૧) જંબૂદ્વીપમાં છ આકર્મભૂમિ કહી છે, તે આ • હૈમવત, હૈરમ્યવત, હરિવર્ષ, રમ્યક્રવર્ષ, દેવકુ ઉત્તરકુર (૨) જંબૂદ્વીપમાં છ વર્ષોત્ર કહl છે - ભરત, ઐરાવત હૈમવત Öરશ્યad, હરિવર્ષ, રમ્યક્રવર્ષ. (3) જંબૂદ્વીપ છ વાઘિર પર્વો કહ્યા છે - લઘુહિમવત, મહાહિમવત, નિષધ, નીલવંત, રુકિમ, શિખરી. (૪) જંબૂદ્વીપમાં મેરુ દક્ષિણે છ ફૂટો કહ્યા છે - લઘુમવત, વૈશ્રમણ,
મતાંતર છે.
સમહોત્રની અપેક્ષાએ અર્ધ જ ક્ષેત્ર છે, જેઓને તે અપાઈફોગવાળા. હવે ક્ષેત્રવ કહે છે : પંદર મુહર્તવાળા. ચંદ્ર વડે ઉભયતઃ બંને ભાગથી સેવાય છે જે નબો તે ઉભય ભાગવાળા અર્થાત્ ચંદ્રને પૂર્વથી અને પાછળથી ભોગને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લોકથી ગ્રંથમાં કહેલ છે. કહ્યું છે - ત્રણ ઉત્તરા, વિશાખા, પુનર્વસુ, રોહિણી ઉભયયોગવાળા છે.
બીજું અપાદ્ધ છે જેમાં તે હયપાઈ અર્થાત્ દોઢ ફોગ, ૪૫ મુહૂર્તવાળા છે. અન્ય દશ નમો પશ્ચિમચી યોગવાળા છે. પૂર્વભાગાદિ નક્ષત્રોના આ ગુણ છે - ઉક્ત ક્રમથી નક્ષત્ર સાથે યોગવાળો થઈ ચંદ્રમાં સુભિક્ષ કરનાર છે અને વિપરીતપણે જોડાયેલ ચંદ્રમા દભિક્ષાનો કરનાર છે. - ચંદ્ર વિશે કહ્યું કિંચિત્ શબ્દ કે વર્ણ સામ્યથી અભિચંદ્ર કુલકરનું સૂત્ર તથા તેના વંશજ ભરત અને પાર્શ્વનાથ સૂત્ર આદિ કથન કરે છે–
Page #32
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૭૩ થી ૫૭૫
મહાહૈમવત, ધૈર્ય, નિષધ, રુચક-ફૂટ. (૫) બૃદ્ધીપના મેરુની ઉત્તરે છ ફૂટો કહ્યા છે - નીલવંતકૂટ, ઉપદર્શનકૂટ, રુકિમકૂટ, મણિકચનકૂટ, શિખરિકૂટ, તિગિચ્છિકૂટ...
(૬) જંબૂદ્વીપમાં છ મહાદ્રહો કહ્યા છે - પદ્મદ્રહ, મહાપદ્મદ્રહ, તિગિછિદ્રહ, કેસરીદ્રહ, મહાŪડકિદ્રહ, પુંડરીકદ્રહ... (૭) ત્યાં છ દેવીઓ મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક છે. તે આ - શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... (૮) જંબૂઢીપના મેરુની દક્ષિણે છ મહાનદીઓ કહી છે - ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાંશા, હરી, હરીકાંતા... (૯) જંબૂદ્વીપના મેરુની ઉત્તરે છ મહાનદીઓ કહી છે - નકાંતા, નારીકાંતા, સુવર્ણકુલા, રીષ્મકુલા, તા, તવતી...
(૧૦) જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ગ્રાહવતી, દ્રહવતી, પંકવતી, તપ્તજંલા, મત્તજલા, ઉન્મત્તજલા... (૧૧) જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીના બંને કિનારે છ આંતરનદીઓ કહી છે - ક્ષીરોદા, સિંહશ્રોતા, અંતવાહિની, ઉમ્નિમાલિની, ફૈનમાલિની, ગંભીરમાલિની.
39
[૧૨ થી ૨૨] ધાતકીખંડ દ્વીપના પૂર્તિમાં છ અકર્મભૂમિઓ કહી છે. હૈમવત ઇત્યાદિ જંબૂદ્વીપમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. યાવત્ [૨૩ થી ૫૫ પુષ્કરવરદ્વીપાર્ધના પશ્ચિમાઈમાં પણ એમ કહેવું.
[૫૪] ઋતુઓ છ કહી
પ્રાતૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત, ગ્રીષ્મ. [૫૫] છ અવમરત્ર [ક્ષયદિન] કહ્યા છે - ત્રીજો, સાતમો, અગિયારમો, પંદરમો અને ઓગણીસમો, તેવીશમો પક્ષ... છ અધિકરાત્રિ [વૃદ્ધિદિન] કહ્યા છે - ચોથો, આઠમો, બારમો, સોળમો, વીસમો, ચોવીશમો પક્ષ.
• વિવેચન-૫૭૩ થી ૫૫ -
[૫૭૩] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - ફૂટ સૂત્રોમાં હિમવતાદિ વર્ષધર પર્વતોમાં દ્વિસ્થાનકમાં કહેલ ક્રમ વડે બે બે કૂટો જાણી લેવા.
[૫૪] ઉક્ત વર્ધિત ક્ષેત્રમાં કાળ હોય છે, માટે કાલવિશેષને કહેવા છ ઋતુના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - બે માસ પ્રમાણ કાળવિશેષ ઋતુ, અષાઢ અને શ્રાવણ માસ પ્રાવૃત્ છે. એ રીતે ક્રમથી બીજી ઋતુ જાણવી. લૌકિક વ્યવહારમાં શ્રાવણાદિ બે બે માસની વર્ષા, શરદ આદિ ઋતુ છે.
[૫૫] ઓમત્ત - હિના રાત્રિ અર્થાત્ દિન ક્ષય. પદ્મ - અમાસ કે પૂનમ, તેનાથી ઓળખાતો પક્ષ પણ પર્વ છે. લૌકિક ગ્રીષ્મઋતુમાં જે ત્રીજો પક્ષ - અષાઢ કૃષ્ણપક્ષ, સાતમું પર્વ - ભાદરવા કૃષ્ણ પક્ષ, એ રીતે એક માસ વડે અંતતિ માસના કૃષ્ણ પક્ષો સર્વત્ર પર્વો જાણવા. - ૪ -
અતિત્ર - અધિક દિન અર્થાત્ દિન વૃદ્ધિ. ચોથું પર્વ - અષાઢ શુક્લ પક્ષ. એ રીતે અહીં એક માસ વડે અંતરિત શુક્લપક્ષો સર્વત્ર પર્વો છે.
આ અતિરાત્રિકાદિ અર્થ જ્ઞાનથી જણાય છે. માટે અધિકૃત અધ્યયનમાં
૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
અવતરનાર જ્ઞાનના કથન માટે સૂત્રદ્વયને કહે છે
• સૂત્ર-૫૭૬ થી ૫૭૮ :
[૫૭૬] આભિનિબોધિક જ્ઞાનનો છ ભેદે અર્થાવગ્રહ કહેલ છે. તે આ - શ્રોપ્રેન્દ્રિય અર્થાવગ્રહ યાવત્ નોઇન્દ્રિય અર્થાવગ્રહ.
[૫૭] અવધિજ્ઞાન છ ભેદે કહ્યું છે, તે આ - આનુગામિક, નાનુગામિક, વર્ધમાનક, હીયમાનક, પ્રતિતી, પતિપાતી.
[૫૭] સાધુ-સાધ્વીને આ છ પ્રકારના અવચન બોલવા ન કર્યો. તે આ - અલિકવાન, હીલિતવચન, િિસતવચન, કઠોરવચન, ગૃહસ્થવાન અને ઉપશાંત કથાય પુનઃ ઉદીરવારૂપ વચન.
• વિવેચન-૫૭૬ થી ૫૭૮ઃ
[૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સામાન્યનું - શ્રોત્રેન્દ્રિયાદિ વડે પહેલા વિકલ્પરહિત અને ‘આ શબ્દ છે' એવા વિકલ્પરૂપ ઉત્તર વિશેષ અપેક્ષાએ સામાન્યનું ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ. આ વૈશ્વયિક એક સમયપ્રમાણ અને વ્યવહારિક અંતર્મુહૂર્ત
પ્રમાણ છે. અર્થ વિશેષિતત્વથી વ્યંજન અવગ્રહનો નિષેધ છે. કેમકે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે.
[૫૭] પાછળ ચાલે તે અનુગામી, તે જ આનુગામિક - દેશાંતર ગયેલ જ્ઞાનીને પણ લોચન માફક સાથે ચાલે... જે તે દેશમાં રહેલા જ્ઞાનીને જ હોય કેમકે દેશનિબંધન ક્ષયોપશમ જ હોય તે અનાનુગામિક. તે સ્થાનમાં રહેલ બદ્ધદીપકવત્, દેશાંતર ગયેલ જ્ઞાનીને નષ્ટ થાય છે.
જે જ્ઞાન ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગ માત્ર વિષયવાળું, કાલથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ, દ્રવ્યથી તેજો-ભાષાદ્રવ્ય અંતરાલવર્તી દ્રવ્ય વિષયક, ભાવથી દ્રવ્યગત સંધ્યેય પર્યાયના વિષયવાળું જઘન્યથી ઉત્પન્ન થઈને પુનઃ વૃદ્ધિ પામતું ઉત્કર્ષથી અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને, અસંખ્યાતી ઉત્સર્પિણી -
અવસર્પિણીને, સમસ્તરૂપી દ્રવ્યોને અને દરેક દ્રવ્યમાં રહેલ અસંખ્યેય પર્યાયોને વિષયી કરે તે વર્ધમાન.
કહ્યું છે કે - પ્રતિસમય અસંખ્યભાગ અધિક, કોઈ સંખ્ય ભાગ અધિક, કોઈ સંખ્યાતગુણ, કોઈ અસંખ્યાતગુણ ક્ષેત્રને વધતુ જુએ તે વર્ધમાન. એ રીતે કાળને પણ જાણવો - તથા - કોઈ ઉત્કર્ષથી અવધિ વડે લોકપર્યન્ત જોઈને સંક્લેશવશથી ઓછું જુએ તો કોઈ અસંખ્યભાગહીનાદિ જુએ તે વિષય સંકોચરૂપ - હાનિને હીયમાન અવધિજ્ઞાન જાણવું.
પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતી, ઉત્કૃષ્ટથી લોકવિષયવાળું થઈને પણ
પડે... ન પડે તે અપતિપાતી. જેનાથી અલોકનો એક પ્રદેશ પણ જોવાય તે અપતિપાતિ. આ કથનનો પાઠ પણ વૃત્તિમાં છે.
સૂત્ર સુગમ
[૫૮] આવા જ્ઞાનીને જે વચન બોલવા ન કરે તેને કહે છે - ન છે. વિશેષ એ કે - કુત્સિત વચન તે અવયન. ઝીવ - જેમકે - તું દિવસે કેમ
Page #33
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૭૬ થી ૨૮
Зе
પચલા [ઉંઘ કરે છે ? આવા પ્રશ્નોમાં તે વાત ન સ્વીકારવી આદિ... તિત - ઇષ્યથિી ગણી, વાચક, જયેષ્ઠાર્ય આદિ કહેવું. કૃતિ - જન્મ કમદિ ઉઘાડવાથી, પપ - દુષ્ટ, શૈક્ષ આદિ કહેવું છે. માર - વસ્તી વૃત્તિવાળા, ગૃહસ્થ, તેઓનું જે વચન, જેમકે - પુત્ર, મામા, ભાણેજ આદિ.
કહ્યું છે - અરેરે બ્રાહ્મણ કે ગ! ભાઈ, મામા ઇત્યાદિ વચનોથી માસલઘુ, ચતુધિ, ચતુરિ એવા પ્રાયશ્ચિત આવે... ઉપશાંત થયેલને ફરી ઉદીવા માટે બોલવું ન કહ્યું. તેને - x • ઉદીરણવાન નામે અવચન કહે છે. ખમાવીને ઉપશાંત કરેલા કલહોને જે જીવો પુનઃ ઉદીરે છે તે પાપાત્માઓ જાણવા... - પ્રવચનોમાં પ્રાયશ્ચિત્ત આવે તે કહે છે–
• સૂત્ર-પ૩૯ થી ૫૮૩
પિse] કલ્પ ચાર) ના છ પ્રસ્તારો કહ્યા છે : (૧) પ્રાણાતિપાતની . વાણીને બોલતો, () મૃષાવાદની વાણીને બોલતો, (3) અદત્તાદાનની વાણીને બોલતો, (૪) અવિરતિની વાણીને બોલતો, (૫) અપુરપવાદને બોલતો, (૬) દાસવાદને બોલતો, આ છ આચારના પ્રસ્તાર પ્રસ્તારીને સમ્યફ પરિપૂર્ણ ન કરતો, તે સ્થાનને પ્રાપ્ત થાય. [પ્રાયશ્ચિત્તનો ભાગી થાય.)
[પco] આચારના છ પલિયંભૂ [ઘાતકો કા છે - (૧) કૌકુચિત, સંયમનો વિઘાતક છે. (૨) મૌર્ય, સત્ય વચનનો વિઘાતક છે. (૩) ચક્ષુલોલ, ઇયપથિકાનો વિઘાતક છે. (૪) તિંતિણિક, એષણા-ગોચરનો વિઘાતક છે, (૫) ઇચ્છા લોભિક, મુક્તિ માર્ગનો વિઘાતક છે, (૬) મિથ્યાનિદાનકરણ, મોક્ષ માર્ગનો વિઘાતક છે, ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશંસી છે.
[૫૮૧] કાસ્થિતિ છ પ્રકારે કહી - સામાયિક કલ્યસ્થિતિ, છેદોપસ્થાપનીય, નિર્વિશમાનક, નિર્વિટ, જિન અને સ્થવિર કલ્પસ્થિતિ.
[૫૮] શ્રમણ ભગવંત મહાવીર નિર્જળ છૐ ભકત વડે મુંડ વાવવું પદ્ધજિત થયા... નિર્જળ ભક્ત વડે અનંત અનુત્તર ચાવતુ ઉતપન્ન થયું. નિર્જળ છ% વડે સિદ્ધ યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા.
[૫૮] સનકુમાર અને મહેન્દ્ર દેવલોકના વિમાનો ઉંચાઈથી ૬oo યોજના કહ્યા છે. સનકુમાર મહેન્દ્ર કલાના દેવોના ભવધારણીય શરીર ઉંચાઈ વડે ઉત્કૃષ્ટથી છ હાથના કહેલા છે.
- વિવેચન-૫૯ થી પ૮૩ :
[૫૯] વારા - સાધુ આચાર, તેની વિશુદ્ધિ માટે, પ્રસ્તાર - પ્રાયશ્ચિત્ત રચના વિશેષ. પ્રાણાતિપાતનો થાત્ - વાત કે વાચાને બોલતા સાધુમાં પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે. બીજા વડે વિનાશીત દેડકા પર મૂકેલ પગવાળા સાધુને જોઈને ક્ષુલ્લક કહે - હે સાધુ ! તમે દેડકો માર્યો. સાધુ કહે, નહીં. ક્ષુલ્લકે કહ્યું, તમારે બીજું વ્રત પણ નથી. આચાર્યે પૂછયું - તમે દેડકો માર્યો છે ? સાધુ કહે - ના. અહીં સુલકને પ્રાયશ્ચિત્તાંતર છે. ક્ષુલ્લક કહે - તે સાધુ ફરી જૂઠું બોલે છે. સાધુ કહે - ગૃહસ્થોને
૪૦.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પૂછો. વૃષભ સાધુ પૂછે છે. આ પ્રાયશ્ચિતાંતર છે. જે આળ ચડાવે છે તેને મૃષાવાદ દોષ જ છે, જે મારેલને ગોપવે તેને બંને દોષ લાગે. કહ્યું છે - દુપ્રત્યુપેક્ષિતાદિમાં
ખલિત ક્ષુલ્લકને પ્રેરણા કરાતા. તે વિચારે છે કે હું પણ તેમના છિદ્ર જોઈને તેમને પ્રેરણા કરીશ. કોઈ વખતે બીજા દ્વારા કરાયેલ દેડકા પર જયેષ્ઠ મુનિનો પણ આવેલ જોઈ ક્ષુલ્લકે કહ્યું - તમે માર્યો, તો તેને બીજું વ્રત નથી.
મૃષાવાદ સંબંધી વાદ - વિકલા કે વાતને બોલતા સાધુને પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર થાય છે. જેમ - કોઈ સંખડીમાં અકાળવણી નિષિદ્ધ બે સાધુ બીજે ગયા. મુહૂર્ત પછી રત્નાધિકે કહ્યું - અમે સંખડીમાં જઈએ છીએ, ભોજનનો સમય છે. લઘુમુનિએ નિષિદ્ધ કરાયેલ સ્થાને જવા અનિચ્છા બતાવી. લઘુ મુનિ આચાર્ય પાસે કહે છે -
આ મુનિ નિષિદ્ધ સ્થાને જઈ - X - એષણાનો નાશ કરે છે. આચાર્ય પૂછતા - X • રત્નાધિકે ના કહી ઇત્યાદિ - x -
કહ્યું છે - મૃષાવાદમાં સંખડીનું અને અદત્તાદાનમાં મોદક ગ્રહણનું દૃષ્ટાંત છે. બંનેની આરોપણામાં પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે. આદિ - ૪ -
એ રીતે અદત્તાદાનના વાદને બોલે છે. - x - એક ઘરમાં ભિક્ષા મળી, તે બાલમુનિએ લીધી. એટલામાં લઘુમુનિ ભાજન શુદ્ધ કરે છે, તેટલામાં રહેનાધિક મુનિએ સંખડીમાં મોદક મેળવ્યા, તેને લઘુમુનિ જોઈને આચાર્યને કહ્યું - આમણે અદત્ત મોદક લીધો છે. પ્રસ્તાર પૂર્વવત.
આ રીતે અવિરતિ - અબ્રાહ્મ, તેનો વાદ કે વાર્તા અથવા જેણીને વિરતિ વિધમાન નથી તે અવિરતિકા - ઝી, તેણીની આસેવાના વાર્તા કે વાદને કહે છે, તે આ • લઘુ મુનિ - X• તેમના પર રોષથી ખોટું આળ ચડાવે કે - હે ભદેતા યેષ્ઠાર્યે આજે આયના ઘેર હમણા મૈથુન સેવ્યુ, તેથી સંસર્ગવશાત્ મેં પણ પૃપ્ટકલ આચર્યું. પ્રસ્તાર પૂર્વવતુ.
આ નપુંસક છે. એવા વાદ, વાત કે વાયા બોલે. અહીં પ્રતીત છે. ભાવના એ કે - આયાર્યને કહે કે - આ સાધુ નપુંસક છે. આચાર્ય પૂછે કે તું કેમ જાણે છે ? તે મુનિના સ્વજને મને કહ્યું - શું તમોને નપુંસકને દીક્ષા દેવી કaો છે ? મને પણ તેમના લક્ષણથી શંકા પડી. પ્રસ્તાર પૂર્વવતુ.
કહ્યું છે - કોઈ છિદ્રગવેષીએ આચાર્યને કહ્યું, આ નાધિક બીજા વેદવાળા છે ઇત્યાદિ પૂર્વવતુ - X - તેમનું ઉભવું, ચાલવું, દેખાવ, ભાષા આદિથી તે નપુંસક સંદેશ લાગે છે. આ વયન ઘણા પ્રસ્તાવને આરોપે છે.
હવે દાસવાદને કહે છે. ભાવના આ છે - કોઈ કહે છે, આ દાસ છે. આચાર્યે પૂછયું - કેવી રીતે ? તેના દેહાકારચી. પ્રસ્તાર પૂર્વવત્.
કહ્યું છે - કોઈ સાધુ કહે - આ દાસ છે. - x• તેના દેહાકારથી જણાય છે. શીઘ્રકોપ, ઉહ્માંડ, નીચ આસને બેસવું, દારુણ સ્વભાવ, શરીરથી વિરૂપ, કુજ, ચૂનાંગ આદિ છૂટકારો બતાવે છે કે આ દાસ છે.
આચાર્ય કહે છે - કોઈ સુરૂપ, વિષ, કુબૂ, મડભ, બાહ્યવાદવાળા પણ હોય,
Page #34
--------------------------------------------------------------------------
________________
૬-૫૭૯ થી ૧૮૩
૪૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
તે પરાભવ યોગ્ય નથી. માટે તેનું અનાર્યવચન ને કહેવું.
એ રીતે અનંતર કહેલ છ કલા સંબંધી પ્રસ્તાવને માગુર આદિ પારસંયિક પર્યન્ત સ્વીકારથી આત્માને પ્રસ્તુત પ્રસ્તાર કરનાર • ખોટું આળ આપનાર સાધુ - x • કહેવા યોગ્ય અર્થના અસત્યપણાથી કથનના સમર્થનને કરવા શકિતમાનું ન થઈ ઉલટી વાણીને કરતો તેના જ - પ્રાણાતિપાતાદિના કરનારના જ સ્થાનને પામે છે • x • પ્રાણાતિપાતાદિ કરનારની જેમ દંડ કરવા યોગ્ય થાય અથવા પ્રસ્તાવોને વિસ્તારીને અભ્યાખ્યાન આપનાર આચાર્ય દ્વારા અન્ય અન્ય વિશ્વાસભૂત વચનો વડે કહેલ અર્થને અસત્યને કરતો તે સ્થાનને પ્રાપ્ત કરસ્વા યોગ્ય થાય. પ્રાયશ્ચિત પદે વિવાદ કરતો રહે, પણ પદાંતરને આરંભતો નથી. - x -
[૫૮] કક્ષાધિકાર - છ કલા - સાધુ આચારને પરિમંથન • નાશ કરે છે તે પરિમંથુઓ. ચાથી ઘાતકો. અહીં બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. કહ્યું છે - દ્રવ્યથી પરિમંથ - મંથન છે, જેના વડે દહિં આદિનું મથન કરાય છે. દહિં તુલ્ય સાધુ આચારનું કૌમુચ્ચાદિથી મથન કરે છે. - ૬ ધાતુનો અર્થ કુસિત - અપચુપેક્ષિતત્વાદિથી ખરાબ છે આચાર જેનો તે કુકુચિત અથવા કુકયા - ખરાબ આયારા પ્રયોજન છે જેનું તે કૌકુચિક. તે ત્રણ પ્રકારે - સ્થાન, શરીર, ભાષાની. - x - જે યંત્ર કે નાચનારીવત ભમે છે તે સ્થાનથી કૌકુચિક, હસ્તાદિથી પાષાણાદિને ફેંકે છે તે શરીરથી કીકુચિક છે. કહ્યું છે - હાથ, ગોફણ, ધનુષ્પ અને પગ આદિથી પત્થર આદિને પ્રબળતાથી ફેંકે છે તે શરીર કૌકયિક, ભમર, દાઢ, સ્તન, પુતોને કંપાવે તે નર્તકીપણું, મુખવાદિનાદિ કરે તથા હસવું આવે તેમ બોલે તે ભાષા કકુચિક કહેવાય. - x • x • x -.
આ ત્રણે પ્રકારનો કકુચિક પૃથ્વી આદિના સંરક્ષાણથી લઈને કાયગુપ્તિ પર્યન્ત સંયમનો યથાસંભવ પરિમંથુ હોય છે.
મૌખર્ય - અતિશયનની જેમ અતિ ભાષણ છે જેને તે મુખર, તે જ મૌખરિક - અથવા મુખ વડે શત્રુને લાવે છે તે મૌખકિ - બહુ બોલકો. કહ્યું છે કે મૌખરિક એ ગુણનિષ્પન્ન નામ છે. - x - તે મૃષાવાદ વિરતિનો પરિમંથુ છે, કેમકે મૌખર્ય હોવાથી મૃષાવાદનો સંભવ છે.
ચક્ષુ વડે ચંચળ અથવા ચંચળ છે ચક્ષુ જેના તે ચક્ષુલોલ અર્થાત્ જે સ્તપાદિને જોતો જોતો જાય છે. આ ધર્મકથાદિના ઉપલક્ષણરૂપ છે. કહ્યું છે કે - તૃપાદિને જોતો જોતો જાય કે ધર્મ કહે કે પરાવર્તના, અનપેક્ષા કરતો જાય છે અથવા ઉપયોગરહિત પંથને નિરિક્ષતો નથી તે ચલોલ કહેવાય છે. ઈય એટલે ગમન અને તેનો પંથ તે ઇયપિય, તેની સમિતિ તે ઇયસિમિતિ, તે લક્ષણવાળી ઇર્ષાપિયિકીનો પરિમંથ છે.
કહ્યું છે કે - ઉપયોગરહિતપણે માર્ગમાં જનારને સંયમમાં છકાય વિરાધના અને આત્મવિરાધના થાય, કાંટા વાગે, પાકા ભાંગે, ઉહાદિ થાય.
તિંતિણિક, લાભ ન થતા ખેદથી કંઈક બોલનાર, ખેદ પ્રધાનતાથી ઉદ્ગમાદિ
દોષરહિત ભાપાનાદિના ગવેષણા, ગ્રહમૈષણા પ્રધાન જે ગોચગાયની જેમ મધ્યસ્થપણે ભિક્ષાર્થે ફરવું તે એષણાગોચર, તેનો પરિમંથુ અથતુ ખેદ સહિત અનેષણીય આહારને પણ ગ્રહણ કરે છે.
ઇચ્છાલોભિક - અભિલાષારૂપ લોભ, જેમ શુક્લશુક્લ તે અતિશુક્લ તેમ ઇચ્છાલોભ એટલે મહાલોભ - અધિક ઉપધિવાળો. કહ્યું છે - વધુ ઉપધિવાળો તે ઇછાલોભિક. તે મુકિતમાર્ગ એટલે નિપરિગ્રહપણું કે અલોભવ. તે જ માર્ગની જેમ નિવૃત્તિપુરના માર્ગનો પરિમંચું છે.
fમન - લોભ, તેના વડે જે નિદાન કરવું અર્થાત ચક્રવર્તી, ઇન્દ્રાદિની ઋદ્ધિની યાચના કરવી, તે સમ્યગ્દર્શનાદિરૂ૫ મોક્ષમાર્ગનો પરિમંયુ છે. કેમકે આર્તધ્યાનરૂપ છે. મિથ્યા ના ગ્રહણથી અલોભવાળાને ભવનિર્વેદ, માગનુસારિતાદિ પ્રાર્થના મોક્ષમાર્ગના પરિમંથુ નથી. [શંકા તીર્થકરવાદિ પ્રાર્થના રાજ્યાદિ પ્રાર્થનાવતું દોષિત નથી તેથી તેનું નિદાન પરિમંચુ નથી? [સમાધાન એમ નથી. કહ્યું છે. રાજ્યાદિ તો ઠીક પણ તીર્થકરવ, ચરમ શરીરીપણું આદિમાં પણ જિનેશ્વરે પ્રાર્થના ન જ કરવી, તેને પ્રશંસેલ છે.
કહ્યું છે કે - ત૫ પ્રભાવે આલોક-પરલોક નિમિત્ત તો નિષેધેલ જ છે, પણ તીર્થકરવ અને ચરમદેહત્વનું અનિદાન પણ પ્રશસ્ત કહ્યું છે.
એ જ રીતે સામાયિકથી શુદ્ધિ થાય. કહ્યું છે - પ્રતિસિદ્ધમાં દ્વેષ અને વિહિતનો સંગ કરતા પણ સામાયિક અશુદ્ધ થાય છે અને બંનેમાં સમભાવથી સામાયિક શુદ્ધ થાય છે.... આહાર, ઉપધિ, દેહમાં ઇચ્છા, લોભ પ્રવર્તે છે અને નિયાણું કરનાર તો પારલૌકિકનો સંગ કરે છે.
[૫૮૧] કાસ્થિતિ. ક૫ આદિમાં કહેલ સાધુ આચાર - સામાયિક, છેદોપસ્થાપનીયાદિની સ્થિતિ - મર્યાદા. તે કલાસ્થિતિ. સામાયિકની કલપસ્થિતિ આ પ્રમાણે - (૧) શય્યાતરપિંડ, (૨) ચતુયમિ, (3) પુરુષયેષ્ઠ, (૪) કૃતિકર્મકરણ આ સામાયિક કલ્પસ્થિતના અવસ્થિત કય છે અને અચલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકભ, પર્યુષણા આ છ અનવસ્થિત કલા છે...
હવે છેદોપસ્થાપનીય કલાની સ્થિતિ કહે છે
આવેલક, ઉદ્દેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ, વય, જેઠ, પ્રતિકમણ, માસકભ, પર્યુષણા. તે ત્રીજા સ્થાનની જેમ જાણવા.
પરિહાર વિશુદ્ધિ કલાને વહન કરનારા તે નિર્વિશમાનકો અને જેઓએ પૂર્વે વહન કરેલ છે તે નિર્વિપ્રકાયિકો કહેવાય. તેઓની સ્થિતિ તે પ્રમાણે જ કહેવાય છે. પહેલા છ માસ પારિહારિકો, પછી છ માસ અનુપારિહારિકો, પછી છ માસકપસ્થિત તે તપ વહન કરે, ૧૮ માસ થાય.
જિનક સ્થિતિ આ પ્રમાણે - ગ9માં નિષ્ણાત, વીર અને પરમાર્થનો જાણ હોય, તથા ગ્રહણ કરવા યોગ્ય અભિગ્રહ કરનાર હોય ત્યારે જિનકલિક ચારિત્રને સ્વીકારે. કોઈના અગ્રહમાં અને યોગ્યના અભિગ્રહમાં અમુક વડે જે ગ્રહણ કરવું
Page #35
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૯ થી ૫૮૩
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
- આવા પ્રકારના સ્વરૂપમાં પરમાર્થને ગ્રહણ કરેલા જાણવા... • સ્થવિરકલાની સ્થિતિ આ પ્રમાણે
સંયમકરણ ઉધોતક. જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ કરાવનાર એવા દીધયુિષે વૃદ્ધવાસ કરે, તો પણ વસતિના દોષથી વિમુક્ત રહે.
પ૮૨,૫૮૩] આ કપસ્થિતિ પ્રભુ મહાવીરે બતાવી છે. આ સંબંધથી મહાવીરની વકતવ્યતા કહે છે. તેઓએ જ આ બીજા કલાની પણ સ્થિતિ બતાવી છે માટે કલા વિષયક સૂત્ર કહ્યું - આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - ક્મત્ત - બે ઉપવાસ, અપના - પાણીનો પરિહાર, ચાવત્ શબ્દથી - નિર્વાઘાત, નિરાવરણ, કૃમ્ન, પ્રતિપૂર્ણ, કેવલવરજ્ઞાનદર્શન જાણવું. સાવત્રી બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત એમ જાણવું.
ઉક્તરૂપ દેવ શરીરમાં આહાર પરિણામ હોવાથી તેનું સૂત્ર• સૂત્ર-૫૮૪ થી ૫૮૬ :
પિw] ભોજન પરિણામ છ ભેદે છે . મનોજ્ઞ, રસિક, પીeણનીય, છંહણીય, મદનીય, દણિીય... વિશ્વ પરિણામ છ ભેદે છે - સ્ટ, ભુકત નિપતિત, માંસાનુસારી, શોણિતાનુસારી, અસ્થિમજજાનુસારી.
[૫૮] પન છ ભેદે કહા • સંશયપ, વ્યગ્રહણ, અનુયોગી, અનુલોમ, તાજ્ઞાન, અતથાજ્ઞાન.
[૫૮] ચમચંયા રાજધાની ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... દરેક ઈન્દ્રસ્થાન ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... અધઃસપ્તમી પૃdી ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... સિદ્ધિગતિ ઉત્કૃષ્ટથી છ માસ ઉપપાત વિરહિત છે.
• વિવેચન-૫૮૪ થી ૮૫૬ -
[૫૮૪] ભોજન-આહાર-વિશેષનો પરિણામ-પર્યાય, સ્વભાવ કે ધર્મ. મનોજ્ઞઈચ્છવા યોગ્ય ભોજન, તે એક પરિણામ, પરિણામવાળા સાથે અભેદ ઉપચારથી... રસિક-માધયદિયક્ત... પીણનીય - રસાદિ ધાતુને શમન કરનાર... છંહણીયધાતુની વૃદ્ધિ કરનાર, દીપનીય-અગ્નિબલજનક, પાઠાંતરસ્ત્રી મદનો ઉદયકારી... દર્પણીય-બળવર્ધક કે ઉત્સાહવર્ધક.
અથવા ભોજનનો વિપાક, તે શુભપણાથી મનોજ્ઞ અથવા મનોજ્ઞ ભોજનની સંબંધથી. આ રીતે બીજા પણ જાણવા. પરિણામ અધિકારી વિષસૂત્ર
દંષ્ટ્ર - કસાયેલ પ્રાણીને પીડા કરનાર વિષ, જંગમ વિશેષ... ભુક્ત- જે ખાધા પછી પીડે છે તે સ્થાવરવિષ... નિપતિત - ઉપર પડેલું પડે છે તે. ત્વચા વિષ કે દષ્ટિવિપ. આ ત્રણ સ્વરૂપે વિષ છે તથા કોઈ માંસ સુધી વ્યાપક, કોઈ લોહી સુધી વ્યાપક અને કોઈ અસ્થિ-મજ્જાનુસારી વિષે જાણવું.
[૫૮૫] આવા પ્રકારના અર્થોનો નિર્ણય, અતિશય વગરના જીવને આપ્ત પુરુષને પૂછવાથી થાય. માટે પ્રશ્ન વિભાગ કહે છે. પૂછવું તે પ્ર. કોઈ અર્થમાં સંશય પડતા પૂછાય તે સંશય પ્રશ્ન. જેમકે - તપથી કર્મનાશ, સંયમ વડે અનાશ્રવ
થાય તો સાધુ દેવ કેમ થાય ? સરાગ સંયમથી દેવ થાય.
મિથ્યાભિનિવેશથી - વિપતિપતિથી પરપક્ષ દુષણાર્થે પ્રશ્ન કરાય તે વ્યગ્રહ પ્રશ્ન. જેમકે - સામાન્યથી વિશેષ ભિન્ન કે અભિન્ન ? જો તે ભિન્ન છે તો તે છે જ નહીં અને અભિન્ન છે તો સામાન્ય જ છે.
અનુયોગી - વ્યાખ્યાન કે પ્રરૂપણા છે જેમાં તે માટે જે પ્રશ્ન કરાય તે અનુયોગી. જેમ “ચાર સમયથી લોક” આદિ માટે “કેટલા સમયથી ?” ઇત્યાદિ ગ્રંયકાર પ્રશ્ન કરે છે... અનુલોમ - અનુકૂળ કરવા માટે બીજાને જે પ્રશ્ન કરાય છે છે. જેમકે - તમે કુશળ છો? ઇત્યાદિ પૂછવું, તે.
તથાજ્ઞાન - પૂછવા યોગ્ય અર્થમાં પૂછવા યોગ્યને જેવું જ્ઞાન છે, તેવું જ્ઞાન પૂછનારનું જે પ્રામાં છે તે જાણવા છતાં પૂછવું. જેમ ગૌતમાદિનો પ્રશ્ન. હે ભદંત ! કેટલા કાળથી ચમચંયા રાજધાની ઉપપાત વિરહિત છે.
અતયાજ્ઞાન-ઉક્તથી વિપરીત. અજ્ઞાન હોવાથી પ્રશ્ન કરવો.-x -
[૫૮] અનંતર સુગમાં અતથાજ્ઞાન પ્રશ્ન બતાવ્યો. તેનો ઉત્તર બતાવવા આ સૂગ છે - દક્ષિણ દિશાના અસુર નિકાયના નાયકની ચંયા નામક નગરી તે ચમરચંયા. જે જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે તિછ અસંખ્યાતા દ્વીપસમુદ્રોને ઉલ્લંઘીને અણવરદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં ૪૨,ooo યોજન અવગાહીને અસુરાજ ચમના તિગિચ્છિકૂટ નામક ૧૭ર૧ યોજન ઉંચો ઉત્પાત પર્વતની દક્ષિણે સાધિક ૬૦૦ કરોડ યોજન અરુણોદ સમુદ્રમાં તિછ નીચે રનપભા પૃથ્વીમાં ૪૦,૦૦૦ યોજન અવગાહીને લક્ષ યોજનની છે. તે ઉત્કૃષ્ટથી છ માસપર્યન્ત ઉપપાતરહિત હોય, અર્થાત્ ત્યાં ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત દેવ વિરહ હોય. વિરહ અધિકારથી જ ત્રણ સૂત્ર છે
એક એક ઇન્દ્રનું સ્થાન, ભવન-નગર-વિમાનરૂપ. તે ઉકર્ષથી યાવતુ છ માસ ઇન્દ્ર અપેક્ષાએ ઉપપાતરહિત હોય... મધ: - સપ્તમી, અહીં સાતમી કોઈક રીતે રત્નપ્રભા પણ થાય, તેથી અધ: શબ્દ મૂક્યો છે. અર્થાત્ તમ:તમાં પૃથ્વી, ઉત્કૃષ્ટી છ માસ ઉપપાતરહિત હોય.
પહેલી નકમાં ૨૪-મુહૂર્ત, પછી ક્રમથી - સાત અહોરાક, પંદર અહોરાબ, એક માસ, બે માસ, ચાર માસ, છ માસ વિરહકાલ છે.
સિદ્ધિગતિમાં ઉપપાત ગમન માગ કહેવાય છે, જમ નહીં કેમકે તેના હેતુઓનો સિદ્ધને અભાવ હોય છે, કહ્યું છે - જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ સિદ્ધિગતિમાં ઉપપાતનો વિરહ હોય છે. • x -
ઉપપાત વિરહ કહ્યો. ઉપપાત આયુબંધથી થાય માટે આયુબંધ કહે છે, • સૂઝ-૫૮૭,૫૮૮ :
[૫૮] આયુ વધ છ ભેદ કહ્યો છે . જાતિનામનિધત્ત, ગતિનામ નિધd, સ્થિતિનામનિધd, અવગાહનતાનામનિધd, પ્રદેશનામનિધd, અનુભાવનામનિધd - આયુ.. નૈરમિકને છ ભેદે આયુબંધ કહ્યો છે - જાતિ યાવતુ અનુભાવ
Page #36
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૮૭,૫૮૮ નામનિધત્તાયુ. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
નૈરયિકો નિયમ છ માસ શેષાયુ રહેવા પરભવનું આયુ બાંધે. એ રીતે અસુર યાવત્ સ્વનિતકુમાર જાણવા. અસંખ્યાત વષસુિવાના સંજ્ઞી પંચેન્દ્રિય તિોિ નિયમથી છ માસ શેષાયુ રહેતા પરભવનું આયુ બાંધે. અસંખ્યાત વષસુિ સંજ્ઞી મનુષ્યો પણ તેમજ જાણવા. વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોનો આયુષ્યબંધ નાસ્કોની જેમ જાણવો.
[૫૮] ભાવ છ ભેદે - કહ્યો છે, તે આ છ • ઔદયિક, ઔપથમિક ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક, સંનિપતિક.
• વિવેચન-૫૮૩,૫૮૮ :
[૫૮] સુગમ છે. વિશેષ એ કે - આયુષ્યનો બંધ તે આયુબંધ. જાતિ - એકેન્દ્રિયાદિ પાંચ ભેદે. તે જ નામકર્મની ઉત્તપ્રકૃત્તિ વિશેષ અથવા જીવ પરિણામ. તેની સાથે નિધત જે આયુ તે જાતિનામ નિધતાયુ. નિષેક એટલે કર્મપુદ્ગલોની પ્રતિસમય અનુભવત સ્થના. કહ્યું છે કે- પોતાની અબાધાને મૂકીને પ્રથમ સ્થિતિમાં બહતર દ્રવ્ય અને શેષ સ્થિતિમાં વિશેષથી હીન, હીનતર યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યક્ત કર્મ-પુદ્ગલોની પ્રતિસમય અનુભવન ચના થાય છે. - X - X •
જીત • નરકાદિ ચાર ભેદે. શેષ તેમજ જાણવું તે ગતિનામ નિધતાયુ. સ્થિતિ - કોઈ વિવક્ષિત ભાવ કે આયુકર્મ વડે જે સ્થિર રહેવું તે સ્થિતિ. તે જ નામ છે સ્થિતિનામ, તે વડે વિશિષ્ટ નિધત તે સ્થિતિનામનિધતાયુ.
અથવા આ સગમાં જાતિનામ, ગતિનામ, અવગાસ્નાનામ ગ્રહણથી જાતિ, ગતિ અને અવગાહની પ્રકૃત્તિ માત્ર કહ્યું અને સ્થિતિ, પ્રદેશ, અનુભાગ નામના ગ્રહણથી તેઓની જ સ્થિતિ આદિ કહ્યા. તે સ્થિતિ આદિ, જાતિ વગેરેના નામના સંબંધીપણાથી નામકર્મરૂપ જ છે. એ રીતે નામ શબ્દ બધે કર્મના અર્થમાં ઘટે છે. માટે સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ. તેની સાથે નિધત આયુ તે સ્થિતિનામનિuતાયુ.
જેમાં જીવ અવગાહે છે, તે અવગાહના - દારિકાદિ શરીર. તેનું નામ છે ઔદારિકાદિ શરીરનામકર્મ તે અવગાહના નામ - X • નિધત્તાયુ.
આયુકર્મ દ્રવ્યરૂપ પ્રદેશોની નામ - તવાવિધ પરિણતિ તે પ્રદેશનામ અથવા પ્રદેશરૂપ નામકર્મ વિશેષ તે પ્રદેશનામ - ૪ - નિધતાયુ.
અનુભાગ- આયુદ્રવ્યોનો જ વિપાક, તસ્વરૂપ જ નામ-પરિણામ, તે અનુભાગ નામ-પરિણામ તે અનુભાગ અથવા અનુભાગરૂપ નામકર્મ તે અનુભાગનામ. તેની સાથે નિધતાયુ તે અનુભાગનામ નિધતાયુ.
શા માટે જાત્યાદિ નામકર્મથી આયુ વિશેષાય છે ? કહે છે, આયુનું પ્રાધાન્ય બતાવવા માટે. જે કારણથી નારકાદિ આયુનો ઉદય થતાં જાતિ આદિ નામકર્મનો ઉદય થાય છે. નારકાદિ ભવોપગ્રાહક આયુ જ છે. [ભગવતીજીના સાક્ષી પાઠનું તાત્પર્ય એ કે - નાકાયુના અનુભવરૂપ પ્રથમ સમયમાં જ નાક કહેવાય, તેના સહયારી પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્મનો પણ ઉદય થાય છે. અહીં આયુબંધનું
૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પવિઘવ કહ્યું કે તે આયુબંધના અભિHપણાથી અને બંધાયેલને જ આયુ વ્યપદેશ છે.
| નિયમ એટલે અવશ્ય થનાર. જેઓને છ માસ બાકી છે તે આયુ તે છ માસ અવશેષાયુક. પરભવ વિધમાન છે જેમાં તે પરભવિક. તેવું જે આયુ તે પરમવિકાયુ. બાંધે છે. અસંખ્યય વર્ષોનું આયુ જેને છે તે અસંખ્યયવષયક, એવા તે સંજ્ઞી - મનવાળા પંચેન્દ્રિયતિર્યંચો. •x - અહીં સંજ્ઞી શGદનું ગ્રહણ અસંખ્યય વયુિકવાળા સંજ્ઞીઓ જ હોય છે, એમ નિયમ બતાવવાનું છે. અસંખ્યય વર્ષાયુ સંજ્ઞીના વ્યવચ્છેદને માટે નથી, કેમકે તેઓને અસંભવ છે. બે ગાથા છે
તૈરયિક, દેવો, અસંખ્યાત વષય તિર્યચ, મનુષ્યો પોતાનું છ માસ આયુ બાકી રહે ત્યારે અને કેન્દ્રિય, વિકલેન્દ્રિયો, નિરુપક્રમાયુ તિર્યંચમનુષ્યો આયુષ્યના બીજો ભાગ રહેતા અને શેષ સોપકમાયુવાળા પોતાના આયુનો ત્રીજો, નવમો કે ૨૩મો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે છે.
અન્ય આચાર્યો એમ કહે છે - તિર્યચ, મનુષ્યો પોતાના આયુનો ત્રીજો અભણ રહેતા પરભવાય બંધ યોગ્ય થાય. દેવ, નાકો છ માસ આયુ રહેતા, તેમાં તિર્યચ, મનુષ્યોએ તૃતીય પ્રિભાગમાં આયુના ત્રણ વિભાગ કરવા. તેમાં ત્રીજે ભાગે આયુ ન બાંધે તો બાકીના તૃતીય વિભાગના નિભાગમાં આયુ બાંધે. એ રીતે સંક્ષિપ્તાયુ સાવત્ સર્વજઘન્ય બંધકાળ અને ઉત્તકાળ શેષ રહે ત્યાં સુધીમાં તિર્યંચ અને મનુષ્યો આયુને બાંધે છે. તે અસંક્ષેપકાળ કહેવાય છે. દેવ, નાક પણ જો છે માસ શેષાયુ રહેતા આયુ ન બાંધે તો પછી છ માસ શેષાયુને ત્યાં સુધી સંક્ષેપે જ્યાં સુધી જઘન્ય આયુ બંઘકાળ અને ઉત્તરકાળ શેપ રહે. આ સંક્ષિપ્ત કાળમાં દેવનારકી પરભવાયુ બાંધે અને શેષ રહેલ કાળ તે અસંક્ષેપકાળ છે.
આયુકર્મબંધ કહ્યો. આયુ ઔદયિક ભાવનો હેતુ હોવાથી ભાવકથન
[૫૮૮] થવું તે ભાવ અતિ પર્યાય. તેમાં ઔદયિક બે ભેદે - ઉદય અને ઉદયનિષ્પન્ન. ઉદય તે આઠ કર્મપ્રકૃતિઓના ઉદયરૂપ - શાંત અવસ્થાના પરિત્યાગ વડે ઉદીરણાવલિકાને ઉલ્લંઘી ઉદયાવલિકામાં સ્વકીય સ્વકીય રૂ૫ વડે વિપાક છે. અહીં વ્યસ્પત્તિ આ પ્રમાણે - ઉદય જ ઔદયિક. ઉદય નિષ્પન્ન તે કર્મોદયથી ઉત્પન્ન જીવના માનુષ્યવાદિ પર્યાયરૂપ છે. ઉદય વડે કે ઉદયમાં થયેલ તે ઔદયિક એ વ્યુત્પત્તિ છે.
ઔપશમિક પણ બે ભેદે - ઉપશમ અને ઉપશમ નિપજ્ઞ. ઉપશમ તે દર્શન મોહનીય કર્મના અનંતાનુબંધી આદિ ભેદનો ઉપશમ કે ઉપશમ-શ્રેણીએ ચડેલ જીવને અનંતાનુબંધી આદિના ઉપશમથી ઉદયનો અભાવ, ઉપશમ એ જ પથમિક, ઉપશમ નિપજ્ઞ તો ઉપશાંત ક્રોધ ઇત્યાદિ ઉદયના અભાવ ફળરૂપ આત્માનો પરિણામ છે. ઉપશમથી થાય - પથમિક.
ાયિક બે પ્રકારે ક્ષય અને ક્ષયનિષ્પન્ન. ક્ષય તે જ્ઞાનાવરણાદિ ભેદરૂપ અષ્ટકમપ્રકૃતિઓનો નાશ, કર્મોનો અભાવ એ જ ક્ષય. ક્ષય એ જ ક્ષાયિક. ક્ષય નિષજ્ઞ તો તેના ફલરૂપ કેવલજ્ઞાન-દર્શનચારિત્ર આદિ આત્મ પરિણામ છે. તેમાં
Page #37
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૮૩,૫૮૮
ક્ષય વડે થયેલ તે ક્ષાયિક.
ક્ષાયોપથમિક બે ભેદે છે - ક્ષાયોપશમ, ક્ષયોપશમ નિપજ્ઞ. કેવલજ્ઞાન પ્રતિબંધક જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાયરૂપ ચાર ઘાતિકર્મોનો ક્ષયોપશમ છે. અહીં ક્ષયોપશમ એટલે ઉદીનો ક્ષય અને અનુદીર્ણ વિપાકને આશ્રીને ઉપશમ. - x • ઔપશમિકમાં ઉપશાંત પ્રદેશ અનુભાવ વડે પણ વેદવાનો નથી, ક્ષયોપશમ એ જ ક્ષાયોપથમિક અને ક્ષયોપશમ નિષજ્ઞ તે આત્માના આભિનિબોધિક જ્ઞાનાદિ લબ્ધિપરિણામ જ છે. ક્ષયોપશમથી ઉત્પન્ન તે ક્ષાયોપથમિક.
પરિણમવું તે પરિણામ - પૂર્વાવસ્થાને ન ત્યાગીને તે ભાવમાં જવું, કહ્યું છે કે - પરિણામ જ અતિર ગમન છે. સર્વથા વ્યવસ્થાનરૂપ નથી, તેમ સર્વથા નાશરૂપ નથી. તેમ પરિણામવિદને આ ઇષ્ટ છે. તે જ પારિણામિક કહેવાય છે. તે આદિ, અનાદિ બે ભેદે છે. તેમાં આદિ જૂના ઘી વગેરે, તેના ભાવના સાદિવથી અને અનાદિ પારિણામિક ભાવ તો ધમસ્તિકાયાદિને છે, કેમકે તેના ભાવનું અનાદિપણું છે.
સતિપાત તે મેલક, તેના વડે થયેલ તે સાલિપાતિક. આ ભાવ ઔદયિકાદિ પાંચ ભાવોના દ્વયાદિ સંયોગથી સંભવ-અસંભવ અપેક્ષાએ ૨૬-ભંગરૂપ છે. તેમાં બ્રિકસંયોગે દશ, ત્રિકસંયોગે દશ -x - આદિ છે. અહીં અવિરુદ્ધ પંદર સાન્નિપાતિક ભેદો ઈચ્છાય છે. તે આ પ્રમાણે
(ગાથા વ્યાખ્યા-] ઔદચિક, ક્ષાયોપથમિક, પરિણામિક નિષ્પન્ન સાન્નિપાતિક એકેક ભેદ ચારે ગતિમાં પણ છે. તે આ - ઔદયિક નારકપણું, ક્ષાયોપથમિક ઇન્દ્રિયાદિ અને પરિણામિક જીવપણું. એ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવમાં પણ જોડવું. એ રીતે ચાર ભેદો તથા ક્ષાયિકના યોગ વડે ચાર ભેદ તે જ ગતિમાં થાય છે. અભિશાપ આ પ્રમાણે
દયિકનારકત્વ, ક્ષાયોપથમિક ઇન્દ્રિયો, ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક જીવવ. એ રીતે તિર્યંચાદિ ગતિમાં પણ કહેવું. તેમાં પણ ક્ષાયિક સમ્યગુર્દષ્ટિ હોય છે, અન્યથા અધિકૃત ભંગોની ઉપપતિ નહીં થાય. ક્ષાયિક અભાવે અને થી શેષ ત્રણના સભાવમાં ઉપશમ વડે પણ ચાર ભંગ થાય છે. કેમકે ઉપશમ મામનો ચારે ગતિમાં સદભાવ છે. અભિલાપ પણ તેમજ કરવો. વિશેષ એ કે - સમ્યકત્વના સ્થાને ઉપશાંત કષાયત્વ કહેવું. આ આઠ ભંગ અને પૂર્વોક્ત ચાર એમ બાર ભાંગા થયા.
' ઉપશમ શ્રેણીમાં એક ભંગ કેમકે તે મનુષ્યમાં જ હોય. અભિલાષ પૂર્વવતું. વિશેષ એ કે - મનુષ્ય વિષયમાં જ. કેવલીને તો એક જ ભંગ છે - ઔદયિક માનુષત્વ, ક્ષાયિક સમ્યકત્વ, પરિણામિક જીવવ તથા સિદ્ધનો એક જ ભંગ છે - ક્ષાયિક સમ્યકત્વ, પારિણામિક જીવ7. એ રીતે આ ત્રણ અને પૂર્વોક્ત બાર, રોમ ૧૫ ભંગો થાય.
વળી ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક, પારિણામિક તેના અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧, 3 ભેદો છે. તેમાં - ઔપથમિકમાં સમ્યકત્વ અને ચાસ્ત્રિ, પયિકમાં દર્શન-જ્ઞાન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય-સમ્યકત્વચારિત્ર એ નવ, ક્ષાયોપથમિકમાં
૪૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જ્ઞાન-૪, અજ્ઞાન-૩, દર્શન-3, દાનાદિ-પ-લબ્ધિ, સમકિત, ચાસ્ત્રિ, સંયમસંયમ એ૧૮ ભેદો, ઔદયિકમાં - ગતિ-૪, કષાય-૪, લિંગ-3, લેશ્યા-૬, અજ્ઞાન-૧, મિથ્યાત્વ૧, અસિદ્ધવ-૧, અસંયમ-૧ એ ૨૧-ભેદો છે. પારિણામિકમાં જીવવ, ભવ્ય, ભવ્યત્વ એ 3-ભેદો છે. એ રીતે પાંચ ભાવોના કુલ-૫૩-ભેદો છે.
ભાવો કહ્યા, તેમાં અપ્રશસ્તમાં જે વર્તવું અને પ્રશસ્તમાં જે ન વર્તવું, વિપરીત શ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા કરી હોય તેને માટે પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે હવે પ્રતિકમણને કહે છે
• સૂત્ર-૫૮૯ થી પ૯૧ -
[૫૯] પ્રતિક્રમણ છ ભેદે કહ્યું - ઉચ્ચાર પ્રતિકમણ, શ્રવણ પ્રતિકમણ, scરિક, ચાવકણિક, જંકિંચિમિચ્છા, સ્વMાંતિક.
પિ૯] કૃતિકા નક્ષત્ર છ તારા આશ્લેષા નક્ષત્રના છ તારા કહ્યા છે.
પિ૧] જીવો છ સ્થાને નિવર્તિત યુગલોને પાપકપણે એકત્ર કર્યા છે - કરે છે - કરશે. પૃedીકાયનિવર્તિત ચાવતુ ત્રસકાયનિવર્તિત. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણ, વેદન, નિર્જરા જાણવા...
છ પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા... છ પ્રદેશ વગાઢ પગલો અનંતા કા. છ સમય સ્થિતિક પુદ્ગલો અનંતા કહ્યા... છ ગુણ કાળા યુગલો યાવત્ છ ગુણ ૨૪ પુલો અનંતા કહ્યા છે.
• વિવેચન-૫૮૯ થી ૨૯૧ : | [૫૮૯] પ્રતિકમણ-પ્રાયશ્ચિત્તના બીજા ભેદરૂપ મિસ્યા દુકૃતકરણ. તેમાં ઉચ્ચારૂ વડીનીતિનો ત્યાગ કરીને જે ઇચપચિકીનું પ્રતિક્રમવું તે ઉચ્ચાર પ્રતિક્રમણ. એ રીતે પ્રશ્રવણમાં પણ જાણવું.
કહ્યું છે - ઉપયોગ યુક્ત ભૂમિમાં ઉચ્ચાર, પ્રશ્રવણનો ત્યાગ કરીને ઈરિયાવહી પ્રતિકમે. જો સાધુ મારકમાં પ્રશ્રવણ ત્યાગે તો પ્રતિક્રમે નહીં પણ જે પરઠવે તે નિયમથી પ્રતિક્રમે.
ઇવર : સ્વલાકાલિક, દૈવસિક સત્રિકાદિ... યાવકયિક જીવન પર્યન્ત મહad કે ભક્તપરિજ્ઞાદિ રૂ૫. આનું પ્રતિક્રમણવ, વિનિવૃત્તિ લક્ષણરૂપ સાર્થક યોગથી છે... iffecછા • ગ્લેમ, સિંધાનને અવિધિથી ભાગવામાં આવ્યોગ, અનાભોગ, સહસાકાર આદિ અસંયમરૂપ જે કાંઈ મિથ્યા છે તેનું મિથ્યાદુકૃતકરણ તે ચકિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ. કહ્યું છે - સંયમયોગમાં તત્પર સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તો “આ મિથ્યા કર્યું છે' એમ જાણી મિથ્યાદુકૃત દેવું. ગ્લેમ કે સિંધાનક અપડિલેહિત-અપ્રમાર્જિત હોય તેને પરઠવી પ્રતિક્રમે છે. તેનું પણ મિથ્યાદુકૃત આપે.
સૂવાની ક્રિયાના અંતે થયેલ તે સ્વપ્નાંતિક. • x " સૂઈને ઉઠેલ સાધુ અવશ્ય ઈરિયાવહી પ્રતિકમે. અથવા નિદ્રાવશ વિકા, તેનો અંત-વિભાગ, તે સ્વપ્નાંત, તેમાં થયેલ તે સ્વપ્નાંતિક. સ્વપ્ન વિશેષમાં અવશ્ય પ્રતિક્રમણ કરે. કહ્યું છે કે - ગમનાગમનમાં, વિહારમાં, સૂવામાં, રાત્રિમાં સ્વપ્નદર્શનમાં નાવ વડે નદી ઉતરવામાં
Page #38
--------------------------------------------------------------------------
________________
૬/-/૫૮૯ થી ૫૯૧
ઈપિથિકી પ્રતિક્રમણ કરાય છે. - * - સ્વપ્નમાં કરેલ પ્રાણતિપાતાદિ વિશે પ્રતિપક્રમણરૂપ સાર્થક ગતિ વડે કાયોત્સર્ગ લક્ષણ પ્રતિક્રમણ આ પ્રમાણે કહ્યું છે - પ્રાણિવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહમાં અન્યૂન ૧૦૦ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો.
[૫૯૦,૫૯૧] અનંતર પ્રતિક્રમણ કહ્યું તે આવશ્યક પણ કહેવાય. આવશ્યક નક્ષત્રોદયાદિ અવસરે કરે છે માટે શેષ સૂત્રો પૂર્વવત્ જાણવા.
7/4
સ્થાનાંગ સ્થાન-૬-નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૪૯
— * — * - * — * — x — — x —
Чо
સ્થાન-૭
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
— * — * -
૦ છઠ્ઠાની વ્યાખ્યા કરી. હવે સાતમું અધ્યયન [સ્થાન] નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વ અધ્યયનમાં છ સંખ્યાયુક્ત પદાર્થો કહ્યા. અહીં સાત સંખ્યાયુક્ત પદાર્થો કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયન છે.
* સૂત્ર-૫૯૨ :
સાત પ્રકારે ગણ અપક્રમણ કહ્યું છે. તે આ - (૧) મને સર્વ ધર્મ રો છે. (૨) મને અમુક ધર્મ રુચે છે, અમુક નથી રુચતા. (૩) સર્વ ધર્મોમાં મને સંદેહ છે. (૪) મને કોઈક ધર્મમાં સંદેહ છે, કોઈકમાં નથી. (૫) સર્વે ધર્મોને હું આપું છું. (૬) હું કેટલાંક ધર્મો આપું છું, કેટલાંક નહીં. (૭) હું એકલવિહાર પ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું.
• વિવેચન-૫૯૨ ન
પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં પુદ્ગલો પર્યાયથી કહ્યા. અહીં પુદ્ગલ વિશેષના ક્ષયોપશમથી જે અનુષ્ઠાન વિશેષ જીવને પ્રાપ્ત થાય છે, તેનું સપ્તવિધપણું કહેવાય છે એ રીતે સંબંધે આવેલ સૂત્રની વ્યાખ્યા–
સંહિતાદિ ક્રમ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સપ્તવિધ તે સાત પ્રકાર. પ્રયોજન ભેદથી ભેદ છે. ાળ - ગચ્છથી નીકળવું તે ગણાપક્રમણ કહ્યું છે.
(૧) નિર્જરાના હેતુભૂત સર્વે ધર્મોને - સૂત્ર, અર્થ, ઉભય વિષયવાળા શ્રુતભેદોને, અપૂર્વગ્રહણ, વિસ્મૃતનું સંધાન અને પૂર્વે ભણેલના પરાવર્તનરૂપને, તપ-વૈયાવચ્ચરૂપ ચાસ્ત્રિ ધર્મો પ્રત્યે રુચિ કરું છું, તે અમુક પરગચ્છમાં પ્રાપ્ત થાય છે, અહીં સ્વગચ્છમાં મળે તેમ નથી, તે મેળવવા હે ભદંત ! હું સ્વગચ્છમાંથી નીકળું છું. એ રીતે ગુરુને પૂછવા દ્વારા એક ગણાયક્રમણ કહ્યું. [શંકા] સર્વ ધર્મો સૂચે છે, એમ કહેવાથી કેવી રીતે પૃચ્છા અર્થ જણાય ? [સમાધાન] જેમ “હું એકલ વિહાર પ્રતિમા ઇચ્છુ છું'' એ પૃચ્છાવનના સમાનપણાથી જણાય છે. રુચિ તો કરવાની ઇચ્છારૂપ અર્થતા છે. પાઠાંતરથી હું જ્ઞાની છું, મારે ગણ વડે શું ? એ રીતે અહંકારથી ગણથી નીકળે છે. (૨) કોઈ એક શ્રુતધર્મોની કે ચાસ્ત્રિધર્મોની રુચિ - ઇચ્છા કરું છું અને કોઈ શ્રુતધર્મો કે ચાત્રિ ધર્મોની રુચિ-ઇચ્છા કરતો નથી. આ કારણે ઇચ્છિત ધર્મોને સ્વગચ્છમાં કરવાની સામગ્રી અભાવે હું નીકળું છું.
(૩) ઉક્ત લક્ષણવાળા સર્વે ધર્મો પ્રત્યે વિચિકિત્સા - તે વિષયમાં સંશય કરું છું. તેથી સંશયના નિરાકરણાર્થે સ્વગણથી નીકળું છું.
(૪) એ રીતે કોઈ ધર્મોમાં સંશય કરું છું, કોઈમાં નહીં માટે નીકળું છું. (૫) નુìમિ - બીજાને આપું છું. સ્વગણમાં પાત્ર નથી તેથી નીકળું છું. (૬) પાંચમાંની જેમ સમજી લેવું.
(૭) હે ભદંત ! એકાકીપણે ગચ્છમાંથી નીકળીને જિનકલ્પિકાદિપણે જે વિચરવું, તેવી પ્રતિજ્ઞાનો સ્વીકાર તે એકાકી વિહાર પ્રતિમા. તેને અંગીકૃત કરીને
Page #39
--------------------------------------------------------------------------
________________
el-/પ૯૨
પર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
વિચરવા માટે હું નીકળું છું - અથવા -
(૧) સર્વે ધર્મોની રુચિ - શ્રદ્ધા કરું છું માટે સ્પિરિકરણાર્થે નીકળું છું.
(૨) કોઈ ધર્મને સહ છું, કોઈકને સદહતો નથી. માટે સહેલ ધર્મોનું શ્રદ્ધાન કરવાને નીકળું છું. આ બે પદ વડે સર્વ વિષય, દેશવિષયવાળા સમ્યગ્દર્શનાર્થે ગચ્છથી નીકળવું કહ્યું છે.
(૩-૪) એ રીતે સર્વવિષય, દેશવિષય સંશય-કથન સૂચક સર્વ ધર્મમાં હું સંશય કરું છું આદિ બે પદ વડે જ્ઞાનાર્થે ગચ્છથી નીકળવું.
(૫) સર્વ ધર્મો પ્રત્યે તુદોષ શબ્દના અદનાર્યવથી ભક્ષણ અર્થ છે અને ભક્ષણાર્થની આસેવાવૃત્તિ બતાવવાથી આચરું - સેવું .
(૬-૭) કોઈ એકને એવું છે માટે સેવાતા બધા ધર્મોની વિશેષ સેવા માટે અને ન સેવાયેલ તપ, વૈયાવસાદિ ચા»િ ધર્મોની આસેવાર્થે નીકળું છું. એ રીતે બે પદ વડે તેમજ ચાસ્ટિાર્ગે અપકમણ કહ્યું.
કહ્યું છે - જ્ઞાનાર્થે, દર્શનાર્થે, ચાસ્ત્રિાર્થે ઇત્યાદિ અર્થે ગચ્છાંતર સંક્રમણ કરે. વળી સંભોગ અને આચાર્યાદિના અર્થે જાણવું.
જ્ઞાનાર્થે - સૂત્ર, અર્થ કે ઉભય કારણથી સંક્રમણ, વિસર્જિત કરાયેલનું ગમન કે બીકથી પાછો ફરે... દર્શન પ્રભાવક શાસ્ત્રાર્થે જાય તે દર્શનાર્થે... ચાત્રિા - બે દોષો છે - એષણા દોષ, શ્રી સંબંધી દોષ તેમજ આત્મોત્પન્ન દોષો વડે ગચ્છમાં સીદાય છે માટે અપક્રમણ.
- સંભોગ અર્થે - જે ગચ્છમાં ઉપસંપદા પામ્યા, તે ગરછથી સ્થાન લક્ષણ વિસંભોગના કારણે નીકળે... આચાર્યાર્થેિ - આચાર્યને મહાકપાદિ શ્રુતજ્ઞાન નથી, તેથી તેને ભણાવવા માટે શિષ્યનું ગણાંતર સંક્રમ થાય. અહીં સ્વગુરુને પૂછીને ગુર દ્વારા આજ્ઞા અપાયેલ શિષ્ય નીકળવું જોઈએ. એ રીતે સર્વત્ર પૃચ્છા અર્થની વ્યાખ્યા કરવી.
ઉક્ત કારણે પક્ષાદિ કાળથી પર ગુએ આજ્ઞા ન આપી હોય તો પણ શિષ્ય જાય આ વિધેય છે. નિકારણ ગચ્છથી નીકળવું તે અવિધેય છે. કહ્યું છે : આચાર્યાદિ કે પ્રાયશ્ચિતના ભયથી અકૃત્યને ન સેવે વળી વૈયાવૃત્ય અને અધ્યયનમાં ઉપયોગ વડે તત્પર રહે.
એકાકી સાધુને સ્ત્રી વડે અને ચોરાદિના ભયથી ગૃહસ્થ આશ્રય કરે છે. વળી ક્રોધાદિનું ઉદીરણ કરતાં બીજા સાધુઓ નિવારે છે.
એ રીતે શ્રદ્ધાનના સૈદિ અર્થે ગચ્છથી નીકળેલ કોઈને વિભંગ જ્ઞાન પણ થાય છે માટે વિભંગ જ્ઞાનના ભેદોને કહે છે
• સૂત્ર-૫૯૩ -
વિર્ભાગજ્ઞાન સાત ભેદે કહ્યું : (૧) એક દિશિ લોકાભિગમ, () પાંચ દિશિ લોકાભિગમ, (3) ક્રિયાવરણ જીવ, (૪) મુદરાજીવ, (૫) મુદગજીd, (૬) રૂપી જીવ, (5) સર્વે કંઈ જીવ છે... તેમાં પ્રથમ વિભંગાણન આ છે
(૧) કોઈ તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે તે તે ઉત્પન્ન વિર્ભાગજ્ઞાનથી પૂર્વ-પશ્ચિમને-દક્ષિણને કે ઉત્તરદિશાને અથવા ઉદર્વમાં યાવતું સૌધર્મકતાને જુએ છે. તેને એમ થાય છે કે • મને અતિશય જ્ઞાન, દર્શન ઉતin થયેલ છે, તેથી એક દિશિ લોકાભિગમ છે. કેટલાંક શ્રમણો કે બ્રાહ્મણો એમ કહે છે કે - પાંચ દિશામાં લોકાભિગમ છે. જે લોકો એમ કહે છે તે મિથ્યા કહે છે.
() હવે બીજું વિભંગડ઼જ્ઞાન કહે છે - જ્યારે તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે તે સમુug વિર્ભાગજ્ઞાન વડે પૂર્વ-પશ્ચિમ-દક્ષિણઉત્તર કે ઉtdદિશાને યાવતું સૌધર્મક્ષ સુધી જુએ છે. તેમનો આ અભિપ્રાય છે કે મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉતા થયા છે તેને પંચદિશિ લોકાભિગમ છે. કેટલાંક શ્રમણ-બ્રાહ્મણ એમ કહે છે કે - એક દિશિ લોકાભિગમ છે, જેઓ એમ કહે છે તે મિથ્યા છે.
) હવે ત્રીજ વિભાજ્ઞાન કહે છે કે જ્યારે તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન ઉન્ન થાય છે, ત્યારે તે શ્રમણ કે માહણ સમુwn વિભંગાનથી દેખે છે. તે કહે છે - પ્રાણનો અતિપાત કરતા, મૃષાને બોલતા, અદત્તને ગ્રહણ કરતા, મૈથુનને સેવતા, પરિગ્રહને ગ્રહણ કરતા, રાત્રિભોજન કરતાને દેખે છે, પણ તેના હેતુભૂત કમને જોતો નથી. તેને એમ થાય છે કે - મને અતિશયવાળા જ્ઞાન, દર્શન છે. તેથી ક્રિયાવરણ જીવ છે. કેટલાંક શ્રમણ-માહણ કહે છે - ક્રિયા આવરણ જીવ નથી, પણ કમવરણ જીવ છે. જે આ કહે છે તે મિસ્યા છે.
(૪) હવે ચોથું વિર્ભાગજ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સમુત્પન્ન ભિંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે. બાહ્ય-અત્યંતર પગલોને ગ્રહણ કરીને એકવ કે અનેકવ રૂપને સ્પર્શન, ફોરવીને, પ્રગટ થઈને વિદુર્વે વિકુવીને રહે છે. તેને એમ થાય છે કે - મને અતિશયિત જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે - જીવ મુદઝ છે. કેટલાંક શ્રમણબ્રાહ્મણ એમ કહે છે - અમદગ્ર જીવ છે. જેઓ આમ કહે છે તે મિા કહે છે.
() હવે પાંચમું વિર્ભાગજ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ કે માહણને યાવતુ ઉપજે છે, તે તે સમુca વિર્ભાગજ્ઞાનથી દેવોને જ દેખે છે તે કહે છે • બાહા-અભ્યતર યુગલ ગ્રહણ કર્યા સિવાય પૃથફ કે વિવિધરૂપે ચાવતું વૈક્રિય કરીને રહે છે. તેને એમ થાય છે કે - ચાવતુ અમુદગ્ર જીવ છે. કેટલાંક શ્રમણમાહણ એમ કહે છે - મુદગ્ર જીવ છે. જેઓ એમ કહે છે તે ખોટું છે.
(૬) હવે છટકું વિભંગ જ્ઞાન કહે છે - જ્યારે તારૂપ શ્રમણ-માહણને વિભંગફાન ઉત્પન્ન થાય છે. તે તે સમુva વિભંગાનથી દેવોને જ જુએ છે - બાહા-અવ્યંતર યુગલોને ગ્રહણ કરીને કે ન કરીને પૃથફ કે વિવિધરૂપે પણને યાવત વિકવીને રહે છે. તેને એમ થાય કે મને અતિશય જ્ઞાાન-દનિ ઉત્પન્ન થયા છે. જીવ રૂપી છે. કેટલાંક શ્રમણ-માહણ એમ કહે છે કે - જીવ
Page #40
--------------------------------------------------------------------------
________________
el-/૫૬૩
૫૩
અરૂપી છે. જેઓ આમ કહે છે, તે મિથ્યા કહે છે.
() હવે સામું વિર્ભાગજ્ઞાન કહે છે . જ્યારે તાપ મણ કે માહણને વિર્ભાગજ્ઞાન ઉપજે છે, ત્યારે તે સમુત્પન્ન જ્ઞાન વડે દેખે છે - સૂક્ષ્મ વાયુકાયથી સ્કૃષ્ટ પોગલકાયને કંપતુ, વિશેષ કંપતુ, ચાલતુ, ક્ષોભ પામતું, weતું, ઘન કરતું, પરતું તે - તે ભાવને પરિણમતું જોઈને તેને એમ થાય કે - મને અતિશય જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે. આ બધાં જીવ છે. કેટલાંક શ્રમણ કે માહણ કહે છે . જીવ અને અજીવ છે. જેઓ આમ કહે છે તે મિયા કહે છે. તેવાને આ ચાર ઇવનિકાય યથાર્થ સમજાયા નથી, તે આ - પૃadી, અપ, તેઉં, વાયુકાયિકો. આ સર નિકાયો વિશે મિથ્યાદંડને પ્રવતવિ છે. આ સાતમું વિભંગાન.
• વિવેચન-૫૯૩ :
સાત પ્રકારે. વિરુદ્ધ કે અયથાર્થ, અન્યથા વસ્તુ વિકલા છે, જેમાં તે વિભંગ, વિભંગ એવું જ્ઞાન, તે વિભંગજ્ઞાન કેમકે તેમાં સાકારપણું છે અર્થાત્ મિથ્યાત્વ સહિત અવધિ છે... (૧) અમાસ - એક દિશામાં - પૂર્વદિક વડે. લોકનો અવબોધ. તે એક વિર્ભાગજ્ઞાન. બીજી દિશામાં લોકને ન જાણવા વડે તેનો નિષેધ કરવાથી એની વિભંગતા છે... (૨) પાંચ દિશામાં લોકનો બોધ છે પણ કોઈ એક દિશામાં નહીં. અહીં એક દિશામાં લોકનિષેધથી વિભંગતા છે.
(૩) જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયા મગને જોવાથી તેના હેતુભૂત કર્મને ન જોવાથી ક્રિયા જ કર્મ છે જેને તે ક્રિયાવરણ. કોણ આ ? જીવ છે. એ રીતે નિયતત્પર જે વિભંગ તે ત્રીજું. કર્મને ન જોવાથી અસ્વીકાર કરે તે એની વિભંગતા છે. એ રીતે આગળના ભેદોમાં પણ વિભંગતા જાણવી.
(૪) મુદગ • બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચિત શરીરવાળો જીવ છે એવા નિશ્ચયવાળું, કેમકે ભવનપતિ આદિ દેવોને બાહ્ય અત્યંતર પુદ્ગલના ગ્રહણપૂર્વક વૈક્રિયકરણ જોવાય છે.
(૫) મુદગ્ર • બાહ્ય અત્યંતર પગલના ગ્રહણ સિવાય વૈક્રિયવાળા દેવોને જોવાથી બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચિત અવયવ શરીરી જીવ છે એવા નિશ્ચયવાળું પાંચમું વિર્ભાગજ્ઞાન.
(૬) રૂપી - દેવોને વૈક્રિય શરીરવાળા જોવાથી રૂપી જ જીવ છે એ નિશ્ચય.
(૭) સર્વજીવ - વાયુથી કંપિત પુદ્ગલકાયના દર્શનથી આ બધી વસ્તુ જીવ જ છે, કેમકે તે ચલન ધર્મયુક્ત છે, એવા નિશ્ચયવાળું વિભંગાન.
તે જ વિર્ભાગજ્ઞાનવાળો - x - જુએ છે, ઉપલક્ષણથી જાણે છે, અન્યથા વિભંગનું જ્ઞાનપણું ન થાય. વા - વિકલાર્થે છે. • x - સૌધર્મ કલાથી ઉપર પ્રાયઃ બાલતપસ્વીઓ જોતા નથી એમ બતાવ્યું. તથા અવધિજ્ઞાનીને પણ અધોલોક દુધિગમ્ય છે. તો વિર્ભાગજ્ઞાનીના સંબંધમાં તો કહેવું જ શું ? અધોલોકની દુબોંધિતા બીજા સ્થાનમાં કહેલી છે. આવા વિકલ્પો થાય છે
(૧) મને અતિશયવાળું જ્ઞાન, દર્શન કે જ્ઞાન વડે દર્શન થયું છે. તેથી એક
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ દિશાને જોવા વડે તેમાં જ લોકનો ઉપલંભ થવાથી કહે છે કે - એક દિશામાં લોકો બોધ થાય છે અર્થાત એક દિશા માત્ર જ લોક છે. કેટલાંક શ્રમણો કે માહણો વિધમાન છે, તે આવું કહે છે - અન્ય પાંચ દિશામાં પણ લોકનો બોધ છે. કેમકે તે દિશામાં પણ તેની વિધમાનતા છે. જેઓ એમ કહે છે પાંચ દિશામાં લોકાભિગમ છે, તેઓ આ મિથ્યા કહે છે.
(૨) હવે બીજું - વા શબ્દ અને અર્થમાં છે. વિકલ્પ અર્થમાં તો પાંચ દિશાનું જોવાપણું પ્રાપ્ત નહીં થાય, એક જ પ્રાપ્ત થશે. તેમ થતાં પહેલા અને બીજા ભંગનો ભેદ નહીં થાય. કયાંક વા શબ્દ દેખાતો જ નથી.
(3) પ્રાણોને હણતા ઇત્યાદિમાં જીવો અર્થ થાય છે. ક્રિયાવરણ નહીં પણ કમવરણ એવો અર્થ થાય છે.
(૪) ભવનવાસી આદિ દેવોને જ શરીરના અવગાહ ક્ષેત્રની બહારના અને અવગાહ ક્ષેત્રમાં રહેલ, વૈકિય વર્ગણાના પગલોને સમસ્તપણે વૈક્રિય સમુદદ્દાત વડે ગ્રહણ કરીને દેશકાળના ભેદથી પૃથક્ અર્થાત્ કદાચિત્ કોઈક. એક રૂપવ, અનેક રૂપવ ઉત્તર વૈક્રિયપણે વિકુવને રહેવા માટે પ્રવર્તેલાને. કઈ રીતે વિકર્વીને - તે પુદ્ગલોને સ્પર્શીને, આત્મા વડે વીર્ય ફોરવીને, પુદ્ગલોને ચલાવીને, પ્રકાશીભૂત થઈને કે પ્રગટ કરાવીને તથા વાયનાંતરથી સાર પુદ્ગલો લઈને અને અસાર પુદ્ગલોને છોડીને અથવા સમસ્ત પ્રાપ્ત પુદ્ગલોથી ઉત્તવૈચિ શરીરના એકવ અને અનેકવને સ્પર્શીને, પ્રગટ કરીને એકીભાવ વડે સામાન્યથી નિષ્પન્ન કરીને, સર્વચા પરિપૂર્ણ કરીને, શું થાય છે ? વૈક્રિય કરીને પણ ઔદારિકપણે નહીં. વિભંગ જ્ઞાનીને બાહ્યાવ્યંતર પુગલના ગ્રહણ પ્રવૃત દેવોને જોતા એમ થાય છે.
મુ - બાહ્યાવૃંતર પુદ્ગલથી યિત શરીરી જીવ છે.
(૫) બાહ્યાવ્યંતર પુદ્ગલોને ન ગ્રહીને, અહીં ગ્રહણ નિષેધને વૈક્રિય સમુદ્ધાતના અપેક્ષિતપણાથી ઉત્પત્તિ ક્ષેગસ્થ પુગલોને ઉત્પત્તિ કાલે ગ્રહીને ભવધારણીય શરીરનું એકવ એક દેવ અપેક્ષાએ કે કંઠાદિ અવયવ અપેક્ષાઓ વૈવિધ્ય તો અનેક દેવોની અપેક્ષાએ - x • આદિ વિક્ર્વીને રહેવાને પ્રવર્તતા જુએ છે ઇત્યાદિ. શેપ પૂર્વવતું. બાહ્યપુદ્ગલ ગ્રહણ વિના ઉત્તવૈક્રિયાનું રોકવ કે અનેકવ ન થાય માટે અહીં ભવધારણીય જ સ્વીકારેલ છે. એ રીતે ઉક્ત શરીરી દેવોને જોવાથી તેને એવું થાય છે કે - બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચિત અવયવયુક્ત શરીરી જીવ છે.
(૬) રૂપીજીવ - પુદ્ગલોના ગ્રહણ અને અગ્રહણમાં વૈદિયરૂપના એક-અનેક રૂપ દેવોમાં જોવાથી રૂપવાળો જ જીવ છે, એવો નિશ્ચય થાય છે - ૪ -
() સૂફમ-મંદ વાયુ વડે પણ સૂક્ષ્મ નામ કર્મોદયવર્તી વાયુથી નહીં. કેમકે વસ્તુને ચલાવવાનું તેનું સામર્થ્ય નથી. સ્પષ્ટ પુદ્ગલરશિને કંપતુ, વિશેષ કંપતું, સ્વસ્થાનથી અન્યત્ર જતું, નીચે ઉતરતું, થોડું ચાલતું, વસ્તુને સ્પર્શતું, અન્ય વસ્તુને પ્રેરતું, નહીં કહેવા યોગ્ય અનેક પ્રકારના પર્યાયને પ્રાપ્ત થતું જોઈને આ બધું
Page #41
--------------------------------------------------------------------------
________________
el-/પ૯૨
પુદ્ગલાત સ્પંદન લક્ષણ જીવધર્મના સ્વીકારથી જીવો છે, જે ચાલતા પદાર્થોને શ્રમણ આદિ જીવો અને અજીવો કહે છે તે મિથ્યા છે, એવો વિભંગવાળાનો અભિપ્રાય છે. તે વિર્ભાગજ્ઞાનીને કહેવાનાર સભ્ય ઉપગત થતા નથી અર્થાત જીવવથી બોધવિષયીભૂત થતા નથી. તે આ - પૃથ્વી, અષ, તેઉ, વાયુ. કેમકે ચલન, દોહદાદિ ધર્મવાળા બસોને જ દોહદાદિ ત્રસ ધર્મવાળા વનસ્પતિઓને જ જીવપણે જાણે. પૃથ્વી દિને તો વાયુના ચલનથી અને સ્વતઃ ચલનથી કસપણાને જ જાણે, સ્થાવર જીવપણાશે તો તેઓ સ્વીકારતાં નથી. આ હેતુથી ઉક્ત ચાર જીવનિકાયોમાં મિથ્યાવપૂર્વક હિંસા તે મિથ્યાદંડ, તેને પ્રવતવિ છે. અર્થાત્ તેના સ્વરૂપથી અજાણ હોઈને તે જીવોને હણે છે, અપલપે છે.
મિથ્યાદંડ પ્રવતવિ છે, દંડ જીવોમાં થાય. યોનિસંગ્રહથી જીવ કહે છે– • સૂત્ર-૫૯૪ થી ૫૯૬ :
[૫૯૪) યોનિ સંગ્રહ સાત ભેદે કહ્યો છે - અંડજ પોતજ, જરાયુજ, સજ, સંવેદજ, સંભૂમિજ, ઉદ્િભજ, અંડજ..અંડજ સાત ગતિક, સાત આગતિક કહા છે - અંડજ અંડજમાં ઉપજતો અંડજમાંથી, પોતજમાંથી યાવત્ ઉભિવોમાંથી ઉતજ્ઞ થાય છે. તે જ અંડજ, અંડજપણાને છોડતો અંડજપણે, પોતપણે ચાવતું ઉદ્િભજપણે ઉત્પન્ન થાય. પોતજ સાત ગતિ અને સાત આગતિવાળા છે. એ રીતે સાતે જીવોની ગતિ આગતિ કહેવી. ચાવતુ ઉદ્િભજ સુિધી પ્રમાણે કહેવું].
પિ૯૫] આચાર્ય-ઉપાધ્યાયને ગણમાં સાત સંગ્રહ સ્થાનો કહ્યા છે - આચાર્ય-ઉપાધ્યાય ગણમાં આજ્ઞા, ધારાને સમ્યફ પ્રવતવિનાર હોય છે. એ રીતે પાંચમાં સ્થાન મુજબ ચાવત્ આચાર્ય-ઉપાધ્યાય ગણમાં પૂછીને પ્રવૃત્તિ કરનાર હોય, પૂછયા વિના નહીં. આચાર્ય-ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણને સમ્યફ રીતે પ્રાપ્ત કરે. આચાર્ય ઉપાધ્યાય પૂર્વે પ્રાપ્ત ઉપકરણોને સમ્યફ્રીતે સંરક્ષણ અને સંશોધન કરે, અસમ્યફ રીતે નહીં.
આચાર્ય-ઉપાધ્યાયને ગણમાં સાત અસંગ્રહ સ્થાનો કહ્યા છે - આચાર્ય ઉપાધ્યાયને ગણમાં આજ્ઞા કે ધારણાને સખ્યરીતે પ્રવતદિનાર ન હોય - થાવત્ : ઉપકરણોને સમ્યક્ સંરક્ષણ, સંગોપન ન રે.
[૫૯૬] પિષણાઓ uત કહી છે... સાત પાણેષણાઓ કહી છે... સાત વગ્રહ પ્રતિમાઓ કહી છે... સાત સતૈક કહ્યા છે... સાત મહા અદયયનો કહ્યા છે... સપ્ત સMમિકા ભિક્ષુ પતિમાં ૪૯ અહોરાત્ર વડે તથા ૧૯૬ ભિક્ષા દત્તિથી યથાસૂત્ર, યશઅર્થ યાવતું અરાધિત થાય.
• વિવેચન-૫૯૪ થી ૫૯૬ :
[૫૯૪] ઉત્પત્તિ સ્થાન વિશેષથી જીવોનો સંગ્રહ તે યોનિસંગ્રહ. તે સાત ભેદે છે અર્થાત્ યોનિ ભેદથી સાત પ્રકારે જીવો છે. તે આ-].
(૧) ચાંડા-પક્ષી, મત્સ્ય, સપિિદ. (૨) પોત - વસ્ત્રવતું ઉત્પન્ન થયેલ અથવા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 વહાણથી ઉત્પન્ન થયેલની જેમ જન્મેલ અર્થાતુ અજરાયુવેષ્ટિતા. તે પોતજ-હાથી, વગુલી આદિ. (3) જરાયુજ - 1 - ગર્ભના વેપ્ટનમાં જન્મેલા અર્થાત્ જરાથી વેષ્ટિત, તે મનુષ્ય, ગાય આદિ. (૪) રસજ - તીમજ, કાંજી આદિમાં ઉત્પન્ન (૫) સંસ્વેદજ - પરસેવાથી ઉત્પન્ન - જૂ આદિ. (૬) સંમૂર્ણિમ - સંપૂર્ઝનથી થયેલ-કૃમિ આદિ. (૩) ઉદ્ભિજ્જ - ભૂમિના ભેદથી ઉત્પન્ન થયેલ છે, ખંજનક આદિ.
હવે અંડજાદિની ગતિ, આગતિ પ્રતિપાદન કરવા માટે સાત સૂત્ર છે. તેમાં મરેલાને અંડજ આદિ યોનિ લક્ષણ સાત ગતિઓ છે જેને તે સાત ગતિવાળા તથા એ જ ડજાદિ યોનિથી આગતિ-ઉત્પતિ છે જેઓને તે સાત આગતિવાળા. જેમ અંડજોની સાત પ્રકારે ગતિ, આગતિ કહી તેમ પોતાદિ સહિત અંડજાદિની સાત જીવ ભેદોની ગતિ, આગતિ કહેવી. - x -
| [૫૯૫ પૂર્વે યોનિસંગ્રહ કહ્યો, તેથી સંગ્રહ પ્રસ્તાવથી સંગ્રહસ્થાન સંબંધી સૂત્ર કહે છે - આયાર્ય ઉપાધ્યાયના ગચ્છમાં જ્ઞાનાદિ કે શિષ્યોના સંગ્રહના સ્થાનો તે સંગ્રહ સ્થાનો. આચાર્ય ઉપાધ્યાય ગચ્છમાં વિધિવિષયક આદેશરૂપ આજ્ઞાનો અથવા નિષેધ વિષયક આદેશરૂપ ધારણાનો સમ્યક પ્રયોગ કરનાર હોય છે. એ જ રીતે જ્ઞાનાદિનો કે શિષ્યોનો સંગ્રહ થાય તેમ ન કરવાથી તેનો નાશ જ થાય, જે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે
જે ગચ્છમાં સારણા, વારણા, ચોદના, પ્રતિચોદતા નથી તે ગચ્છ ગચ્છ જ છે. તેથી સંચમાર્થી જીવોએ તેનો ત્યાગ કરવો. એ રીતે પાંચમાં સ્થાન મુજબ જાણવું. તે આ છે - (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં ચયારાત્વિક કૃતિકર્મને પ્રયોજનાર થાય છે. ઇત્યાદિ સ્થાન-૫, સૂણ-૪૩૩ મુજબ જાણવું. વધારાના બે સ્થાન અહીં કહ્યા છે, તેની વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ - ગચ્છને પૂછવું.
કહ્યું છે - શિષ્યોને જો આમંત્રણ કરે તો પ્રતીચ્છકો બાહ્ય ભાવને પામે, પ્રતીછકોને આમંગે તો શિષ્યો બાહ્યભાવને પામે. પ્રતીચ્છક તો સૂકાર્ય ગ્રહણ સમાપ્તિ થતાં ચાલ્યા જાય. વૃદ્ધોને આમંત્રે તો તરણો બાહ્ય ભાવને પામે અને * * * ઉપકરણોની પ્રત્યુપેક્ષા ન કરે, તરુણોને જ પૂછે તો વૃદ્ધો બાહ્ય ભાવ પામી ચાલ્યા જાય, માટે બધાંને પૂછવું જોઈએ.
મruત્રા - ન મેળવેલ વસ્ત્ર, પાસાદિને સમ્યફ એષણાદિ શુદ્ધિ વડે ઉત્પન્ન કરનાર થાય. ચોસદિથી સંરક્ષણ કરે, ગૃહસ્થી કે મલિનતાથી રક્ષણ કરવા દ્વારા ગોપવે છે. એ રીતે તેથી વિપરીત અસંગ્રહસ્થાન જાણવું.
[૫૯૬] અનંતર આજ્ઞાના પ્રયોક્તા ન થાય તે કહ્યું અને આજ્ઞા તો પિઔષણાદિ વિષયવાળી છે. માટે પિસ્વૈષણાદિ છ સૂત્રોનું કહે છે.
• પિંડ એટલે સિદ્ધાંતભાષાથી ભોજનની એષણાના પ્રકારો તે પિન્કેષણા. તે આ - (૧) અસંસૃષ્ટા - હાથ અને પગ વડે વિચારવી. ન ખરડાયેલ હાથ • ન ખરડાયેલ પાત્ર, એ રીતે અપાયેલનું ગ્રહણ કરવું. - X - X -
(૨) સંસૃષ્ટા - હાથ અને પાત્રની વિચારવી. સંસૃષ્ટ હાથ-સંસ્કૃષ્ટ પs.
Page #42
--------------------------------------------------------------------------
________________
૭/-/૫૯૪ થી ૫૯૬
(૩) ઉદ્ધૃતા - થાળી આદિમાં સ્વયોગથી કોઈ ભોજન કાઢ્યું હોય તેમાંથી ખરડાયેલ હાથ, ન ખરડાયેલ પાત્ર અથવા ખરડાયેલ પાત્ર કે ખડાયેલ હાય હોય એ રીતે ગ્રહણ કરવાથી... (૪) અલ્પલેપા અહીં અલ્પ શબ્દ અભાવવાચી છે, નિર્લેપ - પૃથકાદિ લેવાથી ચોથી.
(૫) અવગૃહીતા - ભોજન કાલે શરાવ આદિમાં ગ્રહણ કરેલ જ જે ભોજન હોય તેમાંથી લેવાથી... (૬) પ્રગૃહીતા - ભોજનવેળામાં દેવા માટે ઉધતને હસ્તાદિથી ગૃહિત કોઈ ભોજન કે ભોજન માટે સ્વહસ્તાદિથી ગૃહીત આહારને લેવાથી... (૭) ઉઝિતધર્મા - જે પરિત્યાગ યોગ્ય ભોજન હોય, જેને બીજા ઇચ્છે નહીં તેવું કે અર્ધવ્યક્ત આહાર ગ્રહણ કરે.
૦ પાણીની એષણા આ પ્રમાણે જ જાણવી. વિશેષ એ કે - અલ્પલેપમાં વૈવિધ્ય છે. તે આ - ઓસામણ, કાંજી આદિ નિર્લેપ જાણવા.
૦ અવગ્રહ પ્રતિમા - ગ્રહણ કરાય તે અવગ્રહ - વસતિ, તેનો અભિગ્રહ તે. તેમાં (૧) મારે આવો ઉપાશ્રય ગ્રહણ કરવો પણ બીજો નહીં, એવું પહેલેથી વિચારીને તેની જ યાચના કરી ગ્રહણ કરે. (૨) જેને એવો અભિગ્રહ હોય કે હું આ સાધુઓ માટે અવગ્રહ ગ્રહીશ અને બીજાના ગૃહીત અવગ્રહમાં વાસ કરીશ... પહેલી પ્રતિજ્ઞા સામાન્યથી છે અને બીજી ગચ્છવાસી સાંભોગિક-અસાંભોગિક ઉધતવિહારી મુનિઓને છે, તેથી એકબીજા માટે તેઓ યાચે છે.
૫૩
(૩) બીજાને માટે યાચીશ પણ બીજાએ ગૃહીત વસતિમાં રહીશ નહીં.. આ અહાલંદિક સાધુઓને હોય છે. જે માટે તે અવશેષ સૂત્રને આચાર્ય પાસે ઈચ્છતો આચાર્યાર્થે વસતિ યાચે છે. (૪) બીજા માટે વસતિ યાચીશ નહીં પણ બીજાએ ગૃહીતમાં રહીશ.. ગચ્છમાં જિનકલ્પાદિ અર્થે પરિકર્મ કરનારા અશ્રુધતવિહારી સાધુને હોય (૫) હું પોતા માટે અવગ્રહ ગ્રહીશ, પણ બીજા બે-ત્રણ-ચાર માટે નહીં.. આ પ્રતિમા જિનકલ્પીને હોય (૬) હું જે સંબંધી અવગ્રહને ગ્રહીશ તે સંબંધી કટ આદિ સંસ્તાર હોય તો ગ્રહણ કરીશ અન્યથા ઉત્કૃટુક કે નિષણ ભેદે રહીને રાત્રિ વ્યતીત કરીશ.. આ પ્રતિજ્ઞા જિનકલ્પિકાદિને હોય છે. (૭) આ જ પૂર્વોક્ત સાતમી છે. વિશેષ એ કે - પાથરેલ જ શિલાદિ ગ્રહીશ, બીજું નહીં.- x -
૦ સપ્ત સૌકક - ઉદ્દેશક ન હોવાથી એકસરપણે એકક-અધ્યયન વિશેષ, આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં બીજી ચૂડારૂપ એવા સમુદાયથી સાત છે, તેથી સૌકક કહેવાય. તેનું એક પણ અધ્યયન સપૈકક કહેવાય. તથા નામ હોવાથી એ રીતે તે સાત છે. (૧) સ્થાનસૌકક, (૨) નૈષેધિકી સૌકક, (૩) ઉચ્ચારપ્રશ્રવણ વિધિ સૌકક, (૪) શબ્દસૌક, (૫) રૂપ સૌકક, (૬) પરક્રિયાાપૈકા, (૭) અન્યોન્યક્રિયાસૌકક.
૦ સાત મહા અધ્યયન-સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધમાં પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોથી મોટા અધ્યયનો છે તે મહાઅધ્યયનો - પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનક્રિયા, અનાયાશ્રુત, આર્દ્રક, નાલંદીય.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
૦ સપ્તસપ્તમ-૪૯ દિવસો જેમાં છે તે સપ્તસપ્તમિકા. તે સાત દિવસના સાત સપ્તક વડે યથોત્તર વર્ધમાન દત્તિઓ વડે થાય છે. તેમાં પહેલા સપ્તકમાં એકત્તિ
ભોજન, એક દતિ પાન યાવત્ સાતમામાં સાત દત્તિઓ હોય છે. ભિક્ષુપ્રતિમા, તે ૪૯ અહોરાત્ર વડે થાય છે. ૧૯૬ દતિ થાય. કેમકે પહેલા સપ્તકમાં સાત, બીજામાં ૧૪ યાવત્ સાતમામાં-૪૯, બધી મળીને ૧૯૬ થાય. ભોજન અને પાણી બંનેની દત્તિઓ આટલી-આટલી થાય.
પ
ઉક્ત અર્થને જણાવતા ત્રણ શ્લોક વૃત્તિકારે મૂક્યા છે, વિશેષ એ કે દતિ સંખ્યા ૭, ૧૪, ૨૧, ૨૮, ૩૫, ૪૨, ૪૯ કે ૪૯ થી ૭ બંને રીતે હોઈ શકે.
માસુત્ત - સૂત્રને ન ઉલ્લંઘીને ચાવત્ શબ્દથી મહામસ્ત્ય - નિયુક્તિ આદિ વ્યાખ્યાને ન ઉલ્લંઘીને, ત સપ્ત સપ્તમિકા નામક અર્થને ન ઉલ્લંઘીને
-
અર્થાત્ નામને સત્યાર્થ કરવા વડે, અદામTM - ક્ષાયોપશમિક ભાવરૂપ માર્ગને ન ઉલ્લંઘીને અર્થાત્ ઔદયિક ભાવમાં ન જવા વડે. અાખ - કલ્પનીયને ન ઉલ્લંઘીને અર્થાત્ પ્રતિમાના સમ્યક્ આચારને ન ઉલ્લંઘીને, કાયાની પ્રવૃત્તિ વડે, માત્ર મનથી નહીં, સ્વીકારકાળમાં વિધિ વડે ગૃહીત, ફરી ફરીને ઉપયોગપૂર્વક પ્રતિ જાગરણ વડે રક્ષિત, શોભિત-પ્રતિમાની સમાપ્તિમાં ગુરુ આદિને આપીને શેષ ભોજનના આસેવન વડે અથવા શોધિત-અતિચાર વર્જન કે આલોવવા વડે, પાર પહોંચાડેલી, કાળની અવધિ પૂર્ણ થતા - કિંચિત્ કાળ અધિક રહીને, પારણાદિને - આ અભિગ્રહ વિશેષ આ પ્રતિમામાં મેં કર્યો અને તે આરાધેલ છે, એ રીતે ગુરુ સમક્ષ કીર્તન કરવાથી - x . તે આરાધિતા હોય છે.
પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તેનું વ્યાખ્યાન આ રીતે - ઉચિતકાલે વિધિપૂર્વક પ્રાપ્ત તે સ્પષ્ટ કહ્યું. સતત ઉપયોગૂપર્વક સાવધાન રહેલને પાલિત થાય છે. ગુરુને આપીને શેષ ભોજન વડે શોભિત થાય, પ્રત્યાખ્યાન કાળ પૂર્ણ યતાં સ્ટોક કાળ સ્થિર રહેતા તિતિ થાય, ભોજનકાળે તે પ્રત્યાખ્યાનના સ્મરણથી કીર્તિત થાય, નિષ્ઠાથી પહોંચાડી આરાધિત થાય. - - સપ્ત સપ્તમિકાદિ પ્રતિમા પૃથ્વીમાં થાય માટે પૃથ્વી સૂત્ર
• સૂત્ર-૫૯૭ :
અધોલોકમાં સાત પૃથ્વીઓ કહી છે, સાત ધનોદધિ, સાત ધનવાત, સાત તનુવાતો, સાત આકાશાંતરો કહ્યા છે. આ સાત આકાશાંતરોમાં સાત તનુવાતો સ્થિત છે. સાત તનુવાતોમાં સાત ઘનવાતો સ્થિત છે. સાત ધનવાતોમાં સાત ઘનોદધિ સ્થિત છે. સાત ઘનોદધિમાં પિંડલક, પુણ્ય ભાજન સંસ્થાન સંસ્થિત સાત પૃથ્વીઓ કહી છે. તે આ←
પહેલી યાવત્ સાતમી. આ સાતે પૃથ્વીના સાત નામો કહ્યા છે, તે આ
• ધાં, વંશ, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માઘવતી. આ સાતેના સાત ગોત્રો કહ્યા છે. તે આ - રત્નપભા, શર્કરાપા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા,
ભાભા, મામા.
Page #43
--------------------------------------------------------------------------
________________
9/-/૫૯૭
ЧЕ
• વિવેચન-૫૯૭ :
અધોલોકના ગ્રહણથી ઉર્ધ્વલોકમાં પણ પૃથ્વીની સત્તા જણાય છે, ત્યાં એક ઇષત્ પ્રાક્ભારા નામે પૃથ્વી છે, અહીં જો કે પ્રથમ પૃથ્વીના ઉપરના ૯૦૦ યોજન તિતિલોકમાં હોય છે, તો પણ દેશઉણ પણ પૃથ્વી છે, તેથી દોષ નથી. આ સાત પૃથ્વી ક્રમથી જાડાઈથી ૧,૮૦,૦૦૦ યોજનાદિ છે. કહ્યું છે કે - પહેલી ૧,૮૦,૦૦૦, બીજી ૧,૩૨,૦૦૦, ત્રીજી ૧,૨૮,૦૦૦, ચોથી ૧,૨૦,૦૦૦, પાંચમી ૧,૧૮,૦૦૦, છઠ્ઠી ૧,૧૬,૦૦૦, સાતમી ૧,૦૮,૦૦૦ યોજન જાડાઈવાળી છે.
અધોલોક અધિકારથી તદ્ગત વસ્તુ સૂત્રો યાવત્ બાદર સૂત્રથી આ સૂત્રો સુગમ છે. વિશેષ આ - ઘનોદધિનું બાહલ્સ ૨૦,૦૦૦ યોજન છે. ઘનવાત, તનુવાન, આકાશાંતરનું બાહલ્સ અસંખ્યાત યોજન છે - x -
છત્રને અતિક્રમીને છત્ર તે છત્રાતિછત્ર, તેના જેવું સંસ્થાન અર્થાત્ નીચેનું છત્ર મોટું અને ઉપરનું નાનું એવા આકારે રહેલ તે છત્રાતિછત્ર સંસ્થાન સંસ્થિતા. અર્થાત્ સાતમી પૃથ્વી સાત રાજ વિસ્તૃત છે, છઠ્ઠી આદિ એકેક રાજહીન છે. પિંકના એટલે પટલક, પુષ્પભાજનવત્ પહોળાં સંસ્થાનથી સંસ્થિત તે પટલક પૃથુસંસ્થાન-સંસ્થિતા જાણવી. નામો અને ગોત્રો, તે પણ નામો છે. નામ પ્રમાણે ગુણયુક્તવાળા ગોત્રો છે અને ધમ્માદિ નામો તો જુદા છે - ૪ -. અવકાશાંતરમાં બાદરવાયું છે, તેનું સૂત્ર– • સૂત્ર-૫૯૮ થી ૬૦૧ ૩
[૫૯૮] બાદર વાયુકાયિક સાત ભેદે કહ્યા - પૂર્વવાયુ, પશ્ચિમવાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાયુ, ઉંચોવાયુ, અધોવાયુ, વિદિશાવાયુ.
[૫૯] સાત સંસ્થાનો કહ્યા છે - દીર્ઘ, હ્રસ્વ, વર્તુળ, ય, ચતુરા, પૃથુલ અને પરિમંડલ... [૬૦૦] સાત ભયસ્થાનો કહ્યા છે - ઇહલોકભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય, મરણ ભય અને અપકીર્તિ ભય,
[૬૦] સાત કારણે છદ્મસ્થ જણાય છે - જીવોનો વિનાશ કરનાર હોય, મૃષા બોલનાર હોય, અદત્ત લેનાર હોય, શબ્દ-પ-સ-રૂ-ગંધ ભોગવનાર હોય, પૂજા સત્કાર અનુમોદનાર હોય, આ સાવધ છે તેમ કહી તેને સેવનાર હોય, જેવું બોલે તેવું આચરનાર હોય... સાત કારણે કેવલી જણાય છે - પાણીનો વિનાશ કરનાર ન હોય યાવત્ જેવું બોલે તેવું આચરણ કરનાર હોય. • વિવેચન-૫૮ થી ૬૦૧૩
[૫૯૮] સૂક્ષ્મવાયુમાં ભેદ નથી તેથી બાદરનું ગ્રહણ કરેલ છે. ભેદ તો દિશા વિદિશાના ભેદથી સ્પષ્ટ જ છે... [૫૯] વાયુ અદૃશ્ય છે તો પણ સંસ્થાનવાળા અને ભયવાળા છે. માટે તેના સૂત્રો, તે પ્રસિદ્ધ છે. પ્રતઘનાદિ અન્યથી જાણવા.
[૬૦૦] મોહનીયની પ્રકૃતિથી ઉત્પન્ન આત્માનો પરિણામ તે ભય. તેના આશ્રયો તે ભયસ્થાનો. (૧) તેમાં મનુષ્યાદિને સ્વજાતિય અન્ય મનુષ્યાદિથી થયેલ ભય તે ઇહલોક ભય. અહીં અધિકૃત ભયવાળાની જાતિને વિશે લોક તે ઈહલોક તેથી જે ભય તે ઈહલોક ભય.. (૨) તિર્યંચ, દેવાદિથી મનુષ્યાદિને જે ભય તે પરલોક ભય..
૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
(૩) ગ્રહણ કરાય તે આદાન - ધનાર્થે ચોરાદિથી થતો ભય તે આદાન ભય.. (૪) બાહ્ય નિમિત્તાપેક્ષા સિવાય ગૃહાદિમાં રહેલાને રાત્રિ આદિમાં જે ભય તે અકસ્માતભય.. (૫) પીડા આદિથી જે ભય તે વેદનાભય.. (૬) મરણ ભય પ્રતીત છે.. (૭) અમુક કાર્યથી અપકીર્તિ થશે તેવો ભય તે અશ્લોકભય.
[૬૦૧] ભય છદ્મસ્યોને હોય, તે જ સ્થાનોથી જણાય તે સ્થાનોને કહે છેહેતુભૂત સાત સ્થાનો વડે છાસ્યને જાણે. તે આ - (૧) પ્રાણીઓનો નાશ કરનાર, તેઓનો ક્યારેક નાશ કરનાર હોય છે. અહીં પ્રાણાતિપાતન એવા વક્તવ્યમાં પણ ધર્મ અને ધર્મીના અભેદથી “અતિપાતયિતા'' કથન વડે ધર્મી કહેલા છે. પ્રાણીને
મારવાથી આ છાસ્ય છે એમ નિશ્વય કરાય છે. કેવલી તો ચાસ્ત્રિાવરણ ક્ષીણતાથી
નિરતિચાર ચાસ્ત્રિપણાથી અપ્રતિસેવી હોવાથી ક્યારેય પણ પ્રાણીનો નાશ કરનાર ન હોય, એવી રીતે સર્વત્ર ભાવના જાણવી.
(૨) અસત્ય બોલનાર હોય છે... (૩) અદત્ત લેનાર હોય છે... (૪) શબ્દાદિ આસ્વાદનાર હોય છે... (૫) પુષ્પ અને વસ્ત્રાદિ અર્ચનમાં, બીજાએ પોતાનું સન્માન કરવાથી તેનું અનુમોદન કરનાર - પૂજાદિમાં હર્ષ પામનાર હોય.
(૬) આ આધાકર્માદિ સાવધ-સપાપ છે, એમ પ્રરૂપીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય છે... (૭) સામાન્યથી જેમ બોલે તેમ કરે નહીં, જુઠ્ઠું બોલે અને જુદું કરનાર હોય. - - આ સાત સ્થાનો વિપરીતપણે કેવલીને જણાવે છે.
કેવલીઓ પ્રાયઃ ગોત્રવિશેષવાળા હોય છે. પ્રવજ્યાના યોગ્યત્વથી, નાભેયાદિવત્. આ હેતુથી સાતમૂલગોત્ર આદિ વડે ગોત્રવિભાગને કહે છે–
• સૂત્ર-૬૦૨ **
સાત મૂલ ગોત્રો કહ્યા છે - કાશ્યપ, ગૌતમ, વત્સ, કુત્સ, કૌશિક, ખંડવ, વાશિષ્ટ... જે કાયો છે તે સાત ભેટે છે - કાશ્યપ, શાંડિલ્ય, ગૌડ, વાલ, મોજકી, પવિપક્ષી, વકૃિષ્ણ... ગૌતમ સાત ભેદે છે - ગૌતમ, ગર્ગ, ભારદ્વાજ, ગિસ, શર્કરાભ, ભાસ્કરાભ, ઉદકાત્મભ...
વો છે તે સાત ભેદે છે વત્સ, આગ્નેય, મૈત્રેય, સ્વામિલી, શૈલક, અસ્થિસેન, વીતકર્મ... કુત્સો છે તે સાત ભેદે છે - કુત્સ, મૌદ્ગલાયન, પિંગલાયન, કૌડિન્ય, મંડલિક, હારિત, સોમજ... કૌશિકો છે તે સાત ભેટે છે - કૌશિક, કાત્યાયન, શાંલાકાયન, ગોલિકાયન, પક્ષિકાયન, આગ્નેય, લોહિત... મંડવ છે તે સાત ભેદે છે - મંડવ, અષ્ટિ, સંમુક્ત, તૈલ, એલાપત્ય, કાંડિલ્ય, ારાયન... વાશિષ્ઠો છે તે સાત ભેટે છે - વાશિષ્ઠ, ઉંજાયન, જારેકૃષ્ણ, વ્યાઘાપત્ય, કૌડિન્ય, સંજ્ઞી અને પારાસર.
• વિવેચન-૬૦૨ :
સૂત્ર સુગમ છે. વિશેષ આ કે - ગોત્ર એટલે તથાવિધ એક એક પુરુષથી ઉત્પન્ન મનુષ્યસંતાન. ઉત્તર ગોત્રાપેક્ષાએ આદિભૂત ગોત્રો.
કાશમાં થયેલ તે કાશ્ય - રસ, તેને પીનાર તે કાશ્યપ, તેના સંતાનો તે
Page #44
--------------------------------------------------------------------------
________________
el-I૬૦૨
૬૨
કાશ્યપો. મુનિસુવત, નેમિને વજીને ૨૨-જિન, ચકવર્તી આદિ, ક્ષત્રિયો, સાતમા ગણધરાદિ બ્રાહ્મણો અને જંબૂસ્વામી આદિ ગૃહપતિ કાશ્યપ છે.
અહીં ગોત્રનો ગોગવાળા સાથે અભેદથી આ પ્રમાણે નિર્દેશ છે, નહીં તો કાશ્યપ એમ કહેવું થાત, એ રીતે સર્વત્ર સમજવું.
ગૌતમના અપત્યો તે ગૌતમ. મુનિસુવત, નેમિજિન, નારાયણ, પદ્મ, સિવાયના વાસુદેવ અને બલદેવ, ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ગણધરો, વજસ્વામી.
વસના અપત્યો તે વસો - શયંભવ આદિ.. એ રીતે કુસ્સો-શિવભૂતિ આદિ.. કૌશિક : પદ્ઘકાદિ.. મંડુના અપત્યો તે મંડવો.. વશિષ્ઠના અપત્યો તે વાશિષ્ઠો - છઠ્ઠા ગણધર, આર્યસુહસ્તિ આદિ.. તથા જે કાશ્યપો છે તે સાત પ્રકારે છે, એક કાશ્યપ શબ્દ વ્યપદેશ્યપણે કાશ્યપો જ છે અને બીન કાશ્યપગોત્ર વિશેષ ભૂત શંડિલ આદિ પુરષોના અપત્ય રૂ૫ શાંડિલ્યાદિ જાણવા. * આ ગોત્ર વિભાગ નયવિશેષથી છે, માટે નયસૂત્ર કહે છે
• સૂત્ર-૬૦૩ -
સાત મૂલ નયો કહા, આ પ્રમાણે - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવભૂત.
• વિવેચન-૬૦૩ -
મૂળભૂત ગયો તે મૂલ નયો, સાત છે. ઉત્તર ગયો ૩૦૦ છે. કહ્યું છે - એકેક નયના ૧૦૦ ભેદ કરતા goo નો થાય, બીજા મતે પoo ભેદ છે.
જેટલા વચનના પ્રકારો છે તેટલા જ નયવાદો છે અને જેટલા નયવાદ છે, તેટલા જ પર-સિદ્ધાંતો છે. અનંત ધર્માત્મક વસ્તુમાં એક ધર્મ સમર્થન કરવામાં દક્ષ બોધ વિશેષ તે નય છે. તેમાં (૧) નેમ - એક માન નથી તે, * * * કહ્યું છે કે - જેને એક માન-પ્રમાણ નથી, પણ સામાન્ય, ઉભય અને વિશેષ જ્ઞાનો છે, તેના વડે પ્રમાણ કરે છે, નૈગમનય એક માનવાળો નથી.
અથવા નિગમ - અર્થ બોધોમાં કુશલ કે બોધમાં થયેલ તે નૈગમ. અથવા નથી એક માર્ગ જેનો તે તૈકગમ. કહ્યું છે - લોકાર્ય બોધક કે નિગમોમાં કુશલ કે બોધમાં કુશલ કે જેને જાણવાના એક માર્ગ નથી પણ અનેક માર્ગો છે તે નૈગમનય કહેવાય છે. આ નય સર્વત્ર “સ” એ રીતે અનુરૂપ આકારના અવબોધના હેતુભૂત મહાસતાને ઈચ્છે છે.
અનુવૃત અને વ્યાવૃત અવબોધતા હેતુભૂત સામાન્ય વિશેષરૂપ દ્રવ્યત્વ આદિ અને વ્યાવૃત અવબોધના હેતુભૂત નિત્યદ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા વિશેષને ઇચ્છે છે. [શંકા-] આ રીતે તૈગમ સમ્યગૃષ્ટિ જ થાઓ કેમકે સામાન્ય-વિશેષને સાધુવતું સ્વીકારવામાં તત્પર હોય છે. [સમાધાન એવું નથી, કેમકે સામાન્ય-વિશેષ વસ્તુને અત્યંત ભેદ વડે સ્વીકારવામાં તત્પર હોવાથી તેને સમ્યગુ દૈષ્ટિવ નથી.
કહ્યું છે - જે કારણથી સામાન્ય અને વિશેષને પરસ્પર અત્યંત ભિન્ન માને છે, તેથી કણાદની જેમ મિથ્યાષ્ટિ છે. દ્રવ્ય-પર્યાય ઉભય નય વડે બધું પોતાનું
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ શાસ્ત્ર ઉલૂકે સમર્કેલ છે, તો પણ મિથ્યાષ્ટિ છે, કેમકે સ્વ વિષયના પ્રધાનપણે અન્યોન્ય નિરપેક્ષ સ્વીકારેલ છે.
(૨) ભેદોનું સંગ્રહવું કે જેના વડે ભેદો સંગ્રહાય છે તે સંગ્રહ - X - અર્થાત્ આ નય નિશ્ચયથી સામાન્યનું પ્રતિપાદન કરવામાં તત્પર છે. સત્ એમ કહેવા છતાં સામાન્યને જ સ્વીકારે છે, વિશેષને નહીં. તથા માને છે કે - વિશેષો, સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન હોય તો તે છે જ નહીં, જો અભિન્ન છે તો વિશેષો સામાન્ય માત્ર છે.
જે કારણે સત્ છે એમ કહેવા છતાં સર્વત્રમાં બુદ્ધિ પ્રવર્તે છે, સર્વ સત્તા મામ છે, તેથી જલ્દી કોઈ વસ્તુ નથી. જેમ-ઘડો, ભાવથી અનન્ય છે ? જો અનન્ય છે, તો સતા માત્ર જ છે, જે ભાવથી ભિન્ન છે તો અભાવરૂપ છે, એમ પટ વગેરે પણ પ્રત્યેક અનન્ય સત્તા માત્ર જ છે.
(૩) વ્યવહરવું, વ્યવહરે છે કે વ્યવહાર છે - જેના વડે સામાન્યને દૂર કરાયા છે અથવા વિશેષોને આશ્રીને વ્યવહારમાં તત્પર તે વ્યવહાર નય - X • આ નયા વિશેષને પ્રતિપાદનમાં તત્પર છે. સતું એમ કહેવા છતાં ઘટાદિ વિશેષોને જ સ્વીકારે છે, કેમકે તેનું જ વ્યવહારમાં પ્રયોજનત્વ છે. પણ ઘટાદિ વિશેષોથી સામાન્ય જુદું નથી. •x -
સામાન્ય વિશેષોથી ભિન્ન કે અભિન્ન ? જો ભિન્ન હોય તો વિશેષોથી જુદું જણાત, જો અભિન્ન છે તો વિશેષ માત્ર જ છે. તેના સ્વરૂપની જેમ વિશેષોથી જુદું નથી. (આ અર્થ જણાવતી ભાષ્ય ગાથા પણ મૂકી છે.] .
લોક સંવ્યવહાર તત્પર તે વ્યવહારનય. જેમકે - ભમરાદિ પાંચ વર્ણવાળીમાં પણ આ નય અતિશયપણાથી કૃષ્ણપણાને જ માને છે. કહ્યું છે કે - સંવ્યવહાર તત્પર હોવાથી લોકને ઇછે તો વ્યવહાર નય, બહુતપણાથી કૃષ્ણ વર્ણને મુખ્ય માની, વિધમાન છતાં બીજા વર્ષો છોડે છે.
(૪) ઋજુ - વકના વિપર્યયપણાથી અભિમુખ શ્રુત-જ્ઞાન છે જેનું તે બાજુશ્રુત અથવા અતીત, અનામત વકના પરિત્યાગથી વર્તમાન વસ્તુને જણાવે છે ઋજુ સૂમ. • x • આ નય વર્તમાનકાલીન, સ્વકીય વસ્તુને લિંગ, વચન અને નામાદિથી ભિન્ન છતાં એકરૂપે સ્વીકારે છે, શેષ અવસ્તુ છે. કેમકે અતીતકાળ વિનષ્ટ છે અને અનાગતકાળ અનુત્પન્ન છે. માટે તે બંને જણાતા નથી તથા પકીય પણ અવસ્તુ છે કેમકે નિફળ છે. તેથી વર્તમાન અને સ્વ વસ્તુ લિંગાદિ વડે ભિન્ન છતાં સ્વરૂપને છોડતી નથી. * * * * - નામાદિ ભિન્ન તે નામ-સ્થાપના-ન્દ્રવ્ય-ભાવ • x ".
(૫) શબ્દનય - બોલાવવું કે બોલાવે છે કે જેના વડે વસ્તુ બોલાવાય છે તે શબ્દ, તે શબ્દના અર્થને ગ્રહણ કરવાથી, નય પણ શબ્દ છે, તેથી હેતુ જ કહેવાય છે. • x • આ નય નામ-સ્થાપના-દ્રવ્યકુંભ નથી જ એમ માને છે. કેમકે તે તત્કાનિ કરતા નથી. વળી ભિન્ન લિંગ, ભિન્ન વચન વસ્તુ એક નથી. કેમકે લિંગ અને વચનના ભેદથી જ શુટા, વૃક્ષ ઇત્યાદિ માફક સ્ત્રી, પુરુષની જેમ ભિન્ન છે. આ હેતુથી
Page #45
--------------------------------------------------------------------------
________________
9/-/503
૬૩
ઘટ:, ફ્રુટ:, મેં આ શબ્દો સ્વપર્યાય ધ્વનિ વડે વાચ્ય એક જ છે. કહ્યું છે - તે જ ઋજુસૂત્ર મત વર્તમાનકાલીન, વિશેષિતરથી ઈચ્છે છે. માત્ર ભાવ ઘટને જ માને છે. (૬) સમભિરૂઢ - વિવિધ અર્થોમાં વિવિધ સંજ્ઞાના સમભિરોહણથી સમભિરૂઢ છે. કહ્યું છે - જે જે સંજ્ઞાને કહે છે, તે તે સંજ્ઞાને અનુસરે છે, સંજ્ઞાતર અર્થથી વિમુખ હોવાથી આ નય સમભિરૂઢ છે. આ નય માને છે કે ઘટ, કુટ આદિ શબ્દો ભિન્ન છે, કેમકે ભિન્ન પ્રવૃત્તિ નિમિતત્વથી ઘટ-૫ટાદિ શબ્દવત્ ભિન્ન અર્થને જણાવનાર છે. તે આ રીતે - વિશિષ્ટ ચેષ્ટાવાળો તે ઘટ, ફૂટવાથી કૂટ, આ હેતુથી ઘટ અન્ય છે, કુટ પણ અન્ય છે.
(૭) એવંભૂતનય - જેમ શબ્દનો અર્થ છે, તે રીતે પદાર્થ વિધમાન થતા અર્થ છે અને અન્યથા વસ્તુભૂત નથી. એવો મત તે એવંભૂત નય. - ૪ - ૪ - આ હેતુથી એવંભૂત નય સમભિરૂઢ નયથી વિશેષતઃ શબ્દના અર્થમાં તત્પર છે. આ નય તો સ્ત્રીના મસ્તક પર રહેલ, ચેષ્ટા વાળા જ ઘટ શબ્દવાચ્ય પદાર્થને માને છે, પણ સ્થાન અને ભરણ આદિ ક્રિયાંતરને પ્રાપ્ત થયેલ ઘટને માનતો નથી. [હવે નયના શ્લોક કહે છે.]
શુદ્ધ દ્રવ્યને આશ્રીને સંગ્રહ નય છે, તેની અશુદ્ધિથી નૈગમ, વ્યવહાર બે નય છે. શેષ નયો પર્યાયાશ્રિત છે. અભિન્ન જ્ઞાન કારણભૂત સામાન્ય જુદું છે, વિશેષ પણ જુદું છે, એમ વૈગમનય માને છે. સ્વસ્વભાવ લક્ષણ ‘સત્’ રૂપતાને ન ઉલ્લંઘેલ આ જગત્ છે, એમ સર્વને સંગ્રહતો સંગ્રહનય માને છે. વ્યવહારનય પ્રત્યેક વસ્તુમાં રહેલ સપ્ને જ માને છે. કેમકે પ્રાણીનો વ્યવહાર તેમજ થાય છે. ઋજુસૂત્ર મત શુદ્ધ પર્યાયમાં જ રહેલ છે. નશ્વર ભાવના ભાવથી, સ્થિતિ વિયોગથી, અતીત-અનાગત વર્જીને વર્તમાનપણા વડે સર્વ જણાય છે. શબ્દનય વસ્તુને લિંગ અને વયનાદિ ભેદથી ભિન્ન સ્વભાવને માનતો આ શબ્દ નય છે. ઇત્યાદિ - ૪ - ૪ - ૪ - -
પ્રશ્ન-કેવી રીતે ૭૦૦ નયો અથવા અસંખ્ય નયો, સાત નયોમાં જ અંતર્ભાવ થાય છે ? [સમાધાન] જેમ વક્તાના વિશેષથી અસંખ્યેય સ્વરો પણ સાત સ્વરોમાં જ સમાય છે તેમ... સ્વરોના સ્વરૂપનું પ્રતિપાદન કરવા “સાત સ્વરો’ આદિના પ્રકરણને કહે છે
• સૂત્ર-૬૦૪ થી ૬૪૩ :
[૬૪] સાત સ્વરો કહ્યા છે - ... [૬૫] ષડ્જ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ... [૬૬] આ સાત સ્વરોના સાત સ્વસ્થાન કહ્યા છે - [૬૭] ષડ્સ જિમના અગ્રભાગે, ઋષભ સ્વર હૃદય વડે, ગાંધાર કંઠના ઉગ્રપણાથી, જીભના મધ્ય ભાગે મધ્યમ, [૬૮] નાસા વડે પંચમ, ધૈવત દંતોષ્ઠ વડે, મસ્તક વડે નિષાદ. આ સાત સ્વર સ્થાનો કહ્યા.
...
[૬૯] સાત સ્વરો જીવનિશ્રિતા કહ્યા છે . • [૬૧૦] ષડ્સ - મયુરનો સ્વર, ઋષભ - કુકડાનો સ્વર, ગંધાર-હંસનો સ્વર, મધ્યમ-ગવેલકનો સ્વર... [૬૧૧] પંચમ વસંત માસમાં કોયલનો સ્વર, ધૈવત-સારસ અને ક્રીચનો સ્વર,
-
૬૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
નિષાદ-હાથીનો સ્વર.
[૬૨] સાત સ્વરો જીવનિશ્રિતા કહ્યા - ... [૬૧૩] ષડ્જ-મૃદંગનો રવ, ઋષભ-ગોમુખીનો સ્વર, ગંધા-શંખનાદ, મધ્યમ-ઝલ્લરીનો... [૬૧૪] પંચમચાર ચરણોથી સ્થિતિ ગોધિકા, ધૈવત-ઢોલનો, નિષાદ-મહાભેરીનો સ્વર... [૬૧૫] આ સાત સ્વરના સાત લક્ષણો છે.
[૬૧૬] પ′′થી વૃત્તિ પામે અને કરેલ કાર્ય નાશ ન પામે વળી ગાય, મિત્ર, પુત્રોની પ્રાપ્તિ થાય છે તથા સ્ત્રીઓને વલ્લભ થાય છે... [૬૧૭] ઋષભથી ઐશ્વર્ય, સેનાપત્ય, ધન, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન... [૬૮] ગંધારથી ગીતયુક્તિજ્ઞ, વજ્રવૃત્તિ, કલાની અધિકતા, કાવ્યજ્ઞા, અન્ય શાસ્ત્રોમાં પારંગતતા... [૧૯] મધ્યમ સ્તર સંપન્ન સુખે જીવનાર, ખાતો, પીતો, દાન દેતો અને મધ્યમ સ્વર આશ્રિત થાય છે... [૬૨] પંચમ સ્વર સંપન્ન રાજા, શૂર, સંગ્રહકર્તા, અનેક ગણનો નાયક થાય... [૬૨૧] રેવત [ધૈવત] સ્વર સંપન્ન કલહપ્રિય, શાકુનિક, વાગુસ્કિ, શૌકરિક, મછીમાર થાય છે... [૬૨] નિષાદ વરવાલા ચાંડાલ, મલ્લ, સેકા, અન્ય પાપકર્મી, ગોઘાતક, ચોર થાય છે...
[૬૩] આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે - પ૪ ગ્રામ, મધ્યમ ગ્રામ, ગંધાર ગ્રામ... પડ્ત ગ્રામની સાત મૂઈના કહી છે... [૬૪] મંગી, કૌરવીય, હરી, રજની, સારકાંતા, સારસી, શુદ્ધ પા... [૬૨૫] મધ્યમ ગ્રામની સાત મૂનાઓ કહી છે . [૬૬] ઉત્તરમંદા, રજની, ઉત્તરા, ઉત્તરારામા, અશકતા, સૌવીરા, અભીરુ... [૬૭] ગંધાર ગ્રામની સાત મૂઈના કહી છે [૬૮] નંદી, શુદ્ધિમા, પૂરિમા, શુદ્ધગંધારા, ઉત્તરગંધારા, મૂર્છા. [૬૨] સુષુતર આયામા નિયમથી છટ્ઠી જાણવી. ઉતરાયતા કે કોડીમાતા સાતમી મૂર્છા છે.
[૬૩૦] સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેયની કઈ યોનિ હોય છે ? ઉચ્છ્વારા કાલ કેટલા સમયનો છે ? ગેયના કેટલા આકારો છે ?
[૬૩૧] સાત સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે, ગીતની રુદિત યોનિ છે, પાદ સમાન ઉચ્છવાસો છે, ગેયના ત્રણ આકારો છે.
[૬૩૨] ગેયના આકાર ત્રણ છે - મંદ સ્તરથી આરંભ કરે, મધ્યમાં સ્વરની વૃદ્ધિ કરે અને અંતમાં સ્વરને ક્રમશઃ હીન કરે.
[૬૩૩] ગેયાના છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃત્તો, બે ભણિતી, જે જાણશે તે સુશિક્ષિત રંગમંડપ મધ્યે સારી રીતે ગાઈ શકશે.
[૬૩૪] ગેયના છ દોષો - ભીત, કુંત, લઘુવર, તાલરહિત, કાકરવર અને નાસિકય, એ રીતે ગીત ન ગાવું... [૬૩૫] ગેયના આઠ ગુણ - પૂર્ણ, ત, અલંકૃત, વ્યક્ત, અવિસ્તર, મધુર, સમ, સુકુમાર... [૬૩૬] ગેયના બીજા ગુણ - ઉર, કંઠ-શિર દ્વારા પ્રશસ્ત, મૃદુ-રિભિત-પદબદ્ધ ગવાય, સમતાલના પ્રક્ષેપવાળું અને સાત સ્વરોથી સમ ગવાય... [૬૩૭] ગેસના બીજા ગુણ - નિર્દોષ, સાયુકત, હેતયુક્ત, અલંકૃ, ઉપનીત, સોપચાર, મત્ત અને મધુર... [૬૩] ગેયના ત્રણ
Page #46
--------------------------------------------------------------------------
________________
-I૬૦૪ થી ૬૪૩ વૃત્ત • સમ, અધમ, સર્વત્ર વિષમ. આ સિવાય ચોથો ભેદ નથી... [૬૩] બે ભણિતિયા - સંસ્કૃત અને પ્રાકૃત, ઋષિઓએ બેને પરાસ્ત કહી, તેમાં ગાવું...
૬િ૪૦] કેવી સ્ત્રી મધુર ગાય છે? ખર અને રૂક્ષ સ્વરે કોણ ગાય છે ? કેવી સ્ત્રી ચતુર ગાય છે ? કોણ મંદ સ્વરે ગાય છે ? કોણ શીઘ ગાય છે ?... ૬િ૪૧] કેવી આ વિવરથી ગાય છે? - - ચામાં મધુર ગાય છે, કાળી સ્ત્રી ખર અને રૂક્ષ ગાય છે, ગોરી રી ચતુર ગાય છે, કાણી મંદ અને આંધળી શlu ગાય છે... [૬] પિંગળા આ વિસ્વર ગાય છે. • • સાત સ્વરો સમ છે - dhીસમ, તાલસમ, પાદસમ, લયસમ, ગૃહસમ, શ્વાસોચ્છવાસસમ, સંચારસમ.
૬િ૪૩] સાત સ્વર, ત્રણ ગ્રામ, ૨૧ મૂછના, ૪૯ તાન છે. - વિવેચન-૬૦૪ થી ૬૪૩ - [uતમાં આ એક સુગ છે માટે વૃત્તિ સાથે છે.
આ સૂત્ર સરળ છે વિશેષ એ કે - સ્વરણ તે સ્વર-શબ્દ વિશેષ. છ થી ઉત્પન્ન તે પડજ. કહ્યું છે - નાક, કંઠ, હદય, તાલ, જીભ અને દાંતને આશ્રીને ઉત્પન્ન થાય માટે પજ છે... - ઋષભ - બળદ માફક વર્તે તે સ્વર. કહ્યું છે - નાભિચી ઉઠેલ કંઠ અને મસ્તકમાં હણાયેલ, બળદની જેમ નાદ કરે, તેથી તે વૃષભ સ્વર કહેવાય... જેમાં ગંધ વિધમાન છે તે ગંધાર અતિ ગંધવાહક.
કહ્યું છે - નાભિથી ઉઠેલ અને કંઠ તથા શીર્ષથી હણાયેલ, વિવિધ ગંધોનો વાહક, શુભ સ્વર છે તે હેતુથી ગાંધાર કહેવાય છે.
કાયાની મધ્યમાં તે મધ્યમ. કહ્યું છે - નાભિથી ઉઠેલ, ઉર તથા હૃદયમાં હણાયેલ વાયુ પુન: નાભિને પ્રાપ્ત થતા મહાનાદ રૂપ મધ્યમવ પામે છે... પજ આદિ પાંચ વરોના નિર્દેશ ક્રમને આશ્રીને પૂરણ કરનાર તે પંચમ અથવા નાભિ આદિ પાંચ સ્થાનોમાં પ્રમાણ કરે તે પંચમ સ્વર - x - x - જે માટે પૂર્વે ઉઠેલ સ્વરને સાંધે છે, તે આ સ્વરનું ધૈવતપણુ કહેવાય. પાઠાંતરથી તેને રૈવત પણ કહે છે. જે સ્વરમાં અન્ય
સ્વરો બેસી જાય તે નિષાદ, કહ્યું છે - X - બધા સ્વરોનો પરાભવ કરે છે માટે તે નિષાદ કહેવાય છે. તેનો દેવતા આદિત્ય છે. આમ સાત સ્વરો કહ્યા.
[શંકા] કાર્ય કારણને આધીન છે, સ્વરનું કારણ જીભ છે, તે અસંખ્ય રૂપ છે, તો સ્વરોનું સાતપણું કેમ ઘટે ? સમાધાન-વિશેષથી અસંખ્યાત સ્વરો છે, સામાન્યથી બધા સાત સ્વરોમાં સમાઈ જાય છે. * * * * * | સ્વરોના નામ કહીને કારણથી તેનું નિરૂપણ કરે છે. તેમાં નાભિથી ઉઠેલ અવિકારી સ્વર, આભોગ કે અનાભોગથી જે પ્રદેશ પામીને વિશેષ શક્તિ પ્રાપ્ત કરે તે પ્રદેશ સ્વને ઉપકારી હોવાથી સ્વર સ્થાન કહેવાય છે. તેના બે શ્લોક સુત્ર૬૦૭,૬૦૮માં કહા. ૫૪ તે પ્રથમ સ્વર તે જિહાણ, તેના વડે. જો કે પજ સ્વરના ઉચ્ચારમાં સ્થાનાંતરોનો પ્રયોગ કરાય છે અથવા સ્વાંતરોમાં જિલ્લાનો વ્યાપાર કરાય છે, પણ ત્યાં અતિશય વ્યાપારૂં લઈને જિલ્લા વડે જ એમ કહ્યું. ઉર વડે ઋષભસ્વર છે.
કંઠ એવો ઉત્કટ તે કંઠોરાક, તેના વડે અથવા કંઠનું ઉગ્રપણું, તેથી અર્થાત્ [7I5|
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કંઠથી ઉદ્ભત સ્વર નીકળવારૂપ કિયા તે ગંધાર કહેવાય.
જિલ્લાના મધ્યભાગરૂપ મધ્ય જિલ્લા વડે તે મધ્યમ, દાંત અને હોઠ તે દંતોષ્ઠ, તેના વડે ધૈવત કે રૈવત. સ્વર કહ્યો.
જીવથી નીસરેલ, નતિ - અવાજ કરે છે, વેન - ગાય અને ઘેટા અથવા ઘેટા જ. • X • વિષમ અા-પાદ અથવા પાદ વડે સમાન ન હોય, દર્શધર્મની જેમ. જે આ તંત્રમાં અસિદ્ધ હોય તે ગાયા એમ જાણવું - x -
જે રીતે ઘેટાઓ અવિશેષપણે મધ્યમ સ્વરને બોલે છે, તેમ કોકિલા પંચમ સ્વરને બોલતી નથી, પણ કુસુમ સંભવકાળમાં જ બોલે છે. કુસુમકાલ એટલે પુષોના બાહુથી વનસ્પતિમાં જે સંભવે છે તે.
અજીવ નિશ્રિત-તેમજ જાણવું. વિશેષ એ કે જીવના પ્રયોગથી અજીવથી નીસરેલા સાત સ્વરો છે. મૃદંગ, ગોમુખી એટલે રણ શીંગડું.
ચાર ચરણો વડે પૃથ્વી પર પ્રતિષ્ઠાન છે, જેનું તે ચતુશરણ પ્રતિષ્ઠાન ગોધાના ચર્મ વડે બંધાયેલ તે ગોધિકા • વાધ વિશેષ. દર્દરિકા તેનો પર્યાય છે. આડંબર એટલે ઢોલ. સાતમે તે નિષાદ.
સ્વના ભેદથી સપ્ત વરના લક્ષણો યથાયોગ્ય ફલ પ્રાપ્તિમાં જે વ્યભિચારી સ્વરૂપો થાય છે, તેને જ ફળથી કહે છે - પન્ન સ્વર વડે જીવિકાને પામે છે. આ અર્થ ષજનું સ્વરૂપ છે, જેના વડે પ્રાણી જીવનને મેળવે છે. આ જીવન મનુષ્યની અપેક્ષાએ સમજાય છે. કેમકે આ મનુષ્યનું લક્ષણ છે. તેનું કરેલ કાર્ય વિનાશ પામતું નથી ઇત્યાદિ.
gHF1 - ઐશ્વર્ય, વર્કવૃત્ત : - શ્રેષ્ઠ આજીવિકાવાળા, વ - કાર્યને કરનારા, પ્રાણ • સમ્બોધવાળા અને કહેલ ગીત યુક્તિજ્ઞ. - x • વન - સિંચાણારૂપ પક્ષી વડે નિર્વાહ કરે છે. પાર્ક - શીકારને કરે છે. વાપુરા - મૃગનું બંધન, સૌવવા - સૂવરને મારનાર, માટી - મલ્લ.
- પાદિ ત્રણ - ૫૪, મધ્યમ, ગાંધાર ગ્રામો છે. મૂછનાના સમૂહરૂપ ગ્રામ છે, તે દરેક ગ્રામમાં સાત-સાત મૂનાઓ છે. એવી ૨૧-મૂઈના છે. અન્યોન્ય સ્વર વિશેષોને ઉત્પન્ન કરનાર નાદને મૂછના કહે છે. અથવા સાંભળનારને નાદ કત મૂર્ણિત જેવા કરે કે પોતે મૂર્ણિત જેવો થાય તે મૂઈના. અહીં મંગી આદિ ૨૧મૂઈનાઓના સ્વર વિશેષો પૂર્વગત સ્વરપ્રાભૃતમાં કહ્યા છે. હાલમાં તે શારાથી નીકળેલ ભરતાદિ શાસ્ત્રથી જાણવા.
મનસા ગાયામાં ચાર પ્રશ્નો છે - પછી તેની ઉત્તરદાતા ગાયા છે. બંને મૂલાઈમાં જણાવ્યા છે. વિશેષ એ કે - પતયોનિ - જેને જાતિ સમાન રૂપાણે છે તે... પાદ સમયા ઉછવાસા - જેટલા સમયથી છંદનો ચરણ કહેવાય તેટલા સમયપ્રમાણ ઉચ્છવાસો ગીતમાં હોય છે.
આકારોને કહે છે - આદિમાં મૃદુ - કોમળ, માર માT - પ્રારંભ કરતા, * x • મધ્યTY- મધ્યભાગમાં, માને - છેવટે. ક્ષપથનો - ગીતtવનિને મંદ કરતો
Page #47
--------------------------------------------------------------------------
________________
૭/-/૬૦૪ થી ૬૪૩
એમ ગીતના ત્રણ આકારો થાય છે. - ૪ -
છ દોષ - છોડવા યોગ્ય છે. (૧) મૌત - ડરપોક, (૨) ઉત્તાŕ - અતિતાલ (૩) ૨૪૧ - લઘુ સ્વર, પાઠાંતરથી પ્પિૐ - ઉતાવળું. (૪) ઉત્તાનં - અતિતાલ અથવા અસ્થાનતાલ, તાલ - કેશિકાદિ શબ્દ વિશેષ, (૫) જાવા - ઘોઘરો સ્વર, (૬) અનુનાસ - આનુનાસિક કે નાસિકાથી કરેલ સ્વર, આ દોષયુક્ત ન ગાઈશ. આઠ ગુણો - સ્વર કલા વડે પૂર્ણ, ગેયના રાગ વડે અનુક્ત, અન્યાન્ય સ્કૂટ શુભ સ્વરો કરવાથી અલંકૃત, અક્ષર અને સ્વરને ફ્રૂટ કરવાથી વ્યક્ત, ખરાબ સ્વર ન હોય તે અવિસૃષ્ટ, કોકીલના કુંજનવત્ મધુર, તાલ-વંશ-સ્વરાદિને અનુસરેલ તે સમ, લલિતની જેમ જે સ્વર ધોલનાના પ્રકાથી શબ્દને સ્પર્શવા વડે થ્રોગેન્દ્રિય સુખ ઉપજવાથી સુકુમાર. આ અષ્ટ ગુણોથી યુક્ત ગેય હોય છે. અન્યથા વિડંબના
થાય છે.
૬૭
વળી બીજું - ૩૬ - વક્ષ, કંઠ, શિરમાં વિશુદ્ધ અર્થાત્ જે ઉરમાં સ્વર વિશાળ તે ઉરવિશુદ્ધ, કંઠમાં વર્તતો સ્વર અસ્ફૂટિત હોય તો કંઠ વિશુદ્ધ, શિરમાં પ્રાપ્ત સ્વર જો અનુનાસિક ન હોય તો શિરવિશુદ્ધ અથવા ત્રણેમાં શ્લેષ્મ વડે અવ્યાકુલ રૂપ વિશુદ્ધ હોય તે સ્વર પ્રશસ્ત છે. - ૪ -
ઉચ્ચારણ કરાય તે ગેય એમ સંબંધ કરાય છે. વિશિષ્ટ શું ? મૃત્યુ - મધુર, િિમત - અક્ષરોમાં ઘોલનાથી સંચતો સ્વર રંગતિવત્ ઘોલનાબહુલ, પદ્મદ - ગેય પદો વડે ગુંથેલ. - x - સમ શબ્દ પ્રત્યેક સાથે જોડાયેલ છે. તેથી સમતાલ - હસ્તતાલ, ઉપચારથી તેનો ધ્વનિ જેમાં છે તે સમતાલ તથા સમ પ્રત્યેક્ષેપ કે પ્રતિક્ષેપ - મૃદંગ, કંશિકાદિ આતોધના ધ્વનિરૂપ કે નૃત્યત્ પાદક્ષેપ લક્ષણ જેમાં છે તે. - x - સાત સ્વરો, અક્ષરાદિ વડે સમાન છે જેમાં તે.
અક્ષરસમ ગાથાની વ્યાખ્યા - - ૪ - દીર્ઘ અક્ષરમાં દીર્ઘ, હ્રસ્વમાં હ્રસ્વ, પ્લુતમાં પ્લુત ને સાનુનાસિકમાં સાનુનાસિક તે અક્ષરસમ. જે ગેયપદ નામિકાદિ અન્યતરબદ્ધ સ્વરમાં પડે છે, તે ત્યાં જ જે ગાનમાં ગવાય તે પટ્ટસમ. જે પરસ્પર હણાયેલ હસ્તતાલ સ્વરાનુવર્તિ તે તાલસામ. શ્રૃંગ-લાકડાદિમાં કોઈ એક અંગુલિ કોશિક વડે હણાયેલ તંત્રીનો સ્વર પ્રકાર તે લય, તેને અનુસરતો ગાનારનો જે ગેય તે લયસમ. વંશ તંત્રી આદિથી ગૃહીત સ્વર સમાન ગાતો તે ગ્રહસમ. ઉચ્છ્વાસ નિઃશ્વાસના માનને ન ઉલ્લંઘતો જે ગેય તે નિઃસ્વસિતોસિત સમ. તે વંશતંત્રી આદિ અંગુલીના સંચારથી ગવાય તે સંચાર સમ. આ ઉક્ત સપ્ત સ્વરાત્મક ગેય છે. જે ગેય સૂત્રનો બંધ તે આ અષ્ટગુણવાળો જ કરવો. તે કહે છે - નિષ - સિલોગો, તે અલિકાદિ બત્રીશ દોષરહિત, અર્થ વડે યુક્ત, અર્થ જણાવનાર કારણથી યુક્ત, કાવ્યાલંકાર યુક્ત, નીચોડયુક્ત, અનિષ્ઠુર - અવિરુદ્ધ - અલજ્જનીય નામ વાળું કે ઉત્પાસસહિત, પદ ચરણાદિ પરિમાણયુક્ત, શબ્દ-અર્થ-નામથી મધુર.
સમ - સિલોગો, પાદ અને અક્ષર વડે સમ-ચાર ચરણ વડે સમ. અનું સમ એતર સમ, વિષમ - સર્વત્ર પાદ અને અક્ષરોની અપેક્ષા હોય છે. બીજા એમ કહે
૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
છે કે - ચારે ચરણોમાં સમાન અક્ષર હોય તે સમ, પહેલા-ત્રીજા અને બીજા-ચોથા ચરણનું રામપણું હોય તે અર્ધસમ, બધા ચરણોમાં વિષમઅક્ષર તે વિષમ. આ ત્રણ પધના પ્રકારો છે. ચોથો પ્રકાર નથી.
મિિત - ૪ - એટલે ભાષા કહેલી છે. પાદિ સ્વરના સમૂહમાં.
સૂત્ર-૬૪૦-૬૪૧ની ગાથામાં કેવી સ્ત્રી, કેવું ગાય ? તે મૂલ-અર્થ મુજબ જાણવું. સૂત્ર-૬૪૨માં તંત્રીસમ આદિ પૂર્વવત્ જાણવું. - ૪ - ૪ - સૂત્ર-૬૪૩ની વ્યાખ્યા પણ મૂલ-અર્થ મુજબ કહેવાયેલી છે. [તેથી અહીં નોંધેલ નથી.
અનંતર ગાનથી લૌકિક કાયકલેશ કહ્યો. હવે લોકોત્તરને કહે છે—
• સૂત્ર-૬૪૪ થી ૬૫૮ :
[૬૪૪] સાત પ્રકારે કાયકલેશ તપ કહ્યો છે. તે આ - સ્થાનાતિગ, ઉત્ક્રુટુકાસનિક, પ્રતિમાસ્થાયી, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લંગડશાયી.
[૬૪૫] જંબૂદ્વીપમાં સાત વર્ષક્ષેત્રો કહ્યા છે - ભરત, ઔરવત, હૈમવત, હૈરણ્યવત્, હરિવર્ષ, રમ્યવર્ષ, મહાવિદેહ... જંબૂદ્વીપમાં સાત વર્ષધર પર્વતો કહ્યા છે - સુલ્લ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકમી, શિખરી, મેરુ... જંબુદ્વીપમાં સાત મહાનદીઓ પૂર્વાભિમુખ થઈ લવણ સમુદ્રમાં મળે છે - ગંગા, રોહીતા, હરિતા, શીતા, નકાંતા, સુવર્ણકૂલા, તા... જંબૂદ્વીપમાં પશ્ચિમ સન્મુખ વહેતી સાત મહાનદીઓ લવણસમુદ્રમાં મળે છે - સિંધુ, રોહિતાંશા, હરિકાંતા, શીતોદા, નારીકાંતા, રૂયકૂલા, રક્તવતી.
ધાતકીખંડદ્વીપના પૂર્વામાં સાત ક્ષેત્રો કહ્યા છે - ભરત યાવત્ મહાવિદેહ... ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વતો કહ્યા છે ચૂલ્લ હિમવાન્ યાવત્ મેરુ... ધાતકીખંડમાં દ્ધિમાં પૂર્વદિશાભિમુખ વહેતી સાત મહાનદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે . ગંગા યાવત્ ક્તા... ધાતકીખંડના પૂર્વાર્ધમાં પશ્ચિમાભિમુખ વહેતી સાત મહાનદીઓ લવણ સમુદ્રમાં મળે છે - સિંધુ ચાવત્ રક્તવી... ધાતકીખંડમાં પશ્ચિમાદ્ધમાં ક્ષેત્રો આદિ એ રીતે જ છે. વિશેષ એ - પૂર્વાભિમુખ વહેતી નદી લવણસમુદ્રમાં મળે છે, પશ્ચિમાભિમુખ વહેતી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે.
પુષ્કરવરદ્વીપર્વમાં પૂર્તિમાં સાત ક્ષેત્રો આદિ તેમજ છે. વિશેષ એ કે - પૂર્વાભિમુખ નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે. પશ્ચિમાભિમુખ નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. બાકી પૂર્વવત્. એ રીતે પશ્ચિમાઈમાં પણ છે. વિશેષ એ કે - પૂર્વાભિમુખ નદી કાલોદમાં, પશ્ચિમાભૂમિખ પુષ્કરોદમાં મળે છે. સર્વત્ર વર્જક્ષેત્રો, વર્ષધર પર્વતો, નદીઓ કહેવા જોઈએ.
[૬૪૬] બુદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર થયા. [૬૪] મિત્રદામ, સુદામ, સુપાર્શ્વ, સ્વયંપભ, વિમલદોષ, સુઘોષ અને મહાઘોષ,... [૬૪૮] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા .... [૪૯] વિમલવાહન, ચાક્ષુષ્માન, યશવાન, અભિચંદ્ર, પ્રોનજિત, મરુદેવ, નાભિ...
Page #48
--------------------------------------------------------------------------
________________
el-I૬૪૪ થી ૬૫૮
૬િ૫o] આ સાત કુલકરોની સાત પનીઓ હતી - ... ૬િ૫૧] ચંદ્રયા, ચંદ્રકાંતા, સુરપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી... ૬િ૫) જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે - ... [૫૩] મિત્રવાહન, સુભોમ, સુપભ, સ્વયંપભ, દd, સુહુમ, સુબંધુ. [પાઠાંતરી શુભ, સુરૂપ
[૬૫] વિમલવાહન કુકરના કાલે સાત પ્રકારના વૃક્ષો ઉપભોગમાં શla આવતા હતા... • ૬િ૫૫] મધાંગ, ભંગ, શિમાંગ, ચિત્રા , મર્ચંગનગ્ન, કહ્યg.. દિપ દંડનીતિ સાત ભેદે કહી છે . હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષા, મંડલબંધ, ચારક, છવિચ્છેદ.
દિપ પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત એકેન્દ્રિય નો કહ્યા છે • ચકરન, કમરન, ચર્મરન, દંડરન, અસિરન, મણિરન, કાકણિરતન. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત પંચેન્દ્રિય રનો કહ્યા છે - સેનાપતિ, ગૃહપતિ, વર્તકી, પુરોહિત, રુરી, અશ્વ, હસ્તિ.
૬િ૫૮) સાત કારણે દુષમકાળ આવેલો જાણવો : અકાળ વષઈ કાલે ન વસે, અસાધુની પૂજ, સાધુ ન પૂજાવા, ગુર્જન પ્રતિ મિથ્યાભાવ, મનોદુઃખતા, વયનદુ:ખતા... સાત કારણે સુષમકાળ આવેલો જાણવો • કાલે ન વસે, કાલે વષ, અસાધુ ન પૂજાય, સાધુ પૂજાવા, ગુરુજન પ્રતિ સમ્યફ ભાવ, મનોસુખd, વચન સુખd.
• વિવેચન-૬૪૪ થી ૬૫૮ :
૬િ૪૪] આ સૂત્રની વ્યાખ્યા પૂર્વે કરી છે, છતાં, કિંચિત્ લખીએ છીએ. જય - શરીર, વર્નશ - ખેદ, પીડા. તે કાયક્લેશ - બાહ્ય તપ વિશેષ. સ્થાનાયતિક, સ્થાનાતિનકે સ્થાનાદિ એટલે કાયોત્સર્ગ કરનાર. અહીં ધર્મ અને ધર્મીના અભેદથી એ રીતે ઉપન્યાસ કરેલ છે અન્યથા કાયકલેશના પ્રકટવથી જ કહેવા યોગ્ય છે, - X • અહીં કાયક્લેશવાળો કહ્યું છે, એમ સર્વત્ર જાણવું. - ઉકટકાસનિક પ્રસિદ્ધ છે... પ્રતિમાસ્થાયી - ભિક્ષુ પ્રતિમાકારી... વીરાસનિકસિંહાસન પર બેઠેલાની જેમ રહે છે તે... વૈષધિક-સમ પદ પુતાદિ નિષધામાં બેસનાર... દંડાયતિક - દંડની જેમ શરીર લંબાવનાર... લગંડશાયી - ભૂમિને પીઠ ન લગાડનાર,
૬િ૪૫] આ કાયકલેશરૂપ તપ મનુષ્યલોકમાં જ છે, માટે તેના પ્રતિપાદનમાં તત્પર જંબૂદ્વીપમાં ઇત્યાદિ પ્રકરણનો અર્થ કહેવાઈ ગયેલ છે.
૬૪૬ થી ૬૫૩] મનુષ્ય ક્ષેત્રના અધિકારથી તસંબંધી કુલકર, કલાવૃક્ષા, નીતિ, રત્ન, દુષમાદિ ચિહ્નવાળા સૂત્રો પાઠ સિદ્ધ છે. વિશેષ એ કે - આવતા કાલરૂપ હેતુ વડે થશે. તથા વિમલવાહન કુલકરથી સાત ભેદે હતા.
૬૫૪,૬૫૫] વFણ - કલાવૃક્ષ. ઉપભોગપણે શીઘ આવેલા અથતુ ભોજનાદિના સંપાદન વડે તત્કાલીન મનુષ્યોને ઉપભોગમાં આવેલા હતા.
અત્ત • મદ, તેના કારણથી મધ, અહીં મસ્ત શબ્દથી કહેવાય છે, તેના
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કારણભૂત અથવા તે જ છે - અવયવો છે જેના તે મધાંગ - સુખે પીવા યોગ્ય મધના દેનારા... fધા - સંજ્ઞા શબ્દ હોવાથી ભંગારાદિ ભાજન સંપાદક તે મૂંગા... fવત્તા - અનેક પ્રકારની માળાને કારણે ચિત્રાંગો... વિત્તરસ - મધુરાદિ મનોહર રસો, જેની પાસેથી મેળવાય છે તે... પ્રાર્થના - આભરણ ભૂતના કારણરૂપ મણિ છે જેઓના અંગો તે મયંગ - ભૂષણ દેનારા... જયTI - અનગ્ન કરનારા - વિશિષ્ટ વ. દેનારા... • ઉક્ત વૃક્ષોથી વ્યતિરિક્ત સામાન્યથી કલોલ ફળને દેનારા પ્રધાન વૃક્ષો.
૬૫૬] દંડનીતિ-દંડવું તે દંડ - અપરાધીને શિક્ષા. તેમાં તેની કે તે જ નીતિન્યાય તે દંડ નીતિ. (૧) “હ” પ્રેરણા અર્થમાં છે, તેનું કહ્યું તે હક્કાર. પહેલા બીજા કુલકરના કાળે અપરાધીને દંડ હક્કાર માત્ર હતો, તેટલા માત્રથી જ અપરાધી. પોતાનું બધું હણાયું છે તેમ માનીને ફરી અપરાધ કરતો નહીં એ તેની દંડનીતિતા હતી... (૨) એ રીતે ‘મા’ એમ અપરાધીને નિષેધાર્થનું કરવું, તેનું નામ ‘મકાર', ત્રીજા, ચોથા કુલકરના સમયમાં મહાન અપરાધ થતાં “માકાર' દંડ હતો, થોડા અપરાધે ‘હકાર' દંડ હતો.
(3) ‘fધ' અધિક પ્રેરણાના અર્થમાં. તેનો ઉચ્ચાર તે ધિક્કાર. પાંચમાં છઠ્ઠા, સાતમા કુલકરના સમયમાં મહાપરાધમાં ધિક્કારનો દંડ, જઘન્ય અપરાધમાં હક્કાર અને મધ્યમ અપરાધમાં “માકાર' દંડ હતો - ૪ -
(૪) ખૂબ કહેવું તે પરિભાષા - અપરાધી પ્રત્યે, કોપથી કંઈક કહેવું છે.
(૫) મંડલબંધ • ઇંગિત ક્ષેત્રમાં બંધ, જેમ - ‘આ પ્રદેશથી જવું નહીં' આ પ્રકારનું વચન લક્ષણ દંડ કે પરિવાર લક્ષણ પુરુષમંડલમાં ગમનનિષેધ.
(૬) ચારક-કેદખાનું... (૩) છવિચ્છેદ-હાથ, પગ, નાસિકાદિનો છેદ.
આ છેલ્લી ચાર દંડનીતિ ભરતના કાળે થઈ. બીજા કહે છે - ચોથી, પાંચમી બાષભદેવના કાળે અને છઠ્ઠી, સાતમી ભરતના કાળે થઈ - ૪ -
[૬૫] ચકરત્ન આદિ - તે તે જાતિમાં જે વસ્તુ ઉત્કૃષ્ટ હોય છે તેને રત્ન કહેવાય છે, તેથી ચક્ર આદિ જાતિઓમાં જે સામર્થ્યથી ઉત્કૃષ્ટ હોય તેને ચકરનાદિ માનવા યોગ્ય છે. તેમાં પૃથ્વીના પરિણામરૂપ સાત એકેન્દ્રિય રત્નો છે. તેનું પ્રમાણ આ રીતે છે–
ચક્ર, છત્ર, દંડ આ ત્રણે રત્નો ચાર હાથ પ્રમાણ છે. ચર્મરન બે હાથ દીધી હોય અને અસિરન બીલ અંગુલ દીર્ધ હોય. મણિરત્ન ચાર અંગુલ દીર્ધ અને બે અંગુલ વિસ્તૃત, કાકિણીરત્ન ચાર અંગુલ-સુવર્ણનું છે.
સેનાપતિ-સૈન્યનાયક, ગૃહપતિ-કોઠારમાં નિયુકત, વકી-સુતાર, પુરોહિતશાંતિકર્મકત. આ ચૌદે રનો પ્રત્યેક ૧ooo યક્ષાધિષ્ઠિત છે.
૬િ૫૮] ITઢ- અવતરેલ કે રહેલ પ્રકઈને પામેલ. htત - અવષ. અસાધુ - અસંયd. TY - માતા, પિતા, ધમચાર્યોમાં, મિથ્યાભાવ અથતિ વિનયનો નાશ, તેને આશ્રયેલ. મનોહુતા - મનનું કે મન વડે દુઃખિતપણું કે દ્રોહ કરવાપણું. એ રીતે
Page #49
--------------------------------------------------------------------------
________________
e-I૬૪૪ થી ૬૫૮
વયોહતા પણ જાણવું. આમ એટલે સમ્યગુભાવ અર્થાત્ વિનય... આ દુષમ-સુષમા સંસારી જીવોને સુખ અને દુ:ખને માટે છે. માટે સંસારી જીવોની પ્રરૂપણા કરે છે.
• સૂત્ર-૬૫૯ થી ૬૬૨ -
[૫૯] સંસારી જીવો સાત ભેદે કહ્યા છે. તે આ - નૈરયિકો, તિચિયોનિકો, તિયોનિમીઓ, મનુષ્યો, મનુ, દેવો, દેવીઓ.
[૬૬] યુનો ભેદ સાત પ્રકારે છે ..... [૬૬૧] અધ્યવસાયથી, નિમિત્તથી, આહારથી, વેદનાથી, પરાઘાતથી, સ્પર્શથી, શ્વાસોચ્છવાસ સિંધનો થી.
[૬૬] સર્વે જીવો સાત ભેદે કહ્યું છે - પૃથ્વી, અપ, ઉં, વાયુ, વનસ્પતિ, ત્રસકાયિક અને અકાચિક...
સર્વે જીવ સાત ભેદે - કૃષ્ણ ચાવત શુકલલેશ્યવાળા અને વેચી.
વિવેચન-૬૫૯ થી ૬૬૨ :૬િ૫૯] સંસારી જીવો સાત ભેદે છે - એ સૂત્ર સરળ છે.
૬િ૬૦,૬૬૧] સંસારી જીવોનું સંસરણ આયુ ભેદ થતા હોય છે - x • તેમાં માથુપ - જીવિતવ્યનો ભેદ - ઉપકમ તે આયુર્ભેદ. તે સાત કારણે હોવાથી સાત પ્રકારે જ . (૧) અધ્યવસાન - રાગ, સ્નેહ, ભયાત્મક અધ્યવસાય, (૨) નિમિત્તદંડ, ચાબૂક, શસ્ત્રાદિ. •x - (3) આહાર - અધિક ભોજનથી, (૪) વેદના-આંખ આદિની પીડા. (૫) પરાઘાત - ખાડામાં પડવું આદિથી. (૬) સ્પર્શ-સર્પાદિ સંબંધી સ્પર્શ થતાં. (9) આણાપાણું - રૂંધાયેલ ઉચ્છવાસ - નિઃશ્વાસને આશ્રીને. આ રીતે સાત પ્રકારે આયુષ્ય ભેદાય છે અથવા અધ્યવસાન આયુના ઉપક્રમનું કારણ છે. એ રીતે ‘આનપાન' સુધી વ્યાખ્યા કરવી જોઈએ. - X - X - આ સાત રીતે આયુ ભેદાય છે.
આ આયુર્ભેદ સોપકમ આયુવાળાને જ હોય છે. બીજાને નહીં.
[શંકા જો આ રીતે આયુ ભેદાય તો કૃતનાશ અને અકૃતનું આવવું થાય, કેવી રીતે ? સો વર્ષના બાંધેલ આયુનો, વચ્ચે જ નાશ થતા કૃતનાશ અને જે કર્મ વડે ભેદાય છે, તે ન કરેલ કર્મનું આવવું જ થાય, એ રીતે મોક્ષનો વિશ્વાસ થાય, તેથી ચાસ્ત્રિમાં પ્રવૃત્તિ આદિ દોષો થાય. • x - ૪ - | (સમાધાન] જેમ ૧૦૦ વર્ષ વડે ભોગવવા યોગ્ય ભોજનને પણ અગ્નિક વ્યાધિ વડે બાધિતને અકાલ વડે પણ ભોગવતા કૃતનાશ પણ નથી અને કૃતાગમ પણ નથી, તેમ અહીં સમજવું. - X - X • સર્વ કર્મ પ્રદેશના અનુભાવથી અવશ્ય વેદાય છે. અનુભાગ-રસ વડે ભજના છે. અથવા કેટલાંક ફળ અકાળે પણ પકાવાય છે, બીજા કાળે પાકે છે. તે રીતે કર્મ પકાવાય છે, બીજા કાળે પાકે છે. જેમ લાંબી દોરડી કાળ વડે બળે છે, પણ એકત્ર કરેલ દોરડી તુરંત બળી જાય છે. ભીનું વસ્ત્ર ટું કરવાથી જદી સુકાય છે, એકત્રિત હોય તો ઘણા કાળ સુકાય છે. આ આયુનો ભેદ સર્વ જીવોને હોય છે. તે કહે છે–
૬િ૬૨] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - બધાય જીવો તે સર્વજીવો અર્થાત સંસારી અને સિદ્ધો. મFIક્ય - સિદ્ધો - છ પ્રકારના કાયરૂપપણાના અભાવથી.
૩૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અને • સિદ્ધો કે અયોગીઓ... - અનંતર કૃણલેશ્યકાદિ જીવભેદો કહ્યા. તેમાં કૃષ્ણલેશ્યવાળો થયેલ બહાદત્તની જેમ નકમાં જાય. તેથી બ્રહાદત સૂર
• સૂમ-૬૬૩,૬૬૪ :
[૬૬ચાતુરંત ચક્રવર્તી રાજ બ્રહ્મદd, સાત ધનુષ્ય ઉd ઉચ્ચત્વથી ૭૦૦ વર્ષનું પરમાણુ પાળીને કાળ માટે કાળ કરીને અધઃસપ્તમી પૃથ્વીમાં અપતિષ્ઠાન નકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો... [૬૬૪] અહંત મલ્લિનાથ પોતે સાતમા મુંડ થઈને ગૃહવાસથી નીકળીને શણગારપણે પતંજિત થયા. તે આ -
(૧) વિદેહ રાકન્યા મલ્લી, (૨) ઈકુરાજ પ્રતિબુદ્ધિ, (3) અંગદેશ રાજ ચંદ્રછાય, (૪) કુલાધિપતિ કમી, (૫) કાશીરાજ શંખ, (૬) કુરરાજ અદીનશણ અને (૩) પાંચાલરાજ જિતરણ..
• વિવેચન-૬૬૩,૬૬૪ -
૬િ૬૩] સૂત્ર સુગમ છે... બ્રહ્મદત ઉત્તમ પુરષ છે, તેના અધિકારથી ઉત્તમ પુરુષ વિશેષ સ્થાનો અહંતુ મલિની વક્તવ્યતા કહે છે.
અહેતુ મલિ, પોતે સાતમા, અથવા જેનો આત્મા સાતમો છે તે. • x • (૧) વિદેહ જનપદના રાજાની શ્રેષ્ઠ કન્યા. (૨) સાકેતનિવાસી ઇક્વાકુરાજ • પ્રતિબુદ્ધિ. (3) ચંદ્રછાય નામે ચંપાતિવાસી અંગદેશરાજા. (૪) રુકિમી નામે શ્રાવસ્તીવાસી કુણાલ જનપદાધિપતિ. (૫) વારાણસી નિવાસી કાશીરાજા શંખ. (૬) હસ્તિનાગપુવાસી
દીનભુ નામે કુરદેશનો નાથ, (9) જિતભુ નામે પાંચાલ જનપદ રાજા, કાંપિલ્યા નગર નાયક. - પ્રવજ્યામાં ભગવંતનું આત્મ સપ્તમપણું, કહેલ પ્રધાન પુરુષોએ પ્રdજ્યા ગ્રહણના સ્વીકારની અપેક્ષાએ જાણવું. જેથી સ્વયં દિક્ષા લઈને તેમને દિક્ષા આપી. તથા બાહ્ય પર્ષદારૂપ 300 પુરુષ અને અત્યંતર પર્ષદારૂપ 3oo આ સાથે પરિવરેલ ભગવંતે દિક્ષા લીધી. એમ નાયાધમ્મકહામાં સંભળાય છે. કહ્યું છે - પાર્થ અને મલ્લિએ ૩૦૦-૩૦૦ સાથે દિક્ષા લીધી. એ રીતે બીજા પણ વિરોધાભાસોમાં વિષય વિભાગો સંભવે છે, તે નિપુણ પુરુષોએ શોધવું.
શેષ સુગમ છે. જ્ઞાતાસૂત્રમાં ‘મલિ' નામક અધ્યયનમાં છે
જંબુદ્વીપમાં પશ્ચિમવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા રાજધાનીમાં મહાબલનામે રાજાએ છ બાલમિત્રો સાથે દિક્ષા લીધી. પછી મહાબલ મુનિને તેઓએ કહ્યું - તમે જે તપ કરશો, તે અમે પણ કરશું. એ રીતે મહાબલ મુનિને અનુસરતા તે છ આણગારો ચતુર્થભક્ત કરતા ત્યારે મહાબલમુનિ અષ્ટમભક્તાદિ કરતા એ રીતે મુનિએ સ્ત્રી નામ કર્મ બાંધ્યું અને અહંદાદિ વાત્સલ્યાદિથી તીર્થકરનામકર્મ બાંધ્ય.
પછી મહાબલ આદિ મુનિ જયંત વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાબલ વિદેહ જનપદમાં મિથિલા રાજધાનીમાં કુંભક રાજાની પ્રભાવતી દેવીમાં તીર્થકપણે ઉત્પન્ન થયા. મલ્લિ એવું નામ રાખ્યું. બીજા છ ચોક્ત સાકેતાદિમાં જમ્યા. પછી મલિ દેશોન ૧૦૦ વર્ષના થયા ત્યારે અવધિ વડે છ મિત્રોને જાણીને તેમને પ્રતિબોધવા છ ગર્ભગૃહયુક્ત પ્રાસાદ બનાવ્યો. મધ્યમાં સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી પોતાની
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
el-I૬૬૩,૬૬૪ પ્રતિમા કરવી. તેમાં રોજ ભોજનના એક કવલનો પ્રક્ષેપ કરતા હતા.
(૧) આ તરફ સાકેતપુરે પદ્માવતીદેવીએ કરાવેલ નાગપૂજામાં પુપ રચિત શ્રીદામગંડક જોઈને પ્રતિબુદ્ધિ રાજા આશ્ચર્ય પામ્યો. અમાત્યને કહ્યું - ક્યાંય આવું દામગંડક જોયું છે ? અમાત્ય બોલ્યો - વિદેહ રાજકન્યા મલ્લિના દામiડકની તુલનાએ આ લાખમે ભાગે પણ શોભતું નથી. ત્યારે રાજાએ પૂછયું - તે કન્યા કેવી છે ? મંત્રી કહે - તેવી બીજી કન્યા નથી. એમ સાંભળી અનુક્ત થઈ પ્રતિબુદ્ધિઓ તેણીને વરવાને દૂત મોકલ્યો.
(૨) ચંપામાં એક નામે પોતવણિક હતો, કોઈ વખતે યાત્રાથી પાછો ફરતા ચંદ્રછાય રાજાને દિવ્યકુંડલો ભેટ આપ્યા. રાજાએ પૂછયું - તમે ઘણી સમુદ્ર યાત્રા કરો છો, કંઈ આશ્ચર્ય જોયું હોય તો બોલો. શ્રાવકે કહ્યું - સમુદ્રમાં કોઈ દેવે મને ઉપસર્ગ કર્યો. હું ધર્મથી ચલિત ન થતાં તેણે મને આ કુંડલો આપ્યા. એક જોડી મેં કુંભરાજાને આપી, તેણે મલ્લિ કન્યાને કુંડલ પહેરવ્યા તે કન્યા ત્રિભુવનમાં આશ્ચર્યરૂપ હતી. સાંભળી રાજાએ પૂર્વવત્ દૂત મોકલ્યો.
(3) શ્રાવતિના રુકિમરાજાને સુબાહુ કન્યા હતી. તેણીના ચાતુમિિસક સ્વાના મહોત્સવમાં બનાવેલ મહામંડપમાં શોભા વડે સ્નાન કરાયેલી, પિતાના પાદવંદનાર્થે આવેલી, તે કન્યાને ખોળામાં બેસાડી તેના લાવણ્યને જો તો રાજા બોલ્યો, હે વર્ષધર ! આવો કોઈ પણ કન્યા સંબંધી મહોત્સવ જોયો છે ? તેણે કહ્યું - હે દેવ ! વિદેહવર રાજકન્યાના સ્નાન મહોત્સવ અપેક્ષાના લાખમે ભાગે પણ આ મહોત્સવની રમણીયતા નથી. તે સાંભળી કિમરાજાએ પણ પૂર્વવત દૂતને મોકલ્યો.
(૪) કોઈ વખત મલિના દિવ્યકુંડલની સંધિ તુટી ગઈ, સોનીઓને તે સાંધવા કહ્યું, પણ સંધાયા નહીં. રાજાએ તેમને નગર બહાર કર્યા. સોનીઓ વારાણસી ગયા. શંખ રાજાએ કારણ પૂછયું. તેઓએ વૃત્તાંત કહ્યો. રાજાએ પૂછયું તે કન્યા કેવી છે ? મલ્લિનું રૂપ સાંભળી, તેણે પણ દૂતને મોકલ્યો.
(૫) કોઈ વખતે મલ્લદિલ્લ ચિત્રકારો દ્વારા સભાને ચીતરાવતો હતો. તેમાં લધિવાળા કોઈ યુવાન ચિત્રકારે મલ્લિકન્યાનો અંગૂઠો જોઈને તે મુજબ મલિના જેવું તદ્રુપ ચિત્ર બનાવ્યું. ભાઈ મલ્લદિનકુમારે ચિનસભામાં જઈ ચિત્રરૂપો જોતાં મલિનું ચિત્ર જોયું. જયેષ્ઠ ભગિનીને સાક્ષાત જોઈ છે એમ માની લજાને પામ્યો. ધાવમાતાએ કહ્યું આ ચિત્ર છે. કોપ પામીને ચિત્રકારનો • x • અંગૂઠો છેદાવી દેશનિકાલ કર્યો. તે હસ્તિનાપુર અદીનશબુ રાજાના આશ્રયે ગયો. રાજાએ વૃત્તાંત સાંભળી પૂર્વવત્ દૂત મોકલ્યો.
() ચોક્ષા નામે પરિવ્રાજિકા મલ્લિના ભવનમાં આવી, તે દાન-શોચ ધર્મ ઉપદેશતી હતી. મલ્લિ સામે વાદમાં હારી, રીસાઈને કાંપિલ્યપુરમાં રાજા જિતશગુને આશ્રયે આવી. રાજાએ પૂછયું. અમારા સંતપરના જેવી સંદર સ્ત્રી ક્યાંય જોઈ છે ? તે બોલી વિદેહરાજ કન્યાની તુલનાએ તમારા અંતઃપુરમાં રૂપ સૌભાગ્યાદિ ગુણો વડે લાખમે ભાગે પણ કોઈ સ્ત્રી નથી. રાજાએ દૂત મોકલ્યો.
એ રીતે છ એ દૂતો કુંભક સજા પાસે કન્યાની યાચના કરી. રાજાએ તે બધાંને પાછલા દ્વાથી કઢાવ્યા. દૂતના વચનથી કોપેલ છ એ રાજાઓ તુરંત મિથિલા તરફ આવ્યા. તે સાંભળી કુંભક રાજા સૈન્ય સહિત દેશની સીમાંતે જઈને તે રાજાની વાટ જોતો રહ્યો. પછી ભયંકર યુદ્ધ થયું - X - X - X - X - કુંભક રાજાનું સૈન્ય ભાંગ્યું. રાજા કિલાના દરવાજા બંધ કરીને અંદર ભરાયા. અતિ વ્યાકુળ માનસવાળા પિતાને જોઈને મલ્લિ કુંવરીએ કહ્યું - “હું તમોને મારી કન્યા આપીશ” એમ દરેક રાજાને પ્રચ્છન્ન રીતે કહેવડાવી છ એ રાજાનો નગર પ્રવેશ કરાવો. કુંભક સજાએ તેમ કર્યું.
છ એ રાજાઓએ પ્રવેશ કર્યો. પૂર્વ રચિત ગર્ભગૃહમાં મલ્લિની પ્રતિમા જોઈને આ મલિ છે' એમ માનતા, તેના રૂપ-ચૌવન-લાવણ્યમાં મૂર્ણિત થયેલા અનિમેષ દષ્ટિથી તેને જોવા લાગ્યા. પછી મલ્લિકુંવરી આવ્યા. પ્રતિમાના મસ્તકેથી ઢાંકણ દૂર કરતાં સાદિના મૃતક કરતા પણ ભયંકર દુર્ગા ઉછળી. તે રાજાઓએ નાસિકા ઢાંકી દીધી. ત્યારે મલિએ કહ્યું - હે રાજાઓ આમ ઢાંકેલ નાસિકાવાળા અને પરાફમુખ કેમ થયા છો ? - x • હે સજાઓ ! જો રોજ અતિમનોહર આહારના એક કવલના પ્રોપથી આવા પુદ્ગલ પરિણામ પ્રવર્તે છે, તો પછી પ્લેખ, વમન, પિત, શુક, શોણિત અને પરુને શ્રવનારા, દુરંત શ્વાસયુક્ત, દુર્ગધી, ચયાપચયવાળા • x • એવા આ દારિક શરીરનો કેવા પ્રકારનો પરિણામ થશે ?
તેથી તમે મનુષ્ય સંબંધી કામભોગમાં આસક્ત ન થાઓ. જ્યારે આપણે જયંત નામક અનવર વિમાનમાં વસ્યા હતા, તે સમયમાં જે કોલ કરેલ, તે શું તમે ભૂલી ગયા ? તમે તે જાતિને સંભારો. એમ કહેતા છ એ રાજાઓને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. હવે મલ્લિ બોલ્યા - હે રાજાઓ હું દિક્ષા લઈશ, તમે શું કરશો ? તેઓએ કહ્યું - અમે પણ દિક્ષા લઈશું. ત્યારે મલિએ કહ્યું – તો તમે નગરમાં જાઓ, તમારા પુત્રોને રાજ્યોમાં સ્થાપન કરો, પછી મારી પાસે આવો. તેઓએ પણ તે સ્વીકાર્યું. * * *
મલિએ સાંવત્સરિક મહાદાન દીધા પછી પોષ સુદ-૧૧ના રોજ અઠ્ઠમભકત વડે અશ્વિની નક્ષત્રમાં નંદ, નંદિમિત્રાદિ નાગવંશના કુમાર છ રાજાઓ અને બાહ્યપર્ષદાની ૩૦૦ સ્ત્રીઓ સહિત દિક્ષા લીધી. કેવળજ્ઞાન થયા પછી તે છ એ રાજાઓને દિક્ષા આપી.
આ સાતે સમ્યગ્દર્શન સહ દીક્ષિત થયા. માટે દર્શનનું નિરૂપણ • સૂગ-૬૬૫ થી ૬૭૧ -
[૬૬] શનિ સાત ભેદે કહ્યું - સભ્યપ્રદનિ, મિથ્યાદ શનિ, સમ્યગૃમિસાદર્શન, ચક્ષુદન, જયસુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન.
[૬૬] છાથ વીતરાગ મોહનીયને વજીને સાત કમપ્રકૃતિને વેદ, જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય.
૬િ૬] સાત સ્થાનોને છાણ્યો સવભાવથી ન ાણે, ન દેખે. તે – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીd, પરમાણુ પગલ, શાદ અને ગંધ... પણ આ જ સાતે પદાર્થોને ઉત્પન્ન જ્ઞાનવાળો ચાવતું
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
-I૬૬૫ થી ૬૭૧ જાણે છે અને જુએ છે. તે ધમસ્તિકાય આદિ.
[૬૬૮] વજઋષભનારાય સંઘયણયુક્ત અને સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત એવા શ્રમણ ભગવ4 મહાવીર સાત હાથ ઉd ઉચ્ચપણે હતા.
૬િ૬૯] સાત વિકથાઓ કહી છે - સ્ત્રી કા, ભોજન કથા, દેશ કથા, રાજ કથા, મૃદુકારિણી, દર્શનભેદિની, ચાસ્ત્રિભેદિની.
૬િ90] આચાર્ય-ઉપાધ્યાયના ગણ સંબંધી સાત અતિશયો કહ્યા છે. તે આ - (૧) આચાર્ય-ઉપાદયાય ઉપાશ્રયમાં પોતાના બંને પગની ધૂળ બીજ પાસે ઝટકાવે કે પ્રમાર્જન કરાવે તો આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. એ રીતે જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું તેમ યાવતુ ઉપાશ્રયની બહાર એક રાશિ કે બે રાશિ વસતા આજ્ઞા ઉલ્લંઘતા નથી. (૬) ઉપકરણ અતિશય, (૩) ભાપાન અતિશય પ્તિ બંનેમાં આજ્ઞા ઉલ્લંઘન ન થાય.]
૬િ૭૧] સંયમ સાત પ્રકારે કહ્યો છે. તે – પૃdીકાયિક સંયમ યાવતુ કસકાયિક સંયમ, અજીતકાય સંયમ... અસંયમ સાત ભેદે છે – પૃવીકાયિક અસંયમ યાવત ત્રસકાયિક અસંયમ, આજીવકાય અસંયમ.
આરંભ સાત ભેદે કહ્યો છે. તે આ - પૃથ્વીકાયિક આરંભ યાવત્ જીવકાર્ય આરંભ... એ રીતે અનારંભમાં... સારંભમાં... અસારંભમાં... સમારંભમાં... સમારંભમાં જાણવું યાવત્ અજીવકાય સમારંભ.
• વિવેચન-૬૬૫ થી ૬૭૧ :
૬િ૬૫] સૂગ સુગમ છે. સમ્યગદર્શન - સમ્યકત્વ, મિથ્યાદર્શન-મિથ્યાત્વ, સમ્યગુમિથ્યા દર્શન - મિશ્ર. આ ત્રણે દર્શન મોહનીયના ભેદો છે. તે દર્શનમોહનીયના ક્ષય, ક્ષયોપશમ, ઉદયથી થાય છે અને તયાવિધ રચિસ્વભાવ છે.. ચક્ષુર્દશનાદિ તો દર્શનાવરણીયના ચાર ભેદ યથાસંભવ ક્ષયોપશમ કે ક્ષયથી થાય છે. તથા સામાન્ય ગ્રહણ સ્વભાવ છે. તે આ પ્રમાણે - શ્રદ્ધાનું-3, સામાન્ય ગ્રહણ-૪, દર્શન શબ્દ વડે વાચ્ય હોવાથી સાત પ્રકારે દર્શન કહ્યું છે.
૬િ૬૬,૬૬] અનંતર કેવલદર્શન કર્યું, તે છાસ્થાવસ્થા પછી થાય છે, માટે છાસ્થ સંબંધવાળા બે સૂત્ર અને વિપર્યય સૂત્ર છે. તે સુગમ છે. વિશેષ એ કે - આવરણરૂપ બે કર્મ અને અંતરાય કર્મમાં જે રહે છે, તે છઠાસ્ય. અર્થાતુ અનુત્પન્ન કેવલજ્ઞાન-દર્શન, એવા આ વીતરાગ-ઉપશાંત કે ક્ષીણ મોહવથી-રાગના ઉદયથી રહિત. મોહના ક્ષય કે ઉપશમથી સાતને વેદે છે, આઠને નહીં. માટે જ કહ્યું છે – મોહનીયવજીને સાતને વેદે.
૬િ૬૮] આને જિન જાણે જ એમ કહ્યું. વર્તમાન તીર્થમાં મહાવીર જિન છે, તેથી તેમના સ્વરૂપને કહ્યું. સૂત્ર સુગમ છે. તેમણે નિષેધેલ વિકથા
[૬૬૯] વિકયા ચાર પ્રસિદ્ધ છે, તેની વ્યાખ્યા સ્થાન-૪-માં કરી છે – (૫) મદ કારિણી - શ્રોતાના હદયને કોમળતા ઉત્પન્ન કસ્બારી - મૃથ્વી એવી આ કારણ્યવાળી તે મૃદુકારણિકી થાતુ પુત્રાદિના વિયોગજન્ય દુઃખે દુ:ખીત માતાદિ વડે કરાયેલ
કારણ રસગર્ભિત પ્રલાપ- હા પુત્ર ! હા વત્સ, તારાથી મૂકાયેલ હું અનાથ છું, એમ કરુણ વિલાપરૂપ અગ્નિમાં તે પડેલી છે.
(૬) દર્શનભેદિની - જ્ઞાનાદિ અતિશયવાળા કુતીર્થિકની પ્રશંસારૂપ - સેંકડો સૂક્ષમ યુક્તિથી યુક્ત, ઉત્કૃષ્ટી સૂક્ષ્મ બુદ્ધિને કરનાર, સૂત્રમાર્દિષ્ટિથી દેટ એવું બૌદ્ધ શાસન સાંભળવા યોગ્ય છે. ઇત્યાદિ કહેતા શ્રોતાઓને તેના અનુરાગથી સમ્યગ્દર્શન ભેદ થાય છે.
(9) ચાઅિભેદિની - હાલ સાધુઓને મહાવત સંભવતા નથી, કેમકે પ્રમાદનું બહલપણું હોય છે, અતિચાર પ્રાસુર્ય હોય છે. તથા અતિયાર શોધક આચાર્ય, સાધુ તથા શુદ્ધિનો અભાવ હોય છે. માટે ફક્ત જ્ઞાન-દર્શનથી તીર્થ પ્રવર્તે છે. તેથી જ્ઞાનદર્શનના કર્તવ્યોમાં જ ચન કરવા યોગ્ય છે. - x • આ રીતે ચાત્રિથી વિમુખપણું ઉત્પન્ન થાય છે. આ ચાસ્ત્રિ ભેદિની કથા.
[૬૭] વિકથામાં વર્તતા સાધુઓને આચાર્ય નિષેધે છે, કેમકે તેમનું સાતિશયપણું છે. આ અતિશયોનો નિર્દેશ કરતા કહે છે - પ્રાયઃ પાંચમાં સ્થાનમાં કહેવાઈ ગયેલ છે. આચાર્ય-ઉપાધ્યાય અંતર્મુતકારિત અર્થપણાને લઈને વિસ્તરતી પગની ધૂળને ગ્રહણ કરાવી, પાદપોંછન વડે સાધુ દ્વારા પ્રસ્ફોટન કરાવતા, પ્રમાર્જના કરાવતા આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. શેષ સાધુઓ ઉપાશ્રય બહાર આ કરે છે, માટે આ આચાર્યનો અતિશય છે.
ચાવતું શબ્દથી પાંચ અતિશય સૂચવ્યા. તે સ્થાન-૫-ગ-૪૬ મુજબ જાણવી લેવા. (૬) ઉપકરણાતિશય - બીજા સાધુઓની અપેક્ષાએ પ્રધાન, ઉજ્જવલ વસ્ત્રાદિ ઉપકરણતા. કહ્યું છે - આચાર્ય અને પ્લાનના મલિન વો વારંવાર ધોવા યોગ્ય છે, જેથી લોકમાં ગુની અવજ્ઞા ન થાય અને ગ્લાનોને અજીર્ણ ન થાય... (8) ભાપાનાતિશય - શ્રેષ્ઠતર ભક્ત-પાન ઉપભોગ. – કલમશાલિ ચોખા, દૂધ વડે મિશ્રિત ઉત્કૃષ્ટથી ગ્રાહ્ય છે, તેના અભાવે હીનતામાં ચાવતું કોદ્રવાની મૃદુ અને સ્નિગ્ધ ભાજી લેવી. વળી ક્ષેત્ર-કાળથી બહુજન ઇષ્ટ દ્રવ્ય લેવું. આચાર્ય સેવાકર્માના ગુણો
સૂાર્થનું સ્થિરિકરણ, વિનય, ગુરુપૂજા, શિષ્ય બહુમાન, દાતારની શ્રદ્ધામાં વૃદ્ધિ, બુદ્ધિ-બળનું વર્ધન... આ આચાયતિશયો, સંયમના ઉપકારને માટે જ કરાય છે, રાગાદિ વડે નહીં. આ હેતુથી સંયમને, અસંયમને અને અસંયમના ભેદરૂપ આરંભાદિ ત્રણને વિપક્ષ સહિત કહે છે–
[૬૧] સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- સંયમ - આદિનો સંઘ, પરિતાપ અને માવા આદિના વિષયથી વિરામ પામવું તે... અજીવકાય - પુસ્તકાદિરૂપના ગ્રહણ અને ઉપભોગનો વિરામ તે સંયમ અને વિરામ ન પામવો તે અસંયમ છે - આરંભ આદિ તો અસંયમના ભેદો છે. તેના લક્ષણ પૂર્વે કહ્યા છે - ઉપદ્રવથી આરંભ થાય, પરિતાપ કરવો તે સમારંભ, મારવાનો સંકલ્પ તે સંરંભ કહેવાય. આ બધાં શુદ્ધ નયના મત વડે છે.
[શંકા આરંભાદિ અપદ્રાવણ, પરિતાપાદિરૂપ કહ્યા છે, તે અજીવકાસને
Page #52
--------------------------------------------------------------------------
________________
-I૬૬૫ થી ૬૭૧
અચેતનપણાથી યુક્ત નથી અને તેના અયોગથી અજીવકાયોને આરંભાદિ પણ યુક્ત નથી.- [સમાધાન] પુસ્તકાદિને આશ્રિત જીવો રહેલા છે તેની અપેક્ષાએ આજીવકાસની પ્રાધાન્યતાથી અજીવકાયના આરંભાદિ વિરુદ્ધ ન થાય.
અનંતર સંયમાદિ કહ્યા, તે જીવવિષયક છે. તેથી જીવની સ્થિતિ
સૂત્ર-૬૭૨ થી ૬૮૪ :
૬િ હે ભગવના અળસી, કસુંભ, કોદ્રવ, કાંગ, ચળ, સણ, સરસવ અને મૂળાના બીજ, આ ધાન્યોને કોઠારમાં કે પાલામાં ઘાલીને યાવતું ઢાંકીને રાખ્યા હોય તો કેટલો કાળ તેની યોનિ સચિત રહે? - હે ગૌતમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ પર્યા, ત્યારપછી તેની યોનિ પ્લાન થાય છે ચાવત યોનિનો નાશ થાય છે તેમ કહ્યું છે.
૬િ99) ભાદર અકાયની સ્થિતિ ઉત્કૃષ્ટથી 9ooo વર્ષની કહી છે.. ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટથી નૈરયિકની સ્થિતિ સાત સાગરોપમ છે. ચોથી પંકણભા પૃedીમાં નૈરયિક સ્થિતિ જન્ય સાત સાગરોપમ છે. ૬િ૪] દેવેન્દ્ર દેવરાજ શકના વરુણ મહારાજાની સાત અગમહિષી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ અને યમની સાત-સાત અગમહિષી છે.
૬િ95) દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અભ્યતરપદાન દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. દેવેન્દ્ર દેવરાજ શકની અગમહિષી દેવીની સાત પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મક પરિગૃહિતા દેવીની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાત પલ્ય છે.
[૬૬] સારસ્વત, આદિત્યના સાત દેવોને ઉoo દેવોનો પરિવાર છે. ગઈતોય અને તુષિત દેવના સાત દેવો gooo દેવોના પરિવારવાળ છે.
[૬૭] સનકુમાર કહ્યું ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલો ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. બહાલોક કલે જઘન્યથી દેવસ્થિતિ સાત સાગરોપમ છે... [૬૮] બ્રહ્મલોક, લાંતક કર્ભે વિમાનો છoo યોજના ઉd ઉચ્ચત્તથી છે... [૬૯] ભવનવાસી દેવોના ભgધરણીય શરીર, ઉત્કટથી સાત હાથ ઉM ઉચ્ચત્વ છે.. એ રીતે વાણવ્યતા અને જ્યોતિષ્ઠોના ગણવા. સૌધર્મ-ઇશાનકજે સાત હાથ ઉંચાઈ છે.
૬િ૮ નંદીશ્વરદ્વીપની અંદર સાત દ્વીપો કહ્યા છે – જંબૂદ્વીપ, ધાતકી ખંડદ્વીપ, પુરકરવર, વણવર, ક્ષીરવર, ધૃતવર, ક્ષોદવર નંદીશ્વરદ્વીપની અંદર સાત સમુદ્રો છે - લવણ, કાલોદ, પુષ્કરોદ, વરુણોદ, lોદ, ધૃતોદ, સોદોદ.
૬િ૮૧ સાત શ્રેણીઓ કહી છે . જુઆયતા, એકતોષકા, ઉભયતોવા, એકતોખુહા, ઉભયતોખુહા ચકવાલા અને અર્ધચકવાલા.
૬િ૮ અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સાત સૌન્યો અને સાત સેનાધિપતિઓ કહા છે - પદાતિરજ, શ્વસૈન્ય, હસ્તિન્ય, મહિલા , રહસૈન્ય, નૃત્યશૈન્ય, ગાંધારીન્ય. દ્રમ પદાતિ રીન્યાધિપતિ છે, એ પ્રમાણે પાંચમા સ્થાન મુજબ કહેવું યાવતુ કિન્નર રથ ન્યાધિપતિ, (૬) રિસ્ટ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નૃત્યરીંન્યાધિપતિ અને () ગીતરતિ-ગાંધર્વ સૈન્યાધિપતિ.
વૈરોયને, વૈરોચનરાજ બલીના સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ છે. પાદાતિ સૈન્ય યાવતુ ગાંધવરસૈન્ય. (૧) મહામ-પાદાતિન્યાધિપતિ યાવતુ (૫) કિંધરષ-ર૭ રાધિપતિ, (૬) મહારિષ્ટ - X - (9) ગીતયા - X -
નાગકુમારેન્દ્ર નાગકુમારરાજાના સાત રસૈન્ય, સાત રજ્યાધિપતિ છે. પદાતિસરા યાવતુ ગંધર્વસૈન્ય.. રુદ્રસેન - (૧) પાદાતિ સૈન્યાધિપતિ છે યાવત્ (૫) આનંદ-રથરીચાધિપતિ, (૬) નંદન - 1 - (૩) તેતલી - ૪ -
ભૂતાનંદના સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ છે - પદાતિરીન્ય યાવત ગાંધર્વ રીન્ય. (૧) દક્ષ - પદાતિસૌન્યાધિપતિ યાવતુ (૫) નંદોતર રથ રીંન્યાધિપતિ. (૬) રતિ-નૃત્યસેનાનો, () માનસ ગંધર્વ સેનાનો એવી રીતે ચાવત ઘોષ અને મહાઘોષ પર્યન્ત જાણવું.
દેવેન્દ્ર દેવરાજ શકના સાત સૈન્ય, સાત એજ્યાધિપતિ કહ્યા છે – પદાતિ યાવતુ ગાંધવી..... (૧) હરિસેગમેથી-પદાતિ રીન્યાધિપતિ યાવતું મોઢર-રથ સૈન્યાધિપતિ, (૬) શેત-નૃત્યનો () તુંબરુગંધનો.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સાત રસૈન્ય, સાત ન્યાધિપતિઓ છે – પદાતિ સૈન્ય યાવતુ ગાંધર્વ રૌન્ય. લધુ પરાક્રમ નામે પદાતિસૈન્ય અધિપતિ ચાવતુ મહાન નામે નૃત્યા સૈન્યાધિપતિ. શેષ પાંચમાં સ્થાન મુજબ જાણવું. એ પ્રમાણે ચાવતુ અય્યતને પણ જાણવા.
૬િ૮૩] અસુરે અસુરકુમાર રાજાના ‘ક્રમ’ પદાતિ સાધિપતિના સાત કચ્છાઓ કહ્યા છે – પ્રથમા છા રાવત સપ્તમી ઋા... - X - આ ક્રમની પહેલી કચ્છમાં ૬૪, ooo દેવો છે, તેથી બમણા દેવો બીજી કછામાં છે. બીજી કચ્છાથી બમણા દેવો ત્રીજી કચ્છમાં છે પાવતુ એ રીતે છઠ્ઠી કચ્છાથી બમણા દેવો સાતમી કચ્છમાં છે... એ રીતે બલી વિશે પણ કહેવું. વિશેષ એ કે - મહામ નામક પદાતિ સૈન્યાધિપતિની કચ્છમાં ૬૦,ooo દેવો છે . *
ધરણેન્દ્રમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે - ૨૮,ooo દેવો છે. બાકીનું પૂર્વવતુ. જેમ ધરણેન્દ્રનું કહ્યું, તેમ યાવતું મહાઘોષ પર્યન્ત કહેવું. વિશેષ એ કે પદાતિ સૈન્યાધિપતિ જ છે, તે પૂર્વે કહેલાં છે. દેવેન્દ્ર દેવરાજ શકના હણેિગમેથી દેવની સાત કચ્છાઓ કહી છે. પહેલી કચ્છા આદિ જેમ અમરેન્દ્રનું કહ્યું તેમ અય્યતેન્દ્ર પર્યન્ત કહેવું. પદાતિ રીન્યાધિપતિ પૂર્વવતુ જાણવા. દેવ પરિમાણ આ રીતે – શકના ૮૪,ooo દેવો છે. ઇત્યાદિ ગાથાનુસાર જાણવું યાવતુ અભ્યતેન્દ્રના વધુ પરાક્રમના પહેલી કચ્છમાં ૧૦,ooo દેવો છે, પછી બમણ-બમણા.
૬િ૮૪] - (૧) ૮૪,૦૦૦, (ર) ૮૦,૦૦૦, (3) ૩૨,૦૦૦, (૪) ૩૦,ooo, (૫) ૬૦,૦૦૦ (૬) ૫૦,000, (૭) ૪૦,૦૦૦, (૮) 30,000, (૯) ર૦,ooo, (૧૦) ૧૦,ooo.
Page #53
--------------------------------------------------------------------------
________________
el-I૬૭૨ થી ૬૮૪
• વિવેચન-૬૭૨ થી ૬૮૪ :
[૬૨] સૂગ સિદ્ધ છે. વિશેષ એ કે- અથ શબ્દ પરિપ્રશ્ન અર્થમાં છે. પરંત - ગુરને આમંત્રણમાં છે, અય - અસલી, સુકુંભ - લટ્ટા, રજનવા - કંગૂ વિશેષ, HT - cવ પ્રધાન ધાન્ય, સરસવ, મૂન - શાક વિશેષના બીજ, •x• બાકીના પર્યાયો લોકરઢિથી જાણવા. ચાવતુથી મંયાઉત્તાણ, માલાઉતાણ, ઓલિતાણ, લિતાણ, લંછિયાણ, મુદિયાણ જાણવું, તેની વ્યાખ્યા સ્થાન-3-માં કહી છે. ફરી યાવત્ શબ્દથી પવિદ્ધસઈ આદિ જાણવું.
૬િ૩] સૂમ અકાય જીવોની અંતર્મુહૂર્ત જ સ્થિતિ છે. એ રીતે આગળ પણ વિશેષણફળ થશાસંભવ પોતાની બુદ્ધિથી જોડવું.
૬િ૪ થી ૬૯] અનંતર નારકો કહ્યા. સ્થિતિ, શરીરાદિ વડે તેના સાધર્મથી દેવોની વક્તવ્યતાને કહેવા માટે સૂગના વિસ્તારને કહે છે - આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પશ્ચિમ દિશાવર્તી વરુણ લોકપાલને, પૂર્વ દિશાના લોકપાલ સોમને, દક્ષિણ દિશાના લોકપાલ ચમને.
૬િ૮૦) અનંતર દેવોનો અધિકાર કહ્યો. દેવોના આવાસોવાળા દ્વીપસમુદ્રો છે, માટે નંદીશ્વરાદિ બે સૂત્રો છે, તે સુગમ છે.
૬િ૮૧] આ દ્વીપ સમુદ્રો, પ્રદેશ શ્રેણી સમૂહાત્મક ક્ષેત્રના આધારવાળા અને શ્રેણિથી રહેલા છે. તેથી શ્રેણિની પ્રરૂપણા કરે છે - સાત શ્રેણિ આદિ શ્રેણિ એટલે પ્રદેશોની પંક્તિઓ, 28 જ્જ - સરલ, ૩યતા - લાંબી - x • એક દિશામાં વક, બંને તરફ વક, એક દિશામાં અંકુશના આકાર જેવી, બંને દિશામાં અંકુશના આકાર જેવી, વલયાકૃતિ, ધવલયાકારવાળી, આ એકતોલકાદિ શ્રેણીઓ લોકપર્વતમાં પ્રદેશાપેક્ષાએ સંભવે છે.
૬િ૮૧થી૬૮૪] ચક્રવાલ, અર્ધચકવાલાદિ ગતિ વિશેષથી ભ્રમણયુક્ત ગવિતપણાથી દેવન્યો હોય છે, તેના પ્રતિપાદનાર્થે ‘ચમર' આદિ પ્રકરણ સુગમ છે. વિશેષ છે કે – ઉડાનીk . અઘસૈન્ય, નાટ્યાની - નર્તકસમૂહ, fધીની* - ગાનાસ્તો સમૂહ.. અતિદેશથી સોમઅશ્વરાજ અશ્વસૈન્ય અધિપતિ, વૈકુંચૂ હસ્તિરાજ હસ્તિ સૈન્યાધિપતિ, લોહિતાક્ષ - મહિષ સૈચાધિપતિ એમ જાણવું. આ રીતે આગળ સૂત્રોમાં પણ જાણવું.
તથા ધરણેન્દ્ર માફક બધા દક્ષિણ દિશાના ભવનપતિના ઇન્દ્રોની સેના અને સેનાધિપતિઓ કહેવા. ભૂતાનંદ માફક ઉત્તરના કહેવા.
છ • સમૂહ. જેમ ધરણેન્દ્ર માટે કહ્યું તેમ બધાં ભવનપતીન્દ્ર મહાઘોષ પર્યક્ત કહેવા. માત્ર પદાતિસૈન્યના અધિપતિ અન્ય જાણવા તે પૂર્વે અનંતર સુગમાં કહેલા છે. શકાદિથી આરંભી આન-પ્રાણતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના હરિભેગમેપી પદાતિ સૈન્યાધિપતિ છે અને ઈશાનાદિથી આરંભીને આરણ-ચ્યતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના સેનાધિપતિનું નામ લઘુપરાક્રમ છે... ગાથા વડે પ્રથમ કચ્છાદિ સંબંધી દેવ સંખ્યા કહી. ત્યાં સૌધમિિદ ક્રમ જોડવો. * * * * * અનંતરોકત બધું
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વચન વડે પ્રતીતિ કરવા યોગ્ય છે, તેથી વચનના ભેદોને કહે છે
• સૂત્ર-૬૮૫,૬૮૬ -
૬િ૮૫] વચન વિકલ્પ સાત ભેદે કહ્યા છે, તે આ પ્રમાણે - આલાપ, અનાલાપ, ઉલ્લાપ, અનુલાય, સંતાપ, પ્રલાપ, વિપલાપ.
૬િ૮૬) વિનય સાત ભેદે - જ્ઞાનવિનય, દનવિનય, ચાઅિવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય, લોકોપચારવિનય... પ્રશસ્ત મન વિનય સાત ભેદે - પાપક, અસાવધ, અક્રિય, નિરુપલેશ, અનાવર, અtતર, અભૂતાભિશંકા.. આપશd મનોવિનય સાત ભેદે - પપક, સાવધ, સક્રિય, સોપકલેશ, આશ્રવક્ત, ક્ષયિકર, ભૂતાભિશંકન. પ્રશાવચન વિનય સાત ભેદે - અાપક ચાવતુ ભૂતાભિશંકન. અપરાસ્ત વચન વિનય સાત ભેદે - પાપક વાવ ભૂતાભિfકન, પ્રશસ્ત કાય વિનય સાત ભેદે - ઉપયોગપૂર્વક - (૧) જવું, (૨) સ્થાન, (૩) બેસવું, (૪) સૂવું, (૫) ઉલ્લંઘવું, (૬) પલંઘવું, (૩) સર્વ ઈન્દ્રિયોના યોગનું પ્રવર્તન. આપશસ્તકાય વિનય સાત ભેદ - ઉપયોગરહિત જવું ઇત્યાદિ.. લોકોપચાર વિનય સાત ભેદે – અભ્યાસવર્તિત્વ, પરછંદાનવર્તિત્વ, કાહિતુ, કૃતપતિકૃતિતા, આતંગવેષણતા, દેશકાલજ્ઞતા, સવથિમાં પતિલોમતા.
• વિવેચન-૬૮૫,૬૮૬ -
[૬૮૫] સાત પ્રકારે વયન-ભાષણનો વિકતા તે વચનવિકલ્પ કહ્યો છે. તે આ - (૧) સ્તોક અર્થપણાથી થોડું બોલવું તે આલાપ. (૨) કુત્સિત આલાપ તે અનાલાપ, (3) કલાપ - કાકુ ચિક્તિ વડે વર્ણન કરવું તે - x • (૪) તે જ કુત્રિત વર્ણન અનુલ્લાપ, પાઠાંતરથી અનુવાપ-ન્ફરી ફરીને બોલવું. *** (૫) સંલાપ-પરસ્પર બોલવું -x(૩) પ્રતાપ-નિરર્થક વચન -x (૩) તે જ વિવિધ વચનરૂપ વિપલાપ છે . વચન વિકલ્પો મળે કેટલાક વિકલ્પો, વિનયના અર્થવાળા છે. માટે વિનયના ભેદ પ્રતિપાદન કરવાને કહે છે
[૬૮૬] સાત પ્રકારે, જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે આ રીતે - (૧) જ્ઞાન-અભિનિબોધિકાદિ પાંચ ભેદે, તે જ વિનય, તે જ્ઞાન વિનય
થવા જ્ઞાનનો વિનય - ભક્તિ આદિ કરવું. તે જ્ઞાનવિનય. કહ્યું છે કે – ભક્તિ, બહુમાન, જાણેલ પદાર્થની સખ્યભાવના, વિધિપૂર્વક ગ્રહણ, અભ્યાસ, જિનેન્દ્રોએ આ જ્ઞાનનો વિનય કહેલ છે.
(૨) દર્શન-સમ્યકત્વ, તે જ વિનય તે દર્શન વિનય અથવા દર્શનનો. દર્શનથી વ્યતિરેક દર્શનગુણાધિકોની શુશ્રષણા અને અનાશાતનારૂપ વિનય તે દર્શનવિનય. • x • શુશ્રષણા વિનય દશ ભેદે છે - સકાર, અમ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનનું અનુપદાન, કૃતિકર્મ, અંજલિગ્રહ, આવતાની સામે જવું, બેઠેલાની પર્યાપાસના, જતાની પાછળ જવું. આ સુશ્રપણા વિનય.
ઉચિત ક્રિયારૂપ આ દર્શનમાં શુશ્રષણા વિનય છે. અનાશાતના વિનય તો અનુચિત ક્રિયાની નિવૃત્તિરૂપ છે. તે પંદર પ્રકારે છે - તીર્થકર, ઘર્મ, આચાર્ય,
Page #54
--------------------------------------------------------------------------
________________
el-I૬૮૫,૬૮૬
૮૨
ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયા, જ્ઞાન. અહીં સાંભોગિક એટલે એક સામાચારીવાળા, ક્રિયા-આસ્તિકતા. અહીં એ ભાવના છે - તીર્થકર અને તીર્થંકરપ્રણીત ધર્મની અનાશાતનામાં વર્તવું. એ રીતે સર્વત્ર સમજવું. વળી અરહંતથી કેવલજ્ઞાન પર્યન્ત પંદર સ્થાનની ભક્તિ કરવી, બહુમાન કરવું અને યશોગાન કરવું.
ર્શન વિનય કહ્યો.
(૩) ચાઅિવિનય - ચારિ જ વિનય કે ચાસ્ત્રિનો શ્રદ્ધાનાદિ રૂપ વિનય. કહ્યું છે - સામાયિકાદિ ચાસ્ત્રિનું શ્રદ્ધાન કરવું, કાયા વડે સ્પર્શવું. તથા ભવ્ય જીવોની આગળ પ્રરૂપવું. તે ચાસ્ત્રિવિનય છે.
(૪ થી ૬) મન, વચન અને કાયવિનય તો મન વગેરેના વિનયને યોગ્ય સ્થાનમાં કુશલ પ્રવૃત્તિ આદિ. કહ્યું છે - આચાર્યાદિનો સર્વકાળમાં પણ મન, વચન, કાય વડે વિનય તે અકુશલનો નિરોધ, કુશલની ઉદીરણા.
(8) લોકોનો ઉપચાર-વ્યવહાર તેના વડે અથવા તે જ વિનય તે લોકોપચાર વિનય. મન-વચન-કાયાનો વિનય, તે પ્રત્યેક સાત પ્રકારે છે, તથા લોકોપચાર વિનય પણ સાત પ્રકારે કહે છે.
૦ પ્રશસ્ત મન સૂત્ર સપ્તક સુગમ છે. વિશેષ એ કે - શુભ મનનું લઈ જવું તે વિનય-પ્રવર્તન તે પ્રશસ્ત મનોવિનય. તેમાં પાપ - શુભ વિચારણારૂપ. માથા - ચોરી આદિ નિંદિત કર્મના અનાલંબનરૂપ. શિય કાયિકી અને આધિકરણિકી આદિ કિયારહિત. નિપવરશ - શોકાદિ બાધા રહિત. મનાવજY - આશ્રવ એટલે કર્મનું ગ્રહણ, તેને કરવાના સ્વભાવવાળો તે આસ્તવકર, તેના નિષેધથી અનાસ્તવકર અર્થાત પ્રાણાતિપાતાદિ આશ્રવ વર્જિત. અક્ષર - પ્રાણીઓને વ્યથા વિશેષને ક્ષયને ન કરનાર, કબૂતાઈવાન - જેનાથી ભૂત-જીવ શંકા પામતા નથી તે - અભયને કરનાર, આ સાતે પદોનો પ્રાયઃ સર્દેશ અર્થ હોવાથી શબ્દનયાભિપાયથી ભેદો જાણવા અથવા બીજી રીતે પણ જાણવા. આ પ્રમાણે બાકીનું પણ જાણવું.
યોગને કાબૂમાં રાખનાર ઉપયોગવાળાનું જે ગમન તે આયુકણમન એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે- સ્થાન - ઉભું રહેવું, કાયોત્સર્ગાદિ. નિયT • બેસવું, સુવા - સૂવું, શયન - ડેલી આદિનું અતિક્રમણ, પ્રસ્નધન - અર્ગલાનું અતિક્રમણ. બધી ઈન્દ્રિયોના યોગો કે તેને યોજનતા કરવી તે સર્વેન્દ્રિય યોગ યોજનતા.
(૧) અભ્યાસવર્તીત્વ-સમીપમાં વર્તવું. – શ્રુતાદિના અર્થી જીવોએ આચાર્ય આદિની સમીપે રહેવું. (૨) પરછંદાનુવર્તીત્વ - બીજાના અભિપ્રાય મુજબ વર્તવું તે. (3) કાર્ય હેતુ - શ્રતની પ્રાપ્તિ આદિ કાર્યના હેતુથી અર્થાત હું એની પાસેથી શ્રતને પામ્યો છું, તેથી વિશેષથી તેના વિનયમાં વર્તવું અને તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. (૪) કૃત પ્રતિકૃતિતા - ભોજનાદિથી ઉપચાર કરતા ગુરુઓ પ્રસન્ન થઈ સૂત્રાદિના દાનથી મારા પર પ્રત્યુપકાર કરશે માટે ભiાદિના દાન માટે પ્રયત્ન કરવો. (૫) આd-દુઃખથી પીડાયેલને ઔષધાદિ, ગવેષતું તે જ આતંગવેષણતા-પીડિતને ઉપકાર કરવો અથવા પોતે કે આપ્ત થઈને ગવેષj - સારી કે માઠી સ્થિતિનું [7/6].
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અન્વેષણ (૬) દેશકાલજ્ઞતા-અવસર્ત જાણવાપણું. (૭) સર્વ અર્થમાં સાનુકુલવ.
વિનયથી કમનો ઘાત થાય, તે સમુદ્ધાતમાં વિશિષ્ટતર થાય, તેથી સમુદ્ઘાતની પ્રરૂપણાને માટે કહે છે–
• સૂત્ર-૬૮૭ :
સાત સમુઠ્ઠાતો કહ્યા છે. – વેદના સમુદ્યાd, કષાયસમુદ્ધાંત, મારણાંતિક -સમુદ્ધતિ, વૈક્રિયસમુધાત, તૈજસસમુદ્રઘાત, આહાસમુઘાત કેવલિસમુઘાત. મનુષ્યોને રીતે જ સમુદ્ધાત કહ્યા.
• વિવેચન-૬૮૭ :
નન - ઘાત. એકીભાવ વડે પ્રબળતાથી નિર્જરા તે સમુઠ્ઠાત. કોનું કોની સાથે એકીભાવમાં જવું? આત્માનું વેદના અને કષાયાદિના અનુભવરૂપ પરિણામ સાથે. જ્યારે આત્મા, વેદનીયાદિતા અનુભવરૂપે જ્ઞાન પરિણત થાય ત્યારે અન્ય જ્ઞાનથી પરિણત હોતો નથી. પ્રબળતાથી ઘાત કેવી રીતે? જે હેતુથી વેદનીયાદિ સમુદ્દાત વડે પરિણત જીવ કાલાંતરે અનુભવવા યોગ્ય ઘણા વેદનીયાદિ કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયમાં પ્રોપી, અનુભવીને નિર્ભર છે અર્થાત્ આત્માના પ્રદેશો સાથે મળી ગયેલ કર્મપ્રદેશોને દૂર કરે છે. કહ્યું છે કે પૂર્વકૃત કર્મનું શાસન તે નિર્જસ છે. તે વેદનાદિ ભેદ વડે સાત પ્રકારે થાય છે. તેથી સમુદ્ધાત સાત છે.
તેમાં વેદના સમુદ્ઘાત અસાતા વેદનીય કર્મના આશ્રયવાળો છે. કષાય સમુઘાત કષાયયાત્રિ મોહનીય કર્માશ્રય છે. મારણાંતિક સમુઠ્ઠાત અંતર્મુહd શેષ આયુક કમશ્રિય છે. વૈક્રિય-તૈજસ-આહારક આ ત્રણ સમુહ્નાત શરીરનામકમશ્રિય છે. કેવલી સમુદ્યાત સાતા-અસાતા વેદનીય, શુભાશુભનામ, ઉચ્ચ-નીચ ગોત્ર આ ત્રણ કમશ્રિય છે.
તેમાં વેદનીય કર્મના સમુદ્દાત વડે જોડાયેલ આત્મા વેદનીય કર્મ પુગલોનો ઘાત કરે છે. કષાય સમુદ્દાત વડે જોડાયેલ કપાયપુદ્ગલોનો નાશ કરે છે. મારણાંતિક સમુઘાતથી સમુઘત આયુષ્ય કર્મનો ઘાત કરે છે. વૈક્રિય સમુઠ્ઠાત સમુધત જીવપદેશોને શરીરથી બહાર કાઢીને શરીના વિકંભ જેટલો પહોળો અને લંબાઈથી સંખ્યાત યોજનનો દંડ કરે છે. કરીને પૂર્વે બાંધેલ વૈકિય શરીર નામકર્મના યથાસ્થૂલ પુદ્ગલોનો નાશ કરે છે. કહ્યું છે કે – વૈકિય સમુઠ્ઠાત વડે સમવહે છે, સમવહીને સંખ્યાત યોજન પ્રમાણ દંડને કાઢે છે, કાઢીને પૂર્વે બાંધેલા ચયા બાદર પુદ્ગલોને દૂર કરે છે. એ રીતે તૈજસ અને આહારક સમુઠ્ઠાતની પણ વ્યાખ્યા કરવી. કેવલી સમુદ્યાત વડે જોડાયેલ કેવલી વેદનીયાદિ કર્મના પુગલોનો નાશ કરે છે. અહીં છેલ્લો સમુદ્ધાત આઠ સમયનો છે અને શેષ છ સમુદ્યાત અસંખ્યાત સમયના છે.
ચોવીશદંડકની વિચારણામાં સાતે સમુઠ્ઠાતો મનુષ્યોને જ હોય છે, માટે કહે છે - મસાઇ જે સામાન્ય સૂત્રવતુ જાણવા.
જિનેશ્વરોએ કહેલ આ સમુઠ્ઠાતાદિ વસ્તુને અન્યથા પ્રરૂપતો પ્રવયન બાણ થાય છે. જેમ નિકૂવો. તેથી નિહ્નવ સૂત્ર કહે છે
Page #55
--------------------------------------------------------------------------
________________
9/-/૬૮૮,૬૮૯
• સૂત્ર-૬૮૮,૬૮૯ -
[૬૮૮] શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિહવો કહ્યા છે બહુરતા, જીવપદેશિકા, અવ્યક્તિકો, સામુચ્છેદિકો, દોક્રિયા, ઐરાશિકો, અબદ્ધિકો... આ સાત પ્રવચન નિહવોના સાત ધર્માચાર્યો હતા – જમાલી, તિગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડ્લક, ગોષ્ઠામાહિલ. આ સાત પ્રવાન નિર્ણવોના સાત ઉત્પત્તિનગરો હતા. તે આ←
-
23
[૬૮૯] શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતાંબિકા, મિથિલા, ઉત્સુકાતીર, અંતરંજિકા, દશપુર આ નિવોની ઉત્પત્તિના નગરો છે.
• વિવેચન-૬૮૮,૬૮૯ -
-
[૬૮] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે પ્રવચન એટલે આગમ, નિન્નુવર્ત -
અપલાપ કરે કે અન્યથા પ્રરૂપે, તે પ્રવચન નિહવ કહ્યા છે.
(૧) વક્રુત - ક્રિયામાં આસક્તરૂપ એક એક સમય વડે વસ્તુની ઉત્પત્તિ ન માનવાથી અને ઘણા સમયો વડે ઉત્પત્તિ માનવાથી વધુ - ઘણા સમયનો વિશે રતા - આસક્ત થયેલા તે બહુરત્તા અર્થાત્ દીર્ઘકાળમાં દ્રવ્યની ઉત્પત્તિને પ્રરૂપનારા... (૨) પ્રદેશ જ જીવ છે જેઓને તે જીવપદેશો, તે જ જીવ પ્રાદેશિકો અથવા જીવના પ્રદેશમાં જીવને સ્વીકાવાથી જીવપ્રદેશ વિધમાન છે જેઓને તે જીવ પ્રાદેશિકો. અર્થાત્ છેલ્લા પ્રદેશમાં જીવને પ્રરૂપનારા. આ રહસ્ય છે.
(૩) અવ્યક્ત - અપ્રગટ વસ્તુ સ્વીકારવાથી અવ્યક્ત વિધમાન છે જેઓને તે અવ્યક્તિકો અર્થાત્ સંયાદિને જાણવામાં સંદિગ્ધ બુદ્ધિવાળા એ ભાવના છે... (૪) સમુચ્છેદ-ઉત્પત્તિ પછી તુરંત સમસ્તપણાએ અને પ્રકર્ષથી છેદ તે સમુચ્છેદવિનાશ. સમુચ્છેદને જે કહે છે. તે સામુચ્છેદિકો અર્થાત્ ક્ષણમાં ક્ષય પામનારા ભાવો છે, તેમ પ્રરૂપે.
(૫) બે ક્રિયા એકત્રિત થાય તે દ્વિક્રિય. અથવા તેને અનુભવે છે તે વૈક્રિયા અર્થાત્ કાલના અભેદથી બે ક્રિયાના અનુભવને પ્રરૂપનારા. (૬) જીવ, અજીવ, નોજીવના ભેદરૂપ ત્રણ રાશિનો સમુદાય તે ત્રિરાશિ, તેનું પ્રયોજન છે જેઓને તે ઐરાશિકો અર્થાત્ ત્રણ રાશિને પ્રરૂપનારા. (૭) જીવ વડે કર્મ સ્પર્શાયલ છે, પણ સ્કંધના બંધવત્ બદ્ધ નથી તે અબદ્ધ છે જેઓના મતમાં તે અબદ્ધિકો - સૃષ્ટકર્મ વિષાક પ્રરૂપકો.
ધર્માચાર્ય - ધર્માં - ઉક્ત પ્રરૂપણાદિ લક્ષણ શ્રુતધર્મના નાયકપણાએ કરીને પ્રધાન-આચાર્યો તે ધર્માચાર્યો. તે મતના ઉપદેશદાતા. તેમાં (૧) જમાલી ક્ષત્રિયકુમાર, તે શ્રમણ ભગવંત મહાવીરના ભાણેજ, ભગવંતની સુદર્શના નામે પુત્રી (અન્યત્ર પ્રિયદર્શના નામ છે.] નો ભર્તા તેણે ૫૦૦ના પરિવાર સહિત ભગવંત પાસે દીક્ષા લીધી, આચાર્યત્વ પામ્યા. વિચરતા શ્રાવસ્તી નગરીમાં તેદુંક ચૈત્યમાં આવ્યા. અનુચિત આહારથી ઉત્પન્ન થયેલ રોગવાળા તેઓ વેદનાથી પરાભવ પામ્યા. શયનાર્થે સંથારો પાથરવાની આજ્ઞા કરી. સંથારો કર્યો ? એમ પૂછ્યું. સંથારો કર્તા સાધુએ સંથારો પથરાતો હતો છતાં પાથર્યો એમ કહ્યું. જઈને જોયું તો સંથારો કરાતો જોયો.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
કર્મોદયથી વિપરીત બુદ્ધિવાળા જમાલિએ કહ્યું – ભગવંત જે કહે છે – “કરાતુ હોય તે કર્યું” તે અસત્ય છે, કેમકે પ્રત્યક્ષ વિરુદ્ધ છે અને પ્રત્યક્ષ વિરુદ્ધતા તો આની અદ્ધ પાથરેલ સંથારામાં ન પાથવાપણું દેખવાથી છે. તેથી ક્રિયમાણપણાએ પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કૃતત્વ ધર્મ દૂર કરાય છે, આ પ્રમાણે ભાવના છે કહ્યું છે—
મારો આ સંથારો કર્યો નથી એમ સાક્ષાત્ જણાય છે, તેથી કરાતું હોય તે કર્યુ કહેવાય નહીં, પણ કરેલું જ કર્યુ કહેવાય. આ રીતે પ્રરૂપતા જમાલીને સ્થવીરોએ કહ્યું કે – હે આર્ય ! ‘કરતું હોય તે કર્યું' એમ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. જો ‘કરાતુ હોય તે કર્યું' નહીં સ્વીકારશો તો ક્રિયાના અનારંભ સમયની જેમ પાછળ પણ ક્રિયાના અભાવમાં કાર્યને કેમ સ્વીકારશો? આથી તો સદાકાળ કાર્યનો પ્રસંગ
૮૪
આવશે કેમકે ક્રિયાના અભાવમાં વિશેષપણું જ ન રહે. વળી જે કહ્યું કે અર્ધ પાથરેલ સંચારામાં ન પાથરેલપણું જોવાથી, તે પણ અયુક્ત છે. કારણ કે જ્યારે જે આકાશ દેશમાં વસ્ત્ર પથરાય ત્યારે તે આકાશદેશમાં પથરાયેલું જ છે. એ રીતે પાછળના વસ્ત્રના પાથરણ સમયમાં અવશ્ય પથરાયેલું જ છે. - x - તે આ પ્રમાણે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા ભગવાનો છે, એ રીતે સ્વવીરોએ કહ્યું, તો પણ જમાલીએ સ્વીકાર્યુ નહીં, તે આ બહુતર ધર્માચાર્ય,
(૨) વસુદેવ ધર્માચાર્યના તિષ્યગુપ્ત નામના શિષ્ય. રાજગૃહીમાં આત્મપ્રવાદ નામના પૂર્વ [ના અધ્યયનકાળે આવો પ્રશ્ન આવ્યો.] હે ભદંત! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા યાવત્ એક પ્રદેશ વડે ન્યૂન જીવપ્રદેશો પણ ‘જીવ' એમ ન કહેવાય. આ હેતુથી કૃન, પ્રતિપૂર્ણ લોકાકાશના પ્રદેશતુલ્ય જીવ એમ કહેવાય. આ આલાપકને ભણતા કર્મોદયથી વિપરીત મતિવાળો થયો અને કહેવા લાગ્યો - એક આદિ જીવપ્રદેશો નિશ્ચયે એક પ્રદેશ વડે હીન પ્રદેશો પણ જીવ' રૂપ વ્યપદેશને પામતા નથી, પણ ચરમપ્રદેશ સહિત જ ‘જીવ’રૂપ કથનને પામે છે. આ હેતુથી તે જ એક ચરમપ્રદેશ ‘જીવ’ છે કેમકે જીવત્વનું તાવભાવીપણું છે. તેમણે આમ કહેતા તેને ગુરુએ કહ્યું આ ખોટું છે.
-
કેમકે એ રીતે જીવના અભાવનો પ્રસંગ આવશે. કેવી રીતે? તે સ્વીકારેલ અંત્યપ્રદેશ પણ અજીવ થાય? શેષ પ્રદેશોના પરિણામપણાથી અંત્ય પ્રદેશની જેમ. પણ આ ચરમપ્રદેશ પૂરણ છે, તેથી તેનું જીવપણું પણ ઘટતું નથી. એકનું પૂરણપણું અવિશેષ છે. કેમકે એક વિના તેનું અસંપૂર્ણત્વ છે. ઇત્યાદિ તેને ઘણું સમજાવ્યું, તો પણ તેણે સ્વીકાર્યુ નહીં, ત્યારે તેને સંઘથી બહાર કર્યો. તેને
આમલકા નગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે સંખડીમાં ભોજન લેવાને માટે ઘેર લાવીને આગ્રહથી વિવિધ ખાધકાદિ પદાર્થોને સમીપે રાખીને એક-એક અવયવ દરેક પદાર્થનો આપ્યો. ત્યારે તિષ્યગુપ્તને થયું કે – શું તું અમારી મશ્કરી કરે છે ? શ્રાવકે કહ્યું તમારો જ આ સિદ્ધાંત છે. - X - ઇત્યાદિ. એ રીતે આ ધર્માચાર્યને પ્રતિબોધ્યા.
=
(૩) આષાઢ-શ્વેતાંબિકા નગરીમાં પોલાસ ઉધાનમાં સ્વશિષ્યોને આગાઢ યોગવહન કરાવતા હતા. રાત્રિના હ્રદયશૂળથી મરણ પામીને દેવ થયા, શિષ્યોની
Page #56
--------------------------------------------------------------------------
________________
el-I૬૮૮,૬૮૯
અનુકંપાથી પોતાના જ મૃતશરીરમાં અધિષ્ઠિત થઈને બધી સામાચારી અનુપવાવીને યોગની સમાપ્તિ શીઘ કરી. પછી તે મુનિઓને વંદન કરીને કહ્યું - હે ભદંતો ! તમે મને ક્ષમા કરશો. કેમકે મેં અવિરતિ હોવા છતાં તમારી પાસે વંદન કરાવ્યું. પછી શિયોએ વિચાર્યું કે અમે ઘણાં કાળ અસંયતને વંદન કર્યું. એમ વિચારીને આવ્યકત મત સ્વીકાર્યો. તે આE
કોણ જાણે આ સાધુ હશે કે દેવ ? કોઈએ કોઈને વંદન ન કરવું. કેમ કે અસંયતને વંદન થઈ જાય. કોઈને વ્રતી કહેતા મૃષાવાદનો દોષ લાગે. વીરોએ તેમને કહ્યું - જો તમને બીજા વિશે શંકા થાય છે કે આ દેવ છે કે સાધુ? તો તમને દેવમાં પણ આ દેવ છે કે નહીં તે શંકા કેમ નથી થતી ? તેણે કહ્યું કે - હું દેવ છું. અમોને પણ તેને જોવાથી આ દેવ છે એમ લાગે છે, એવું જો તમે કહેતા હો તો જે કહે છે - હું સાધુ છું અને સાધુ સમાન વેશ દેખાય છે તો શંકા શા માટે ? અથવા શું દેવ વચન સત્ય છે અને સાધુનું નથી ? જેથી જાણવા છતાં તમે પરસ્પર વંદન કરતા નથી.
એ રીતે વિરોએ સમજાવ્યા છતાં, તેઓએ ન સ્વીકારતા તેમને સંઘ બહાર કર્યા, પછી તેઓ વિચરતા રાજગૃહે આવ્યા. બલભદ્ર રાજાએ કોટવાળ દ્વારા મારવાનો હુકમ કર્યો. ત્યારે તેઓ બોલ્યા- તું શ્રાવક છો છતાં અમને સાધુને કેમ મરાવે છે? ત્યારે રાજાએ કહ્યું - અમે જાણતા નથી કે તમે ચોર છો કે ગુપ્તચરો? એ રીતે તેઓને પ્રતિબોધ્યા. તે આ અવ્યકત મતના ધર્માચાર્ય. જો કે અષાઢાચાર્ય તે મતના પ્રરૂપક નથી.
(૪) અશ્વમિત્ર- તે મહાગિરિના શિષ્ય કૌડિન્યનામકનો શિષ્ય હતો. મિથિલામાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં અનુપવાદ નામક પૂર્વમાં-નૈપૂણિક નામક વસ્તુમાં છિન્ન છેદન નય વક્તવ્યતામાં-વર્તમાન સમયના નૈરયિકો નાશ પામશે ચાવતુ વૈમાનિકો પણ નાશ પામશે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં કહેવું. આવા આલાપકને ભણતા મિથ્યાવ પામ્યો, બોલ્યા કે- જ્યારે બધાં જીવો વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા નાશ પામશે.
ત્યારે કર્મોનું વેદન ક્યાંથી થાય? એ રીતે સુકૃત-દુકૃતાદિનું વેદન ક્યાંથી હોય કેમકે ઉત્પાદ પછી બધા જીવના નાશનો સદ્ભાવ છે.
તેને ગુરુએ સમજાવ્યું - આ સૂત્ર વચન એક નયના મત વડે છે, તેને ગ્રહણ ન કર. કેમકે અન્ય નયોની અપેક્ષા રહિત વયન મિથ્યાત્વ છે. માટે તું બીજા નયોનું વચન પણ હૃદયમાં વિચાર. કારણ અદ્ધાપર્યાય માત્ર કાલકૃત અવસ્થાનો નાશ થતાં વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કેમકે દક વસ્તુ સ્વપર્યાય-પપયરયોથી અનંતધમત્મિક છે. જો સૂણના પ્રમાણથી તું સર્વથા વસ્તુનાશ છે એમ માનતો હોય, તો અન્ય સૂત્રમાં વસ્તુનું શાશ્વતપણું પણ દ્રવ્યાર્થતાએ છે અને પર્યાયથી અશાશ્વત. ત્યાં પણ-સર્વથા નાશ કહ્યો નથી. સમયાદિ વિશેષણથી નાશ કહ્યો છે. અન્યથા સર્વનાશે સમયાદિ વિશેષણ ઘટી શકશે નહીં.
ગુરના આ વચન ન સ્વીકારતા, તેને સંઘ બહાર કર્યો. પછી તે કાંપિલ્યપુર
૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ આવ્યો. ત્યાં શકપાલ શ્રાવકે મારતા, તેણે કહ્યું કે- તમે શ્રાવક થઈને સાધુને કેમ મારો છો ? શ્રાવકે કહ્યું - તમારા ક્ષણિક નાશના સિદ્ધાંત વડે સાધુ-શ્રાવક નાશ પામ્યા. હાલ તમે અને અમે તો અન્ય છીએ. આવા ઉત્તરથી તે સમ્યકત્વ પામ્યો. તે આ સામુચ્છેદિકોનો ધર્માચાર્ય અશ્ચમિત્ર હતો.
(૫) ગંગ - આર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્તનો શિષ્ય. ઉલકાતીર નામક નગરથી શરદઋતુમાં આચાર્યને વંદનાર્થે ચાલ્યા. ત્યારે નદી ઉતરતા મરતકે સૂર્યના તાપસી ઉણતા અને બંને ચરણોમાં નદીની ઠંડકનો અનુભવ થતા વિચારવા લાગ્યો કે - સૂરમાં કહ્યું છે, એક સમયે શીત કે ઉણ એક કિયા વેદાય, પણ હું હાલ બે ક્રિયાને વેદ છે. આથી એક સમયે બે ક્રિયા વેદાય છે. પછી ગર પાસે જઈને, વેદન કરીને પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. આચાર્યએ તેને અટકાવીને કહ્યું - એક સમયે બે કિયાનું વેતન ન જ થાય. માત્ર સમય અને મનની સૂક્ષ્મતાને લઈને તે ભેદ સમજાતો નથી. તો પણ ગંગે તે ન સ્વીકારતા તેને સંઘથી દૂર કરાવ્યો.
કોઈ વખતે રાજગૃહ નગરમાં મહાતપસ્વીરપ્રભા નામક દ્રહની સમીપ મણિનાગ નામક ચૈત્યમાં પર્ષદા મધ્યે પોતાના મતનું નિવેદન કરતો હતો ત્યારે મણિનાગ • x • કહ્યું - હે દુષ્ટ ! અમે અહીં વિધમાન છીએ તો પણ તું આવા રાપરૂપ્ય વચનને કેમ પ્રરૂપે છે ? આ સ્થાનમાં જ ભગવન વર્ધમાન સ્વામીએ કહ્યું છે કે – એક સમયમાં એક જ ક્રિયા અનુભવાય છે. તો શું તું તેનાથી પણ વિશેષ જ્ઞાની થયો છે ? જો તું આ મિથ્યાવાદને નહીં છોડે, તો હું તને મારીશ. એમ સાંભળી તે ભય પામતો પ્રતિબોધિત થયો. આ ઐક્રિયાવાદીનો ધર્માચાર્ય.
(૬) પલુક – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય લક્ષણ છે. પદાર્થના પ્રરૂપકત્વથી અને ગોત્ર વડે કૌશિક હોવાથી ષડલક, જે નામાંતરથી રોહગુપ્ત છે, તે અંતરંજીપુરિમાં ભૂતગૃહ વ્યંતરાયતનમાં રહેલ શ્રી ગુપ્ત આચાર્યને વંદનાર્થે ગ્રામાંતરથી આવતા પ્રવાદી વડે વગાડાવેલ ઢોલના નિને સાંભળીને ગર્વસહિત તેનો નિષેધ કર્યો. પછી આયાયને તેનું નિવેદન કરીને, તેમની પાસેથી માયુરી આદિ વિધા ગ્રહણ કરીને રાજસભામાં આવ્યો. બલશ્રી રાજા પાસે પોશાલ નામના પવ્રિાજકપ્રવાદીને બોલાવીને વાદ આરંભ્યો.
વાદીએ જીવ અને અજીવ બે રાશિ સ્થાપી. ત્યારે રોહગુપ્ત તેની શક્તિના પ્રતિઘાત માટે ‘નોજીવ' લક્ષણ બીજી રાશિને સ્થાપી, તથા તેની વિધાને પોતાની વિધા વડે પ્રતિઘાત કરવાપૂર્વક તેને જીતીને ગુરુની આગળ આવીને સર્વ વૃતાંત નિવેદન કર્યું. ત્યારે ગુરુએ તેને કહ્યું – તું રાજસભામાં જઈને કહે કે, ત્રણ શશિનું પ્રરૂપણ અપસિદ્ધાંતરૂપ છે, પણ વાદીનો પરાભવ કરવા માટે કર્યું હતું. ત્યારે તે અભિમાનથી આચાર્યને બોલ્યો કે શશિ ત્રણ જ છે. જેમકે જીવો - સંસારી આદિ, અજીવો-ઘર વગેરે, નોજીવો તો દષ્ટાંતસિદ્ધ છે. જેમ દંડનો આદિ, મધ્ય અને અગ્રભાગ હોય છે, એમ બધાં ભાવોનું ત્રિવિધપણું છે, આચાર્યે રાજ સમક્ષ કુનિકાપણમાંથી જીવની યાચના કરતાં પૃથ્વી આદિ જીવ મળ્યા. અજીવની યાચના કરતા અચેતન ટેકું મળ્યા
Page #57
--------------------------------------------------------------------------
________________
el-I૬૮૮,૬૮૯
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
અને નોજીવની યાચના કરતાં મોતન ટેકું આદિ મળ્યા. આચાર્યે તેનો નિગ્રહ કર્યો. તે આ ઐશિકનો ધમચાર્ય.
(૩) ગોષ્ઠા માહિલ - દશાપુરનગરમાં આર્યરક્ષિત સ્વામી સ્વર્ગમાં જતા આચાર્ય શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર ગચ્છને પાળતા હતા. વિંધ્ય નામક સાધુ કર્મપ્રવાદ નામે આઠમા પૂવને આચાર્ય પાસેથી સાંભળી ગોઠા માહિલને કહ્યું કે – કર્મબંધના અધિકારમાં કિંચિત કર્મ જીવપ્રદેશો વડે પૃષ્ટ માત્ર કાલાંતર સ્થિતિને પામ્યા સિવાય નાશ પામે છે. સૂકી ભીંત પર ફેંકૈલ ચૂર્ણની મૂઠીની જેમ, વળી કિંચિત્ ઋષ્ટ બદ્ધ કાલાંતરે નાશ પામે છે. આદ્ધ લેપવાળી ભીંત પર ફેંકેલ ચીકાશવાળા ચુર્ણની જેમ. વળી કિંચિત્ કર્મ ઋષ્ટ બદ્ધ નિકાચીત કરેલ જીવ સાથે એકત્વપણાને પ્રાપ્ત થયું હોય તે કાલાંતરે વેદાય છે. એ રીતે સાંભળીને ગોઠા માહિલ બોલ્યો કે એમ માનતા મોક્ષનો અભાવ થશે. કેવી રીતે ? જીવથી કર્મ જુદા નહીં થાય. કારણ ? અન્યોન્ય વિભાગરહિત બદ્ધ હોવાથી સ્વપ્રદેશવતું.
કહ્યું છે - સાંભળીને ગોઠામાહિલે કહ્યું - આ વ્યાખ્યાન દોષવાળું છે. કેમકે એથી જીવપ્રદેશનો અને કર્મનો વિભાગ ન થવાથી મોક્ષાભાવ થશે. ઉક્ત કથનાનુસાર જીવ અને કર્મનો તાદાભ્ય સંબંધ થતા કર્મ, એ જીવથી ક્યારેય દૂર નહીં થાય - x - કદાપી મોક્ષ નહીં થાય. તેથી આ મારું કથન યુક્ત છે કે પૃષ્ટ માનતારૂપ કર્મનો જીવની સાથે સંબંધ છે તથા જીવ કર્મ વડે પૃષ્ટ છે, બદ્ધ નથી. કેમકે વિયોગ થાય છે. - X - X -
વિંધ્ય મુનિએ ગોઠામાહિલને કહ્યું - હે ભદ્ર! જે તેં કહ્યું કે જીવથી કર્મ જુદા થતા નથી. તે પ્રત્યક્ષતાથી બાધિત પ્રતિજ્ઞા છે. કેમકે આયુકર્મના વિયોગરૂપ મરણનું પ્રત્યપણું છે. હેતુ પણ અનેકાંતક છે, કેમકે અન્યોન્ય અવિભાગ સંબંધવાળા ક્ષીરઉદકાદિનો ઉપાય વડે વિયોગ થતો જોવાય છે. દૃષ્ટાંત પણ સાધનધર્મને અનુરૂપ નથી. કેમકે સ્વ પ્રદેશનું વિયોગપણું અસિદ્ધ છે. કેમકે તદ્રુપતા વડે અનાદિ સ્વરૂપ છે. જીવથી કર્મ ભિન્ન છે. વળી તારા મત મુજબ - X - કર્મ જીવના દરેક પ્રદેશને આકાશની જેમ સ્પર્શેલું છે કે વર્ માત્ર-કાંચળીની જેમ? જો તું એક પક્ષ સ્વીકારીશ તો કાંચળી વડે દરેક પ્રદેશ સ્પર્શીત નથી. બીજો પક્ષ સ્વીકારીશ તો ભવાંતરમાં જતાં કર્મ સાથે નહીં આવે. એ રીતે કર્મનું સાથે ન જવાપણું હોવાથી બધાં જીવો મોક્ષને ભજનાર થશે.
એ રીતે ઘણું સમજાવવા છતાં સ્વીકાર ન કર્યો ત્યારે તેને નિહવ જાણી સંઘ બહાર કર્યો. તે આ અબદ્ધિક ધર્માચાર્ય.
૬િ૮૯] ઉત્પત્તિના નગરો સાતેના ક્રમશઃ સાત જ સામાન્યથી વર્તમાનપણામાં પણ નગરોનું વિશેષગુણના અતીતપણાથી અતીતનો નિર્દેશ કરેલ છે. પ્રાપખપુર • રાજગૃહ. ઉલુકાનદીના કાંઠે રહેલ તે ઉલ્લકાતીર નગર, પુરી - નગરી, અંતર નીતિ - તેનું નામ - ૪ -
આ નિકૂવો સંસારે ભમતાં સાતા-અસાતા ભોગી થશે. માટે તેનું સ્વરૂપ હવેના સૂત્રમાં કહે છે
• સૂત્ર-૬૯૦ થી ૬૯૮ :
[૬૯] સાતા વેદનીય કર્મનો અનુભવજ્ઞાત ભેદે કહ્યો છે મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ ચાવતું મનોજ્ઞ સ્પર્શ, મનસુખતા, વચનસુખતા.
અસાતા વેદનીય કર્મનો અનુભાવ સાત ભેદે કહેલ છે – મનોજ્ઞ શબ્દો ચાવતું વચનદુખતા.
[૬૧] મઘા નક્ષત્ર, સાત તારાવાળા કહ્યા છે... અભિજિત આદિ સાત નો પૂર્વ દિશાના દ્વારા કહ્યા છે તે – અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પવભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી... અશિની આદિ સાત નો દક્ષિણ દિશાના દ્વારવાળા કહ્યા છે. તે આ - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ... પુણ આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે - પુષ્ય, આશ્લેષા, મઘા, પૂવફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત, ચિxt... વાતી આદિ સત નો ઉત્તર દ્વારવા કહ્યા છે - સ્વાતી, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા.
[૬૯] જંબૂદ્વીપમાં સોમનસવક્ષસ્કાર પર્વતમાં સાત ફૂટો છે૬િ૯૩] સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુ વિમલ, કંચન, વિશિષ્ટ. [૬૯] જમ્બુદ્વીપમાં ગંધમાદન તક્ષકાર પર્વતમાં સાત ફૂટો છે
[૬૯૫) સિદ્ધ, ગંધમાદન, ગંધીલાવતી, ઉત્તરકુરુ સ્ફટિક, લોહિતાક્ષ અને આનંદન. આ સાત કૂટો જાણવા.
૬િ૯૬] બેઇન્દ્રિય જીવોની જાતિ કુલકોટી યોનિ પ્રમુખ સાત લાખ છે.
[૬૯] જીવો સાત સ્થાન નિવર્તિત યુગલોને પાપકર્મપાએ વૃદ્ધિ કરેલ છે-કરે છે-કરશે, તે આ પ્રમાણે – નૈરયિક નિવર્તિત યાવત દેવ નિવર્તિત. એ રીતે વૃદ્ધિ યાવન નિર્જરામાં જાણવું.
૬િ૯૮) સાત પ્રદેશિક કંધો અનંતા કહ્યા છે. સાત પ્રદેશ અવગાઢ યુગલો ચાવતું સાતગુણ રુક્ષ યુગલો અનંતા જાણવા.
• વિવેચન-૬0 થી ૬૯૮ :
૬િ૯૦] સૂત્ર સુગમ છે. વિશેષ એ – વિપાક ઉદયરસ, મનોજ્ઞ શબ્દ આદિ સાતાના ઉદયમાં કારણભૂત હોવાથી અનુભાવો જ કહેવાય છે. મનની શુભતા તે મન:શભતા. તે પણ સાતાના અનુભાવમાં કારણભૂત હોવાથી માતાનો અનુભાવ કહેવાય છે. એ રીતે વયન શુભતા પણ જાણવી અથવા મનની સુખતા તે સાતીનો અનુભાવ કેમકે તેનો સ્વભાવ સાતાસ્વરૂપ છે. એ રીતે વચન સુખતા જાણવી. એ રીતે અમાતાનુભાવ જાણવો.
૬િ૯૧] સાતા અસાતા અધિકારથી સાતા-અસાતાવાળા દેવવિશેષ પ્રરૂપવાને માટે સૂત્રપંચક કહે છે. તે સુગમ છે. વિશેષ એ - પૂર્વદ્વારવાળા અથતુ જે નાગોમાં પૂર્વદિશામાં જવાય છે. એ રીતે બાકીના પણ સાત સાત નો જાણવા. આ અર્થમાં પાંચ મતો છે. જેથી ચંદ્રપજ્ઞપ્તિમાં કહ્યું છે કે- તેમાં આ પાંચ પ્રતિપતીઓ કહેલી છે
Page #58
--------------------------------------------------------------------------
________________
9/-/૬૯૦,૬૯૮
(૧) કોઈ કહે છે – કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહ્યા છે. (૨) બીજા કોઈ મઘાદિ, (૩) અન્ય કોઈ ધનિષ્ઠાદિ, (૪) ઇત્તર અશ્વિની આદિ, (૫) કોઈ
૮૯
ભરણી આદિ સાતને પૂર્વદ્વારિક કહે છે... દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર દ્વારવાળા સાત-સાત નક્ષત્રો યયામત ક્રમથી જ જાણવા.. વળી અમે એમ કહીએ છીએ - અભિજિત્ આદિ સાત નક્ષત્રો પૂર્વદારિક કહ્યા છે.
એ રીતે દક્ષિણાદિ દ્વાવાળા પણ ક્રમશઃ જાણવા. તે અહીં છટ્ઠા મતને સ્વીકારીને સૂત્રો પ્રવૃત્ત છે. લોકમાં પ્રથમ મતને આશ્રીને આમ કહે છે. કૃતિકાદિ સાત પૂર્વમાં, મઘાદિ સાત દક્ષિણમાં ઇત્યાદિ - ૪ -.
સંમુખ જતાં મનુષ્યોને ગમનમાં શુભ પ્રાપ્તિ થાય છે. પૂર્વ નક્ષત્ર સપ્તક ઉત્તર દિશાએ ગમનમાં મધ્યમ કહેલ છે. ઉત્તરનક્ષત્ર સપ્તક પૂર્વદિશાએ ગમનમાં મધ્યમ
છે. દક્ષિણ સપ્તક પશ્ચિમમાં મધ્યમ છે. ઇત્યાદિ - ૪ -
ઉક્ત દિશાને ઉલ્લંઘીને જે મૂઢો જાય છે, તે પરિઘ – શસ્ત્ર, વાયુ, અગ્નિરૂપ દિગ્રેખા સંબંધી કષ્ટમાં પડે છે, નિષ્ફલારંભ કાર્યવાળા થાય છે.
[૬૯૨] દેવાધિકારથી દેવ નિવાસકૂટ વિષયક બે સૂત્ર સરળ છે. કેવલ સૌમનસ નામક ગજદંત પર્વત ઉપર દેવકુની પશ્ચિમે કૂટો છે.
[૬૯૩] સિદ્ધાયતનથી ઓળખાતો કૂટ તે સિદ્ધકૂટ, મેરુ સમીપે છે. એ રીતે બધાં ગજદંતોમાં સિદ્ધાચતનો છે. બાકીના પરંપરાએ છે. સોમનસ ફૂટ, સૌમનસ નામક તેના અધિષ્ઠાતા દેવના ભવનથી ઓળખાયેલ છે. એ રીતે મંગલાવતી અને દેવકુટુ કૂટ તેનાતેના નામના દેવના નિવાસરૂપ છે. યથાર્થ નામવાળા વિમલકૂટ અને કાંચનકૂટમાં ક્રમશઃ વત્સા અને વત્સમિત્રા નામની અધોલોકવાસી બે દિકુમારીના નિવાસભૂત છે. વશિષ્ટ કૂટ વશિષ્ટ નામના દેવના નિવાસભૂત છે. એ રીતે આગળ જાણવું.
[૬૯૪] ગંધમાદન ગજદંતક જ છે. તે ઉત્તકુરુની પશ્ચિમે છે. [૬૫] સરળ છે. વિશેષ એ – સ્ફાટિકૂટ, લોહિતાક્ષકૂટ અધોલોકવાસી ભોગંકરા અને ભોગવતી નામક બે દિઠુમરીના નિવાસરૂપ છે.
[૬૬] કૂટોને વિશે પણ પુષ્કરણીના જળમાં બેઇન્દ્રિયો હોય છે. માટે બેઇન્દ્રિય સૂત્ર. જાતિ-બેઇન્દ્રિયોની જાતિમાં જે કુલકોટિ છે તે જાતિકુલ કોટિ. તે એવી યોનિ પ્રમુખો - બે લાખની સંખ્યાએ બેઇન્દ્રિયના ઉત્પત્તિ સ્થાન દ્વારા. તે જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ. તે લાખો છે. અર્થાત્ આ બેઇન્દ્રિયની જાતિમાં જ યોનિઓ છે. તેમાં ઉત્પન્ન કુલ કોટિઓની સંખ્યા સાત લાખની કહી છે. તેમાં યોનિ જેમ ગોમય, તેમાં એક યોનિમાં પણ વિચિત્ર આકારવાળા કૃમિ આદિ કુલો હોય છે. શેષ-પૂર્વવત્
સ્થાન-૩-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
૯૦
સ્થાન-૮
0
* — X =
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
— * — X =
સાતમું અધ્યયન કહ્યું, હવે સંખ્યાક્રમના સંબંધથી આવેલ અષ્ટ સ્થાનક નામક આઠમું અધ્યયન કહે છે. તેનું પહેલું સૂત્ર– • સૂત્ર-૬૯૯ થી ૭૦૧ :
[૬૯] આઠ ગુણોથી યુક્ત સાધુ એલવિહાર પ્રતિમાને સ્વીકારી વિચારવા માટે યોગ્ય છે. તે આ – શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શક્તિમાન, અલ્પાધિકરણ, ધૃતિમાનું, વીર્યસંપન્ન.
[૩૦] આઠ ભેદે યોનિસંગ્રહ કહ્યો છે. તે આ અંડજ, પોતજ, યાવત્ ઉદ્ભિજ, ઔપપાતિક... અંડજો આઠ ગતિવાળા અને આઠ આગતિવાળા કહ્યા છે. તે આ − અંડજ, અંડજોને વિશે ઉપજતો અંડજમાંથી, પોતમાંથી યાવત્ ઔપપાતિકો-માંથી ઉત્પન્ન થાય. તે જ અંડજ, અંડપણાને છોડતો અંડજપણામાં, પોતજપણામાં યાવત્ ઔપપાતિકપણામાં જાય. એ પ્રમાણે પોતો પણ અને જરાયુજો પણ જાણવા. બાકીનાને આઠ ગતિ આગતી નથી.
.
[૩૧] જીવોએ આઠ પ્રકારની પ્રકૃતિને એકઠી કરી છે - કરે છે - કરશે. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય... નૈરયિકોએ આઠ કર્મપ્રકૃતિને એકઠી કરી છે કરે છે . કરશે.. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકોમાં કહેવું. એ પ્રમાણે આઠ કર્મપકૃતિઓનો ઉપાય કર્યો છે - કરે છે અને કરશે. એ રીતે ચય, ઉપાય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જન છે, તે ચોવીશે દંડકમાં કહેવા. • વિવેચન-૬૯૯ થી ૭૦૧૩
-
[૬૯] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - અનંતર પુદ્ગલો કહ્યા. તે કાર્યણો, પ્રતિમા વિશેષને અંગીકાર કરનારાઓના, વિશેષથી નિર્જરાય છે. માટે એકાકી વિહારપ્રતિમાને યોગ્ય પુરુષ નિરૂપાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-સંહિતાદિની ચર્ચા પ્રસિદ્ધ જ છે.
વિશેષ એ કે – આઠ ગુણો વડે યુક્ત સાધુ યોગ્ય થાય છે. એકાકીપણે ગામાદિમાં વિચરવું તે જે અભિગ્રહ તે એકાકીવિહાર પ્રતિમા. જિનકલ્પપ્રતિમા અથવા માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા, તેને સ્વીકારીને - ૪ - ગ્રામાદિમાં વિચરવા. તે આ પ્રમાણે – (૧) શ્રદ્ધા-તવોમાં શ્રદ્ધા-આસ્તિક્સવાળો કે અનુષ્ઠાનોમાં પોતાની રુચિવાળો
- સકલ દેવોના નાયક વડે પણ ન ચલાવી શકાય એવા સમ્યકત્વ અને ચાસ્ત્રિવાળો. પુરુષજાત એટલે પુરુષ પ્રકાર.
(૨) સત્યવાદી, પ્રતિજ્ઞામાં શૂર હોવાથી અથવા સત્વોને હિતકર હોવાથી સત્ય, (૩) મેધા-શ્રુતગ્રહણની શક્તિવાળો હોવાથી મેધાવી અથવા મેધાવી એટલે મર્યાદામાં વર્તનાર, (૪) મેધાવીપણાથી પ્રચુર શ્રુત-આગમ સૂત્રથી તથા અર્થથી જેને છે, તે બહુશ્રુત. તે ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ-કંઈક ન્યૂન દશ પૂર્વધર અને જઘન્યથી નવમા
Page #59
--------------------------------------------------------------------------
________________
૮-૬૯૯ થી ૩૦૧
પૂર્વની ત્રીજી વસ્તુને જાણનાર.
(૫) શક્તિમા-સમર્થ એટલે પાંચ પ્રકારની તુલના જેણે કરેલ છે એવો. તે આ પ્રમાણે – તપથી, સવણી, શ્રતથી, એકવવી અને બલથી, એમ પાંચ પ્રકારે જિનકા સ્વીકારે તેણે પહેલા તુલના કરવી (૬) અાધિકરણ - કલહરહિત, (9) ધૃતિમાનું - ચિત્ત સ્વસ્થતા યુક્ત અર્થાત્ અરતિ, રતિ, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસનિ સહન કરનાર, (૮) વીર્ય-ઉત્સાહનો અતિરેક, તેના વડે યુક્ત.. અહીં આદિના ચાર પદોમાં દરેક પદ સાથે પુરુષજાત શબ્દ દેખાય છે. તે પછીના ચારે પદોમાં પણ જોડવો.
[soo] આવા પ્રકારનો સાધુ બધાં પ્રાણીના રક્ષણમાં સમર્થ હોય છે. માટે તે પ્રાણીઓની યોનિના સંગ્રહને ગતિ-આગતિને કહે છે. ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પપાતિક તે દેવ, નાક, રેસ - અંડજ, પોતજ, જરાયુજ સિવાયના સજાદિ જીવોની ગતિ આગતિ આઠ પ્રકારે નથી. કેમકે સજાદિ જીવો, બધા પપાતિકમાં ઉત્પન્ન થતા નથી, માત્ર પંચેન્દ્રિયોમાં જ તેમની ઉત્પતિ થાય છે. તેમ બધા ઔપાતિકો પણ રસજાદિમાં ઉપજતા નથી, કેમકે પંચેન્દ્રિય અને એકેન્દ્રિયોમાં જ તેઓની ઉત્પત્તિ છે. આ હેતુથી અંડજ, પોતજ અને જરાયુજના ત્રણ સૂરો જ હોય છે.
[૩૦૧] અંડજાદિ જીવો આઠ પ્રકારના કર્મના સંચયથી જ થાય છે. માટે ક્રિયા વિશેષરૂપ ચય આદિ છ સામાન્યથી અને નાકાદિ પદોને પ્રતિપાદન કરતા કહે છે - વ્યાખ્યા પૂર્વવત. વિશેષ એ કે – જ્ઞાન - વ્યાખ્યાનાંતરથી એક્સ કરવું. ૩પયન - પરિપોષણ, વંધન - નિમપિણ, જીરા - કરણ વડે આકર્ષીને દલિકને ઉદયમાં લાવવું. વેન - અનુભવ અર્થાતુ ઉદય. નિર્જરા - પ્રદેશોથી દૂર કર્યું. લાઘવને માટે અતિદેશ કરતાં કહે છે - જેમ ચયન ત્રણ કાળના વિશેષથી અને સામાન્ય વડે નારકાદિમાં કહ્યો. એ રીતે ઉપયય અર્થ કહેવો. એ રીતે ચયન આદિ ગાયાનો ઉત્તરાદ્ધ પૂર્વવતુ જાણવો. જે કારણથી ચયનાદિ છ પદો છે. તેથી જ સામાન્ય સૂઝથી છ દંડક છે.
ચયનાદિ આઠ કર્મો સેવીને • x • કોઈક આલોચતો નથી તે કહે છે - • સૂત્ર-૩૦૨ -
આઠ સ્થાને માયાવી માયા કરીને આલોચતો નથી, પ્રતિકમતો નથી ચાવતું પ્રાયશ્ચિત સ્વીકારતો નથી. તે આ - (૧) મેં કર્યું છે, (૨) હું કરું છું,
) હું કરીશ, () મારી અપકીર્તિ થશે, (૫) મારો અપયશ થશે, (૬) પૂજાસકારની મને હાનિ થશે. (૭) કીર્તિની હાનિ થશે, (૮) યશની હાનિ થશે.
આઠ સ્થાને માયાની માયા કરીને લોચે ચાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકારે - (૧) માયાવીનો આ લોક ગર્હિત થાય છે, () ઉપપત ગર્હિત થાય છે, (3) આજાતિ ગર્હિત થાય છે, (૪) એક વખત માયા કરીને ન આલોચે ચાવવું પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે તેને આરાધના થતી નથી, (૫) જે માયાવી માયા કરીને આલોચે ચાવતું સ્વીકારે તેને આરાધના થાય છે, (૬) અનેક વાર માયા કરીને આલોચે આદિ, તેને આરાધના થાય છે. (૮) મારા આચાર્ય, ઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થાય તો મને માયાવી જાણે, માટે કશું
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જેમ લોઢું, તાંબુ, કલઈ, શીશું, રૂપું, સોનું ગાળવાની ભઠ્ઠી મળતી રહે છે, તલ, તુમ, ભુસા, નલ, પાંદડાનો અગ્નિ, દારૂની ભઠ્ઠી, માટીનું વાસણ, ગોળ, નીંભાડો, ઈંટ આદિ બનાવવાનું સ્થાન, ગોળ બનાવવાની ભઠ્ઠી, લુહારની ભઠ્ઠી, તેમાં કેશુડાના ફુલ, ઉલ્કાપાત જેવા જાજવલ્યમાન હજારો ચીનગારીઓ જેનાથી ઉછળી રહી છે, એવા અંગારા સમાન માયાવીનું હૃદય પશ્ચાત્તરૂપ નિથી નિરંતર બળતું રહે છે. માયાવીને સઘ એવી આશંકા બની રહે છે કે આ બધા લોકો મારા પર જ શંકા કરે છે..
એ રીતે માયાવી માયા કરીને આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળ અવસરે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણાએ ઉન્ન થાય તો તે આ પ્રમાણે - તે મહહિક યાવતું સૌધર્માદિકમાં કે ચિરસ્થિતિકમાં ઉત્પન્ન થતો નથી. તે મહહિક યાવતું ચિરસ્થિતિક દેવ થતો નથી. ત્યાં તેની બાહ્ય પદા, અંતર પદા હોય છે તે પણ તેનો અદસ્તકાર કરતા નથી. મહાપુરુષને યોગ્ય આસન વડે નિમંગતા નથી. ભાષાને પણ બોલતા નથી. ચાવત ચાર, પાંચ દેવો ભાષણનો નિષેધ કરવા નહીં કહા છતાં ઉઠે છે અને કહે છે - હવે બહુ ન બોલ. તે દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય પછી આંતરર રહિત ચ્યવીને આ જ મનુષ્ય ભવમાં નીચકુલોમાં ઉત્પન્ન થાય છે. જેમકે - આંતકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દદ્ધિકુલ, ભિકુળ, કૃપIકુલ કે તેવા પ્રકારના કુળોમાં પુરુષપણે અવતરે છે.
તે પુરષ ત્યાં દુરૂપ, દુવર્ણ, દુર્ગન્ધ, દુલ્સ, દુસ્પર્શ, અનિષ્ટ, કાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ, હીનસ્વર, દીનશ્વર, અનિટવર, કાંતસ્વર, અપિયર, અમનોજ્ઞ વર, અમણામ સ્વર, અનાદેય વચનવાળો થાય છે.
વળી જે તેની બાહ્ય-વ્યંતર પપદા છે, પણ તેનો આદર-સકાર કરતા નથી, મહાપુરુષ યોગ્ય આરસન વડે નિમંત્રતા નથી, ભાષાને પણ બોલતા એવા તેનો યાવત ચાર-પાંચ જણા નિષેધ કરવા માટે નહીં કહેવા છતાં ઉઠીને, ન બોલવા કહે છે.
માયાવી, માયા કરીને તેને આલોચી-પ્રતિક્રમીને મૃત્યુ સમયે કાળ કરીને કોઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે મહદ્ધિક યાવતું ચિર સ્થિતિક દેવ થાય છે. તે ત્યાં મહાહિક યાવતુ ચિર શિતિક દેવ થઈને હાર વડે શોભિત હૃદયવાળો, કડા અને ત્રુટિત વડે થંભિત ભુજાવાળો, અંગદ-કુંડલ-મુગટ-ગંડલ-કણપીઠધારી વિચિત્ર એલ - હસ્તાભરણ, વરાભરણ, માળા-મુગટ, કલ્યાણક પ્રવર એવા વસ્ત્ર પહેરનાર, ગંધ-માલ્ય-લેપનાધર, ભાસરબોંદી, લાંબી વનમાળાધર, દિવ્ય એવા-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, સંસ્થાન, ઋત્વિ, યુતિ, પ્રભા, છાયા, જ્યોતિ, તેજ, વેશ્યાથી દશે દિશાને ઉૌતિત કરતો, પ્રકાશિત કરતો, મહતું એવા શબ્દોથી રચિત ના યુકતગીત, વા»િ, folી, હdતાલ, તાલ, ઢોલ આદિના મધુર ધ્વનિ સહ દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે.
ત્યાં જાહ-અભ્યતર પણદા તેનો આદરસત્કાર કરે છે. મહાપુરુષને યોગ્ય
Page #60
--------------------------------------------------------------------------
________________
૮|-|૩૦૨
આસન વડે નિર્માએ છે, ભાષા બોલતા એન તેને ચાવ4 ચાર પાંચ દેવો ન કહ્યા છતાં ઉભા થઈને તેને કહે છે - હે દેવા તમે ઘણું બોલો. તે પણ તે દેવલોકથી આયુક્ષયાદિ થતાં નીને આ મનુષ્ય ભવમાં આવા કુળોમાં જન્મે છે - ઇષ્ટ યાવતુ ઘણા લોકો મળીને પરાભવ ન કરી શકે તેવા પ્રકારના કુળમાં જન્મે છે. ત્યાં તે પુરુષ સુરૂ-જુવર્ણ-સુગંધ-જુસ્સ-સુપર્શ, ઇષ્ટ, કાંત યાવત્ પ્રણામ, આહીન વર યાવત મણામ વટ, આદેય વચન થાય છે. જે તેની બાહ્ય-અભ્યતર પદા હોય છે, તે પણ તેનો આદર કરે છે સાવ બહુ બોલવા કહે છે.
• વિવેચન-૭૦૨ -
માથી - માયાવાળો, કાવે , ગુપ્તપણે માયા પ્રધાન અતિયાર, માયા વડે કરીને તેને આલોચે નહીં - ગુરુ સમક્ષ નિવેદન ન કરે, મિથ્યા દુકૃતુ આપી પ્રતિક્રમે નહીં, ચાવતુ શબ્દથી આમ સાક્ષીએ નિંદે નહીં, ગુરુ સમક્ષ ન ગë, અતિયારથી તિવર્તે નહીં, શુદ્ધ ભાવજળથી અતિયારરૂપ કલંકને શુદ્ધ ન કરે, ફરી ન કરવા તૈયાર ન થાય, તથા ચયાઈ પ્રાયશ્ચિત-તપને સ્વીકારે નહીં. તે આ રીતે – (૧) હાલ હું તે અતિયાને કરે છે, તો નિવૃત ન થયેલાને આલોચનાદિ ક્રિયા કેવી ? (૨) ભાવિમાં હું કરીશ માટે આલોચનાદિ યુક્ત નથી. (3) શેષ સ્પષ્ટ છે. વિશેષ એ કે - અતિ - એક દિશામાં વિસ્તરનારી પ્રસિદ્ધિ, અવર્ણ-સર્વ દિશામાં વિસ્તરતિ અપસિદ્ધિ, આ બંને મારે થશે. અપનય-મારે પૂજા સકારાદિનું દૂર થવું થશે. તથા વિધમાન કીર્તિ કે યશની માટે હાનિ થશે. -- ઉક્ત અર્ચના વિપર્યયને કહે છે.
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - માથી - આ દોષ કરવાના અવસરમાં, પણ આલોચના અવસરે નહીં, કેમકે માયાવીની આલોચનાદિમાં પ્રવૃત્તિ હોતી નથી. માયા - અપરાધ લક્ષણ કરીને આલોચે આદિ. માયાવીને જ આલોચના ન કરવામાં આ અનર્થ છે, તે કહે છે - આ લોક ગર્હિત થાય છે. સાતિયારવથી નિંદિતપણું છે. કહ્યું છે – પ્રગટ અને ગુપ્ત સેંકડો દોષ સેવનાર, ભય અને ઉદ્વેગવાળો એવો જડ લોકોને અવિશ્વાસ ઉત્પન્ન કરતો ધિયું જીવન જીવે છે.
તથા દેવ જન્મ ગહિંત-કિલ્બિષિકાદિપણાથી. કહ્યું છે - પનો ચોર, વચનચોર, રૂપયોર, આચાર અને ભાવચોર કિબિષિક દેવ થાય છે, તેમાં નાત - ત્યાંથી ચ્ચવીને મનુષ્ય જન્મ, જાતિ-ઐશ્વર્યા-રૂપાદિ હિતતાથી ગહિંત થાય છે. કહ્યું છે કે- દેવલોકથી ચ્યવીને તે મુંગાપણું પામે છે નરક, તિર્યંચ યોનિને પામે અથવા બોધિ દુર્લભ થાય તે સ્થાને ઉપજે.
માયાવી એક અતિચાર રૂ૫ માયા કરીને પણ જે આલોચે નહીં આદિ, તેને જ્ઞાનાદિ મોક્ષમાર્ગની આરાધના નથી, તે અનર્થ છે. કહ્યું છે - લજજાથી, ગારવણી, બહુશ્રુતત્વના મદથી, પોતાનું દુશસ્ત્રિ જે ગુરુને કહેતા નથી તે આરાઘક થતા નથી. તે શા વિષ, દુપ્રયુક્ત વૈતાલ, દુપ્રયુક્ત યંત્ર કે સર્પ પણ પ્રમાદિ પુરુષને તે દુ:ખ ન આપે જે દુ:ખ ઉત્તમાર્થ કાલે ન ઉદ્ધરેલ શલ્ય આપે છે. કેમકે શલ્ય દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીત્વ આપે છે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નામfપ આદિ વડે અર્થ પ્રાપ્તિ કહેલી છે. કહ્યું છે કે - ઉદ્ધવ સર્વ શલ્ય એવો ભક્તપરિજ્ઞામાં અતિ ઉપયોગવંત બની મરણારાધનામાં યુક્ત, ચંદ્રવેધને સંપૂર્ણ કરે છે તે એકાદિ અતિચાર કરી આલોચના કરે છે. એ રીતે ઘણાં અતિચારરૂપ માયા કરીને આલોચના ન કરવાથી અનર્થરૂપ છઠું, આલોચના ન કરવાથી લાભ થવા રૂ૫ સાતમું તથા મારા આચાર્ય ઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય તો જાણશે કે આ માયાવી છે. એવા પ્રકારના ભયથી આલોચે છે તે આઠમું.
શેષ સૂત્ર, આ લોક, ઉપપાત અને આજાતિ ગહિંતરૂપ ત્રણ પદના વિવરણથી જાણવા યોગ્ય છે, તેમાં માયાવી માયા કરીને કેવો થાય તે કહ્યું છે, એ શેષ વાક્ય સમજવું - x - દટાંત ઉપન્યાસ છે. - x - લોહાકર-જ્યાં લોઢું ધમાય છે, * * * ધાન્ય વિશેષ રૂપ તલના અવયવો તેને બાળવામાં પ્રવૃત્ત અતિ તે તિલાગ્નિ, એ રીતે બીજા અગ્નિ પણ જાણવા. વિશેષ - તુપ - કોદ્રવાદિના ફોતરાં, ગુણ - યવાદીના કંકર, નન - પોલો, સરના આકાર જેવો. નાન - પાંદડા, સુદી - પેટી આકારે દારુ બાફવાનું વાસણ કે કડાઈ, લિછાબ - ચૂલીના સ્થાનો, • x • કોઈ કહે છે દેશભેદથી રઢિથી આ લોટને પચાવનારા અગ્નિ આદિ ભેદો છે, તેથી અહીં સંભાવના કરી છે તથા મોટી થાળી કે હાંડલી. - x• કુંભારનો પાક-વાસણ પચાવવાનું સ્થાન, વાવેન - નળીઆઓ. ખેતવાડા - ઈશ્વયંગપાટયુલી. લોઢાની ભઠ્ઠીના સ્થાનો, ઉણ, તુચ, જાજવલ્યપણાથી, અગ્નિ વડે થયેલ તે સમયોતિભૂત. * * * * * ઇત્યાદિ ઈંધનોથી દીપે છે.
ઉકત દષ્ટાંતનું દાષ્ટ્રતિકપણું કહે છે - ઉક્ત રીતે પશ્ચાત્તાપરૂપ અગ્નિ વડે બળે છે, દોષનો કરનારો હોવાથી, હું એનાથી આશંકા કરું છું કહ્યું છે - ખંડિત ચાસ્ટિવાળો નિત્ય શકિત અને ભયભીત રહે છે. બધા તેને જાણે છે, સાધુજનને તે માનવા યોગ્ય નથી, મરીને પણ તે દુર્ગતિમાં જાય છે. આ વાક્ય વડે અનાલોચકનો આ લોક ગર્હિત થાય છે.
પાઠાંતરથી માયાવી માયા કરીને આદિ વડે ઉપપાત ગર્ણિત થાય છે. એમ બતાવે છે. મરણ અવસરે - મરણના મુહુર્ત કાળે મરીને અન્યતર વ્યંતરાદિ દેવપુરષો મણે વચનના બદલવાથી ઉપજનારો થાય છે. પરિવારાદિ કદ્ધિ વડે મોટી ઋદ્ધિવાળા દેવોમાં નહીં, શરીર અને આમરણાદિની શોભા વડે મહાધુતિવાળા દેવોમાં નહીં. વૈક્રિયાદિ શક્તિથી મહાપ્રભાવવાળા દેવોમાં નહીં. મહાબલ કે મહાસૌગવાળા દેવોમાં નહીં, સૌધર્માદિમાં નહીં, સાગરોપમ સ્થિતિમાં નહીં.
તે દેવલોકમાં બાહ્ય-નજીક નહીં - દાસાદિની જેમ, અત્યંતર - નજીકમાં રહેલા પગ-કલનાદિવત, પરિવાર જે હોય તે પણ આદર કરતા નથી, સ્વામી માનતા નથી, મોટા પુરષને યોગ્ય તે મહાઈ આસન વડે નિમંત્રતા નથી. દુર્ભાગ્યના અતિશયથી તેને ચાવત ચાર-પાંચ દેવો બોલવાનો નિષેધ કરવા પ્રયત્ન કરે છે. કેવી રીતે? “ઘણું બોલ નહીં.” આ વાકય વડે ઉપઘાત સંબંધી ગહ કહી. આ જાતિનું ગહિતપણું કહે છે
તે આલોચના ન કરનાર, તે યંતરાદિ સ્વરૂપ દેવલોકની સ્થિતિ થકી
Page #61
--------------------------------------------------------------------------
________________
૮|-|૩૦૨
૯૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
આયુકર્મના પુદ્ગલને નિર્જરવા વડે, ભવક્ષય-આયુકમદિના નિબંધનરૂપ દેવપર્યાયના નાશ થવા વડે, આયુષ્યની સ્થિતિના બંધનો ક્ષય થવા વડે અથવા દેવભવના નિબંધનભત શેષકર્મના ક્ષય થવા વડે આયુષ્યના ક્ષય પછી તુરંત જ ચ્યવીને આ પ્રત્યક્ષ મનુષ્યભવમાં પુરુષપણે ફરી આવે છે. આ સંબંધ છે. કયા કુલોમાં, કયા
કુટુંબોમાં, કેવા પ્રકારે?
જેમકે – વટ, છિપાદિ અંતઃકુલો, ચાંડાલાદિ પ્રાંતકુલો, અા મનુષ્યવાળા કે અગંભીર આશયવાળા, ઐશ્વર્યાદિહિત દરિદ્રકુલો, તર્કવૃત્તિવાળા કૃપણકુવો, નટ અને નનાચાર્યના કુલો, ભીખ માગતા કે તેવા પ્રકારના લિંગિઓના કુલો. તેવા પ્રકારના કુલોમાં ફરી જન્મે છે.
ઇ - પ્રયોજનવશાત્ જે ઇચ્છે છે , વાત - કાંતિના યોગથી, પ્રિય - પ્રેમના વિષયવાળા, મનસ - શુભ સ્વભાવવાળા, મUT૫ - મન વડે ગમે છે, સૌભાગ્યથી અનુસ્મરણ કરાય છે કે, આ ઇટાદિના નિષેધથી પ્રસ્તુત અનિષ્ટાદિ વિશેષણો છે. તથા હીન-ટુંકોસ્વર, દીન-દીનતાવાળો પુરષ સંબંધી સ્વર છે જેને તે દીનસ્વર, અનાદેય વચનવાળો જે થયો છે તે અનાદેય પ્રત્યાજાત અથવા અનાદેય વયનવાળો. શેષ સુગમ છે. યાવત્ માસ૩ શબ્દથી પ્રત્યાજાતિનું ગહિંતપણું કહ્યું. માથી ઇત્યાદિ વડે આલોચના કરનારને ઈહલોકાદિ ત્રણ સ્થાનમાં અગહિંતપણું ઉક્ત સ્વરૂપ થકી. વિપર્યય સ્વરૂપને કહે છે–
હાર વડે સુશોભિત હૃદય છે જેનું તે, કડાઓ પ્રસિદ્ધ છે. તુરિત-મ્બાહના આભરણ વિશેષ. તેના વડે સ્વૈભિત છે બંને ભૂજાઓ જેની તે, બે કાન જ પીઠ સ્થાન છે, કંડલના આધારપણાથી જેને તે કfપીઠ, મૃષ્ટ-ઘસાયેલ, ગંડતલ-ગાલનો ભાગ અને કણપીઠ, જે બેથી તે મટગંડતલકણપીઠ, તેવા કુંડલો. • x • અંગદ-કેયુર તે બાહનું આભરણ વિશેષ. કુંડલ અથવા અંગદ, કુંડલ અને ઘસાયેલ ગંડતલ કણપીઠકાનના આભરણ વિશેષોને જે ધારણ કરે છે તે. તથા વિવિધ હરતાભરણો-વીંટી વગેરે છે જેને તે વિચિત્ર હસ્તાભરણ તથા વિવિધ વસ્ત્રો અને આભરણો છે જેને અથવા વો જ આભરણો અથવા અવસ્થાને ઉચિત આભરણો જેને છે તે, વિચિત્ર વત્યાભરણ અથવા વિચિત્ર વસ્ત્રાભરણ.
- વિચિત્ર માલા-પુષ્પમાલા, મૌલિ-મુગટ જેને છે અથવા વિચિત્ર માળાઓનો મુગટ જેને છે તે વિચિત્રમાલા મૌલિ.. કલ્યાણક-માંગલ્ય, પ્રવર-મૂલ્યાદિ વડે શ્રેષ્ઠકિંમતી વસ્ત્રો પહેરેલા છે જેણે અથવા તે વસ્ત્રો પ્રત્યે જ વસેલ છે તે. પાઠાંતરીકલ્યાણક પ્રવર એટલે પ્રવર ગંધ, માળામાં સુંદર પુષ્ય અને ચંદનાદિનું અનુલેખન, તેને જે ધારણ કરે છે તે કલ્યાણક-પ્રવર-ગંધ-માલ્યાનુલેખન-ધર.. ભાસ્કર-તેજસ્વી, બોંદી-શરીર છે જેનું તે ભાસ્વબોંદી.. લાંબી એવી વનમાળા-આભરણ વિશેષને જે ધારણ કરે છે, તે પ્રલંબનમાલધર.
દિવ્ય-સ્વર્ગસંબંધી-પ્રધાન વર્ષાદિ વડે યુક્ત, સંઘાત-વજ ઋષભ નારાજ લક્ષણ સંઘયણ વડે, સમચતુસ્ત્ર સંસ્થાન વડે, વિમાન આદિ ઋદ્ધિ વડે, તથાવિધ
દ્રવ્ય યોજનરૂપ ભક્તિરૂ૫ યુકિત વડે, પ્રભવ-માહાસ્ય વડે, પ્રતિબિંબરૂપ છાયા વડે, અચિષા-શરીરથી નીકળેલ તેજની જ્વાલા વડે, શરીરની કાંતિ વડે, અંતસ્પરિણામરૂપ શુકલ આદિ લેશ્યા વડે, સ્થળ અને સૂક્ષ્મ વસ્તુને બતાવવા વડે * * *
મહતા-પ્રધાન કે મોટા સ્વ વડે. મતિઃ ગુંથેલ આ રવનું વિશેષણ છે નૃત્ય વડે યુક્ત તે નાટ્યગીત, કરેલ શબ્દવાળા વાંજિત્રો, તંત્રી-વીણા, તલ-હસ્તતાલ, તાલકાંશિકા, તૂર્ય-ઢોલ આદિ તે વાદિત તંત્રી તાલ સૂર્ય. તેને તથા મેઘના જેવો મૃદંગ વિની. તે આ દક્ષતાથી જે વગડાવેલ છે તે ઘનમૃદંગપટ પ્રવાદિત. તેઓનાં શબ્દ રૂ૫ સાધન વડે અથવા આખ્યાનક વડે જ ગુંચેલ જે નાટ્ય, તેનાથી યુક્ત તે ગીત. અહીં મૃદંગ ગ્રહણ વાલ્મિો મળે તેના પ્રધાનત્વથી છે.
ભોગ્યને યોગ્ય ભોગો - શબ્દાદિ તે ભોગભોગો, તેને અનુભવતો વિચરે છે. અતિ ક્રીડા કરે છે. ભાષાને બોલતા એવા તેને, એક-બે સૌભાગ્યના અતિશયથી ચાવતુ ચાર-પાંચ દેવો કોઈના પ્રેર્યા વિના બોલવાની પ્રવૃત્તિ માટે પોતાનું સંમતપણું જણાવવા પ્રવૃત્ત થાય છે. આ રીતે આલોચના કરનારનું ઉપપાત સંબંધી ગહિતપણું કહ્યું. એમ કહેવાથી આ લોકમાં અગહિંતપણું, લઘુતા, આહાદાદિ આલોચના ગુણના સદ્ભાવ વડે કહેવા યોગ્ય છે - X - X -
- હવે તેના જ પ્રત્યાતિ ગહિતપણાને કહે છે - ધનવાળા, ચાવતું શબ્દથી દીપ્ત પ્રસિદ્ધ છે અથવા દૈત-ગૌરવવાળા, વિસ્તારવાળા વિપુલ ભવનો - ઘરો, શયન-પલંગાદિ, આસન-સિંહાસનાદિ, યાન રથ આદિ, વાહનો-વેગવાળા અશ્વાદિ, આ જે કુલોને વિશે હોય છે. ક્યાંક વાદUTIઉન્નડું - પાઠ છે, તેમાં વિસ્તીર્ણ ભવનાદિથી આકીર્ણયુક્ત એમ અર્થ કરવો તથા બહુ ધન-ગણિમ, ધરિમ આદિ તે છે જેને વિશે તે તથા બહુ જાતરૂપ - સોનું અને ચાંદી છે જે કુલોમાં તે, • x - આયોગ-દ્રવ્યના બમણાદિ લાભ વડે, પ્રયોગ-વયાજે પૈસા દેવા, તેમાં પ્રવર્તેલા કે તેના વડે પ્રવર્તેલા તે આયોગપયોગ સંપ્રયુક્ત.
વિચ્છર્દિત-ઘણાં લોકોએ ભોજન કર્યા બાદ અવશેષપણે રહેલ અથવા વિભૂતિવાળા વિવિધ પ્રકારના ખાવા લાયક ભોજન, ચૂસવા યોગ્ય, ચાટવા યોગ્ય, પીવા યોગ્ય આહારના ભેદયુક્તપણે પ્રચુર ભક્તપાત છે જે કુલોમાં છે. જેમાં ઘણાં દાસ, દાસી છે તેવા કુળોમાં, ગાય-ભેંસ પ્રસિદ્ધ છે. ગલક-ઘેટા જે કુળોમાં ઘણા છે તે અથવા જે કુળોમાં ઘણાં દાસી આદિ થયા છે તેવા કુળોમાં, ઘણાજનોને પરાભવ નહીં કરવા યોગ્ય અથવા ઘણાં લોકો વડે અપરિભૂત, અપાપ કર્મવાળા મા-બાપનો જે પુગ તે આર્યપુત્ર. આ કથનથી આલોચકને કહ્યો.
આલોચન કરેલ પુરુષો સંવરવાળા હોય છે, માટે સંવરને કહે છે– • સૂત્ર-૩૦૩ થી ૩૦૫ -
[9]] સંવર આઠ ભેદ કહ્યો છે – શ્રોમેન્દ્રિય સંવર યાવ4 સાઈ દ્રિય સંવ, મન સંવટ, વચન સંવર કાય સંવર.. આઠ પ્રકારે અસંવર કહેલ છે - શ્રોબેન્દ્રિય સંવર યાવત કાયઅસંવર.
Page #62
--------------------------------------------------------------------------
________________
૯૮
સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૩
૮/-/૦૩ થી ૨૦૫
[sos] અશ આઠ ભેદે કહ્યા છે - કર્કશ, મૃદુ, ગુરુ લઘુ, શીત, ઉષ્ણ, નિગ્ધ, wટ્સ.
[po૫] લોક સ્થિતિ આઠ પ્રકારે છે : આકાશ પ્રતિષ્ઠિત વાયુ આદિ સ્થાન-૬-માં કહ્યા મુજબ ચાવતુ કર્મપ્રતિષ્ઠિત જીવ, અજીવો જીવોથી સંગૃહીત છે, જીવો કમોંથી સંગ્રહિત છે. અથતિ બદ્ધ છે.
• વિવેચન-૭૦૩ થી ૦૫ - [33] સૂઝ સુગમ છે. કાયસંવર કહ્યો, કાય પયુિકત હોય તેથી
[૭૦૪] સ્પર્શ સૂત્ર, તે સુગમ છે. સ્પર્શી આઠ જ છે, આ લોક સ્થિતિ છે, માટે અહીંથી લોકની સ્થિતિ-મર્યાદા વિશેષને કહે છે
[૩૦૫] લોકસ્થિતિ સુગમ છે તે આ - (૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ, (૨) વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, (3) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત બસ, સ્થાવર પ્રાણી-મનુષ્યાદિ, (૫) જીવ પ્રતિષ્ઠિત અજીવ - શરીર પુદ્ગલ, (૬) કર્મ પ્રતિષ્ઠિતકર્મવશવતિંતવથી જીવો, (9) પુદ્ગલ, આકાશાદિ અજીવો જીવો વડે સ્વીકારાયા છે, કેમકે જીવોને અજીવો વિના સર્વ વ્યવહારનો અભાવ છે (૮) જીવો, જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાયેલા છે.
છઠ્ઠા પદમાં જીવના ઉપગ્રાહકત્વથી કર્મની આધારતાની વિવક્ષા કરી, અહીં તેની જ જીવના બંધનપણારૂપ વિવક્ષા છે, તે વિશેષ છે.
આ લોકની સ્થિતિ સ્વસંપદ્યક્ત ગણિવયનથી થાય છે. તેથી કહે છે– • સૂત્ર-૩૦૬ થી ૩૦૮ -
[bo] આઠ પ્રકારે ગણિ સંપદા કહી છે – આચાર સંપદા, શ્રુત સંપદા, શરીર સંપદા, વચન સંપદા, વાયના સંપદા, મતિ સંપદા, પ્રયોગ સંપદા, સંગ્રહ પરિજ્ઞા સંપદા.
[bo] એક એક મહાનિધિ, આઠ ચક્ર ઉપર પ્રતિષ્ઠિત છે, તે આઠ-આઠ યોજન ઉd-ઉચ્ચત્વથી કહેલ છે.
[so૮આઠ સમિતિઓ કહી છે. જયસિમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન માંડ મx નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસવણ સમિતિ, મન સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ.
• વિવેચન-૩૦૬ થી ૩૦૮ -
[૬] TUT - ઘણો કે અતિશયવાળો ગુણોનો અથવા સાધુઓનો સમુદાય જેને છે તે ગણી-આચાર્ય, તેની સમૃદ્ધિ તે ગણિસંપતું. તેમાં
(૧) આચરવું તે આચા-અનુષ્ઠાન, તે જ વિભૂતિ અથવા તેની પ્રાપ્તિ તે આચાર સંપતું. તે ચાર ભેદે છે - સંયમ ધુવયોગયુક્તચારિત્રમાં હંમેશા સમાધિ ઉપયુક્તતા, અસંપગ્રહ-આત્માને જાત્યાદિ અહંકારરૂપ આગ્રહનું વર્જવું. અનિયતવૃત્તિ-અનિયત વિહાર. વૃદ્ધશીલતા-શરીર, મનની નિર્વિકારતા.. એ રીતે (૨) શ્રુતસંપતુ પણ ચાર પ્રકારે છે - તે આ - બહુશ્રુતતા-યુગપ્રધાન આગમતા, [7/7|
પરિચિત સૂત્રતા, સ્વસમયાદિ ભેદથી વિચિત્ર સૂત્રતા, ઉદાત્તાદિના વિજ્ઞાનથી ઘોષ વિશુદ્ધિ કરતા.
(3) શરીર સંપતુ ચાર પ્રકારે છે - આરોહપરિણાહ યુક્તતા-ચોગ્ય લંબાઈપહોળાઈ, અનવગપતાઅલજ્જનીય અંગપણ, પરિપૂર્ણ ઇન્દ્રિયપણે, સ્થિર સંહનાનપણું..
(૪) વચનસંપત ચાર પ્રકારે છે - આદેય વયનતા, મધુર વચનતા, અનિશ્રિત વચનતા, અસંદિગ્ધ વચનતા.
(૫) વાયનાસપતુ ચાર પ્રકારે છે – જાણીને ઉદ્દેશન કરવું, પરિણત આદિ શિષ્ય જાણીને સમુદ્રેશન કરવું, પરિનિર્વાણ વાચના-પૂર્વદત આલાપકોને પરિપકવ કરાવીને શિષ્યને ફરી સૂત્ર આપવું, અનિયપણા-અર્થની પૂવપિરની સંગતિ વડે અર્થની ગમનિકા.
(૬) મતિસંપતુ ચાર ભેદે છે - અવગ્રહ, ઈહા, અપાય, ધારણા.. (૭) પ્રયોગ સંપત ચાર ભેદે છે - અહીં પ્રયોગ એટલે વાદવિષય, તેમાં (૧) વાદાદિ સામર્થ્ય વિષયમાં આત્મ પરિજ્ઞાન (૨) વાદીનો કયો નય છે તેનું-પુરષ પરિજ્ઞાન, (3) ફોમ પરિજ્ઞાન, (૪) વસ્તુ પરિજ્ઞાન.
(૮) સંગ્રહપરિજ્ઞા-સ્વીકારનું જ્ઞાન છે. તેમાં જ્ઞાન. તે ચાર ભેદે છે - બાલાદિ યોગ્ય ક્ષેત્ર વિષયા, પીઠ કુલકાદિ વિષયા, યથા સમય સ્વાધ્યાય અને ભિક્ષાદિ વિષયા, યથોચિત વિનય વિષયા. - - આચાર્યો જ ગુણરન નિધાન છે, તેથી નિધાનના પ્રસ્તાવથી હવે નિધિને કહે છે.
[999] એક એક મહાનિધિ-ચક્વર્તી સંબંધી, તે આઠ ચક્ર ઉપર રહેલી મંજૂષાવતુ છે, તેનું સ્વરૂપ આ છે - નવ યોજન વિસ્તીર્ણ, બાર યોજન લાંબા, આઠ યોજન ઉંચા, ૧૦૦૦ યક્ષથી અધિષ્ઠિત આઠ ચકો પર રહેલ છે. • • દ્રવ્ય નિધાન કહ્યા, હે ભાવ નિધાનરૂપ સમિતિ
[so૮સખ્ય પ્રવૃત્તિ તે સમિતિ. (૧) ઈર્યા-ગમનમાં સમિતિચક્ષુના વ્યાપારપૂર્વક પ્રવૃત્તિ તે ઇર્યાસમિતિ. (૨) નિરવધ ભાષણથી ભાષા સમિતિ. (3) ઉદ્ગમાદિ દોષ વર્જન તે એષણા સમિતિ, (૪) લેવામાં ભાંડ મામા-ઉપકરણ મામા અથવા વસ્ત્રાદિ ઉપકરણ કે માટીમય પત્રની અને સાધુના ભાજન વિશેષ મકની સુપચુપેક્ષિતપ્રમાજિત મૂકવા. (૫) ઉચ્ચાર, પ્રશ્રવણ, ખેલ-ચૂંક, સિંધાન-નાકનો મેલ, જલ-મેલને પરઠવવામાં સમિતિ-સ્પંડિલ વિશુદ્ધિ ક્રમથી કરવી તે. (૬) મનની કુશળતા, (9) વચનની કુશળતા, (૮) કાયાની કુશળતા રૂપ ગણે સમિતિ.
સમિતિમાં અતિયારાદિમાં આલોચના દેવી જોઈએ, તેથી આલોચનાચાર્ય, આલોચક સાધુ, પ્રાયશ્ચિત સ્વરૂપના સૂરને કહે છે
• સૂત્ર-૩૦૯ થી ૩૧૧ -
શિoe] Iઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે - આચારવાનું, અવધારણાવાન, વ્યવહારવાનું, અનીડક, શુદ્ધિ કરવામાં સમર્થ, અપરિશ્રાવી, નિયપિક, અપાયદ... આઠ ગુણસંપન્ન સાધુ દોષની આલોચની
Page #63
--------------------------------------------------------------------------
________________
I-IB૦૯ થી ૧૧
કરી શકે :- જાતિનુલ-વિનય-જ્ઞાન-દર્શન-વ્યાત્રિસંપન્ન, જ્ઞાંત, દાંત.
[૧૦] પ્રાયશ્ચિત્ત આઠ ભેદે કહ્યું છે - આલોચના ચોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય, વિવેક યોગ્ય વ્યુત્સર્ગ યોગ્ય, તપ યોગ્ય, છેદ યોગ્ય, મૂલ યોગ્ય.
[૧૧] આઠ મદાનો કા છે – જાતિમદ, કુલમદ, ભલમદ, રૂપમદ, તપમદ, ચુતમદ, લાભમદ, ઐશયમદ.
• વિવેચન-૩૦૯ થી ૩૧૧ -
(૦૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- (૧) માયારd - જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાનુ-જ્ઞાનક્રિયાથી યુક્ત. (૨) આદરd - અવધારણાવાનું, આલોચના કરનારે ન આલોચેલ અતિચારોનો નિશ્ચય કરનાર. *
(3) વ્યવહારવાનું - ઉક્ત સ્વરૂપવાળા આગમ-શ્રુતજ્ઞા -ધારણા-જીતવાણ પાંચ વ્યવહારનો જ્ઞાતા. (૪) અપવીડક-લજ્જારહિત કરે છે. અર્થાત્ જે લજ્જાથી સમ્યક્ આલોચના ન કરતો હોય, તે જેમ બધાં દોષો સમ્યક આલોચે તેમ કરે છે
(૫) પવષ્ય - આલોચના કર્યા છતાં જે પ્રકર્ષથી શુદ્ધિને કરાવે છે તે પ્રકારી. • x • (૬) અપરિશ્રાવી-જેના મુખથી ગુપ્ત વાત શ્રવતી નથી - આલોચકના દોષોને સાંભળીને બીજા પાસે પ્રતિપાદન ન કરવાના સ્વભાવવાળો છે. • x • () નિયપિક - એ રીતે નિયપિના કરે છે કે જેમ શિષ્ય, મોટા પ્રાયશ્ચિતનો પણ નિર્વાહ કરી શકે છે તે. - ૪ -
(૮) અપાયદર્શી - મપાય - અનર્થ, શિષ્યના અનર્થોને જોવાના અનિર્વાહ આદિ. દુભિક્ષ અને દુર્બળતાથી કરાયેલ અનર્થોને જોવાના સ્વભાવવાળો અથવા સમ્યમ્ આલોચના ન કરવામાં દુર્લભબોધિત્વ આદિ અપાયો શિષ્યોને બતાવે છે તે. •X •
અત્તરો - પોતાનો અપરાધ. (૧) જાતિ-માતૃપા, (૨) કુલ-પિતૃપક્ષ, જે બંને વડે સંપન્ન હોય તે પ્રાયઃ અકૃત્યને ન કરે. કરીને પશ્ચાત્તાપથી આલોચના કરે છે માટે બંનેનું ગ્રહણ કરે છે. • x - (3) વિનયસંપન્ન સુખથી જ આલોચે છે. (૪) જ્ઞાનસંપન્ન, દોષવિપાક કે પ્રાયશ્ચિત્તને જાણે છે. • x - (૫) દર્શનસંપન્ન-હું શુદ્ધ છે એમ સહે છે. (૬) ચારિત્ર સંપન્ન વારંવાર અપરાધ કરતો નથી, સમ્યફ આલોચે છે, પ્રાયશ્ચિતને નિવહેિ છે • x • () ક્ષાંત-ક્ષમાવાળો, આચાર્યએ કઠોર વચન કહ્યું હોય તો પણ રોષ કરતો નથી. - 1 - (૮) દાંત-આપેલ પ્રાયશ્ચિતનો તિવહિ કરવા માટે સમર્થ હોય છે - x •
[૧૦] આલોચના ઇત્યાદિ. પ્રાયઃ વ્યાખ્યાત છે.
[૧૧] જાતિ આદિ મદ હોય તો આલોચનામાં પ્રવર્તતો નથી માટે મદના સ્થાનનું સત્ર છે. તેનો અર્થ કહેલો છે. વિશેષ એ કે- મદ સ્થાન એટલે મદના ભેદો. અહીં દોષો - જાતિ આદિ મદથી ઉન્મત્ત પિશાચવતુ દુઃખી થાય છે અને પરભવે નિસંશય જાતિ આદિ હીનતા પામે છે.
૧૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વાદીઓને પ્રાયઃ શ્રુતમદ હોય છે માટે વાદિને કહે છે• સૂગ-૩૧૨ -
આઠ અક્રિયાવાદી કહ્યા છે - એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિર્મિતવાદી, સાતવાદી, સમુચ્છેદવાદી, નિત્યવાદી, નમંતિપરલોકવાદી.
• વિવેચન-૭૧૨ :
કિયા “છે' એવા રૂપવાળી સમસ્ત પદાર્થના સમૂહમાં વ્યાપતી તે જ અયથાર્થ વસ્તુના વિષયપણે કુત્સિતા તે અક્રિયા ‘' શબ્દ કુત્સા અર્થમાં છે. તે અક્રિયાને બોલવાના સ્વભાવવાળા એ કિયાવાદી.
યથાવસ્થિત વસ્તુ અનેકાંતાત્મક નથી પણ એકાંતાત્મક જ છે, એમ સ્વીકારનારા અથતુ નાસ્તિકો, એમ બોલવાથી તેઓ પરલોક સાધક ક્રિયાને પણ પરમાર્થથી કહેતા નથી. તેઓના મતમાં વસ્તુનો સદ્ભાવ છતાં પણ પરલોકને સાધક કિયાના અયોગથી તેઓ અક્રિયાવાદી જ છે.
(૧) તે વાદીઓમાં એક જ આત્માદિ પદાર્થ છે એમ બોલ તે એકવાદી. - x • આ મતને અનુસરનારાઓએ કહ્યું છે કે – એક જ ભૂતરૂપ આત્મા, પ્રત્યેક ભૂતમાં રહેલો છે. જળમાં ચંદ્ર માફક તે એક અનેક પ્રકારે દેખાય છે.
બીજો એક વાદી તો આત્મા જ છે, પણ બીજો કોઈ પદાર્થ નથી એમ સ્વીકારે છે. કહે છે કે – પુરષ જ આ અગ્નિ છે, જે સર્વ થયેલ છે અને થશે અથવા અમરપણાનો નાયક છે, જે અન્ન વડે વધે છે, જે કંપે છે, જે કંપતો નથી, જે દૂર છે, જે સમીપે છે, જે અંતરથી છે આદિ કહે છે તથા નિત્ય જ્ઞાનથી વર્તતો, પૃથ્વીતેઉ-જલાદિવાળો આ આત્મા તદાત્મક જ છે.
વળી શબ્દાદ્વૈતવાદી, બધું શબ્દાત્મક છે, એ રીતે એકત્વ માને છે. કહે છે કે - શબ્દ તવરૂપ જે અક્ષર, અર્થભાવ વડે વર્તે છે તે અનાદિ અનંત બ્રહ્મ છે, જેથી આ ગની પ્રક્રિયા છે - અથવા - - સામાન્યવાદી બધું એક જ સ્વીકારે છે, કેમકે સામાન્યનું એકપણું છે, એ રીતે અનેક પ્રકારે એકવાદી છે, એનું અક્રિયાવાદીપણું તો તેનાથી અન્ય સભૂત રહેલા છતાં ભાવોને “નથી” એમ બતાવી અને યુક્તિઓ વડે અઘટમાન આત્માદ્વૈત, પુરષદ્વૈત, શબ્દાદ્વૈતાદિના અસ્તિપણાનો સ્વીકાર કરવાથી એમ આગળ પણ જાણવું.
(૨) કથંચિત્ એકપણું છતાં સર્વથા - એકાંતે ભાવોનું અનેકપણું કહે છે તે અનેકવાદી. પરસ્પર વિલક્ષણ જ ભાવો છે, તે રીતે જ પ્રમાણ કરાય છે. જેમ રૂપ રૂપાણાએ છે. ભાવોના અભેદમાં તો જીવ, અજીવ, બદ્ધ, મુક્ત, સુખી, દુ:ખી વગેરેનો એકપણાનો પ્રસંગ થવાથી દિક્ષાદિ નિરર્થક થશે. વિશેષ એ – સામાન્યને અંગીકાર કરીને બીજા વાદીઓએ એકપણે વિવક્ષેલ છે. પણ સામાન્ય ભેદથી ભિgઅભિષપણાએ વિચારાતું ઘટતું નથી. એ રીતે અવયવોથી અવયવી, ધર્મોથી ધર્મ, એ પ્રમાણે અનેકવાદી કહે છે. એનું પણ અક્રિયાવાદીત્વ સામાન્યાદિ રૂપણાથી ભાવોનું એકવ હોવા છતાં પણ સામાન્યાદિના નિષેધથી છે, તેનો નિષેધ કરવાથી,
Page #64
--------------------------------------------------------------------------
________________
૮|-|=૧૨
૧૦૧
કેમકે સામાન્ય સર્વથા નથી એમ નહીં. કેમકે અભિન્ન જ્ઞાનના કથનના અભાવનો પ્રસંગ આવવાથી. વળી સર્વથા ભિન્નપણું છતાં એક સિવાયના બઘા પરમાણુને અપરમાણુપણાનો પ્રસંગ આવે તથા અવયવી અને ધ સિવાય પ્રતિનિયત અવયવ અને ધર્મની વ્યવસ્થા નહીં થાય ઇત્યાદિ - ૪ -
(3) જીવોનું અનંતાનંતવ છતાં પણ fમતા - પરિમાણવાળા કહે છે - જગતું ઉચ્છેદ પામવાવાળું થશે. એમ સ્વીકારવાથી કે જીવાંગુઠપર્વ માત્ર કે શ્યામક તંદુલ માત્ર છે તેમ કહે છે, પણ અપરિમિત અસંખ્યય પ્રદેશાત્મકતાથી કે અંગુલના અસંખ્યય ભાગથી આરંભી ચાવતું લોકને પૂરે છે. એ રીતે નિયત પ્રમાણપણે સ્વીકારતા નથી. અથવા fષત - સપ્તદ્વીપ સમુદ્ધાત્મક લોકને કહે છે, અન્યથા ભૂત પણ કહે છે તે મિતવાદી. તેનું પણ અક્રિયાવાદીત્વ - X - જાણવું.
(૪) નિર્મિત - ઈશર, બા, પુરપાદિ વડે કરાયેલ લોકો કહે છે, તે નિર્મિતવાદી. તેઓ કહે છે - તમોભૂત. અપજ્ઞાત, અલક્ષણ, અતર્ગ, અવિડ્રોય, સર્વથા સૂતેલા જેવું આ જગતું હતું. તેમાં એક સમાન, સ્થાવર-જંગમરહિત, દેવ-મનુષ્યરહિત, નાગરાક્ષસરહિત, કેવળ ગુફા જેવું, મહાભૂત રહિત, અચિંત્યાત્મા વિભુ તેમાં સુતો છતો તપને તપે છે. તેની નાભિથી કમળ નીકળ્યું - x • તે કમળમાં દંડ-જનોઈ યુક્ત ભગવંત બ્રહ્મા ત્યાં ઉત્પન્ન થયા, તેણે જગતની માતાઓ સર્જી. દેવોની માતા અદિતિ, અસુરોની દિતિ, મનુષ્યોની મનુ, પક્ષીની વિનતા, સરીસૃપોની કબું, નાગની સુલસા, પશુની સુરભિ, બીજોની ઈલા.
પ્રમાણિત કરે છે કે- બુદ્ધિમતું કારણકૃ આ જગત્ છે. ઘટવ આકારવાળું છે આદિ. તેનું અક્રિયાવાદીપણું તો - x - અકૃત્રિમ જગતની કૃત્રિમતાનો નિષેધ કર્યો છે. કેમકે ઈશ્વરાદિ વડે જગતનું કર્તાપણું નથી. તેથી - x • કુંભારાદિ વતુ બુદ્ધિમાન કારણભૂત ઈશાદિને અનીશ્વરતાનો પ્રસંગ આવશે. વળી શરીરવથી ઈશ્વરને કારણાભાવે ક્રિયામાં અપવૃતિ થાય આદિ - x • અવસ્થા પ્રસંગ થાય.
- (૫) સાત - સુખ ભોગવવું એમ કહે છે, તે સાતવાદી. એ રીતે કોઈ વાદી હોય છે. સુખના અર્થીએ સુખ ભોગવવું, પણ અસાતારૂપ તપ, નિયમ, બ્રહ્મચર્યાદિ નહીં, કેમકે કાર્યનું કારણને અનુરૂપત્વ હોય છે. શુક્લ તંતુથી આરંભેલ વા તો ન થાય, શુક્લ જ રહે છે. એમ સુખના સેવનથી સુખ જ થાય. કહ્યું છે - કોમળ શસ્યા, સવારે ઉઠીને પેય, મધ્યાહે ભોજન, અપરાણે પાનકાદિમાં મોક્ષ જોયેલ છે. આ અક્રિયાવાદીત્વ તો તેના પારમાર્થિક પ્રશમ સુખરૂપ સંયમ અને તપને દુ:ખપણે સ્વીકારવાની છે અને કારણાનુરૂપ કાર્યનો સ્વીકાર તો વિષય સુખને અનુરૂપ નહીં એવા નિવણ સુખના બાધકવવી છે.
(૬) સમુચ્છેદ-પ્રત્યેક ક્ષણે નિરન્વય નાશને જે કહે છે તે સમુચ્છેદવાદી. વસ્તુનું કાર્યકરવાપણું સતુ છે. કાર્યન કરવામાં પણ વસ્તુતત્વ સ્વીકારતા “ખરવિષાણ'ને પણ ‘સતપણાનો પ્રસંગ થશે અને નિત્ય વસ્તુ કાર્યને ક્રમશઃ કરે નહીં કેમકે નિત્યનું એક સ્વભાવપણું હોવાથી કાલાંતરે થનાર બધાં કાર્યના ભાવપ્રસંગ આવે.
૧૦૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 એમ ન માનો તો દરેક ક્ષણે સ્વભાવાંતર ઉત્પત્તિથી નિત્યવની હાનિ થશે. * * * ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે, એ રીતે અર્ચક્રિયાકારીત્વથી ક્ષણિક વસ્તુ છે. આ અક્રિયાવાદી એવી રીતે જાણવો - નિરન્વયનાશના સ્વીકારવી જ પરલોકનો ભાવ ઉત્પન્ન કરે છે. કુલના અને ક્રિયામાં પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે. * ક્ષણિક મતથી અર્ચક્રિયા ન ઘટે - ૪ -
(૩) નિયત એટલે વસ્તુને જે નિત્ય કહે છે નિત્યવાદી. તે આ રીતે- લોક નિત્ય છે કેમકે ઉત્પાદ અને વિનાશના આવિભવિ, તિરોભાવ માનવથી - ૪ અસતનો ઉત્પાદ ન થવાથી અને ઘટની જેમ સતનો વિનાશ ન થવાથી, કેમકે ઘટ સર્વથા નાશ પામેલ નથી. કેમકે કપાલ આદિ અવસ્થા વડે તેનું પરિણતત્વ છે. વળી કપાલાદિનું અપારમાર્થિકાવ હોવાથી માટી રૂપ સામાન્યનું જ પામાચિંકcવ છે. માટીના અવિનટવથી સ્થિરેકરૂપતાથી એકાંત નિત્ય સ્વીકારવાચી સકલકિયા લોપ સ્વીકારથી આ અક્રિયાવાદી છે.
(૮) નવી વિધમાન શાંતિ-મોક્ષ અને પરલોક-જન્માંતર, એવું જે કહે છે તે ‘ન શાંતિ-પરલોકવાદી.' આત્મા નથી, કેમકે પ્રત્યક્ષાદિ પ્રમાણનો અવિષયભૂત છે. આત્માના અભાવે પુણ્ય-પાપ લક્ષણ કર્મ નથી. કર્મના અભાવે પરલોક કે મોક્ષ નથી. જે આ ચૈતન્ય છે તે ભૂતનો ધર્મ છે. આની અક્રિયાવાદિતા પ્રગટ જ છે. તેમનો મત સંગત નથી. કેમકે પ્રત્યક્ષાદિ અપવૃત્તિ વડે આત્માદિનું ખંડન કરવાનું અશક્ય છે. • x • આગમથી તે સિદ્ધ છે, તથા ભૂતધર્મતા ચૈતન્ય નથી. કેમકે વિવક્ષિત ભૂત અભાવે પણ જાતિસ્મરણાદિ દેખાય છે. -- અહીં આઠે વાદીનો નિર્દેશ માત્ર છે.
ઉક્તવાદી શાસ્ત્રસંસ્કૃત બુદ્ધિ હોય છે, માટે શાસ્ત્રોનું કહે છે– • સૂત્ર-૭૧૩ થી ૩રર :
[૧૩] આઠ પ્રકારે મહાનિમિત્તો કહ્યા છે – ભૌમ, ઉત્પાત, વન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન – શાસ્ત્ર.
[૧૪] આઠ પ્રકારે વચનવિભકિતઓ કહી છે – .... [૧૫] નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાં દ્વિતિયા, કરણમાં તૃતિયા, સંપદાનમાં ચતુ... [૧૬] અપાદાનમાં પંચમી, સ્વામી સંબંધે ધષ્ઠી, સHિધાનમાં સપ્તમી અને આમંત્રણમાં અષ્ટમી... [૧] તેમાં પ્રથમ વિભકિત નિર્દેશમાં-d, આ, હું - આમ કહું છું. બીજી ઉપદેશક્રિયામાં - ભણ, કર - તેમ “તું” કહે છે...
[૧૮] ત્રીજી કરણમાં - કરાયુ, લઈ જવાયું, તેના વડે, મારા વડે દિ... નમો, સ્વાહાના યોગે ચોથી સંપદાન થાય... [૩૧] અપનયન, ગ્રહણ, ત્યાંથી, અહીંથીમાં પંચમી અપાદાન. તેનું આનું, ગયેલાનું, સ્વામી સંબંધે છઠી... ]િ સાતમી-ક્તમાં, આમાં, આધાર, કાળ, ભાવમાં થાય છે... આઠમી આમંત્રણજેમકે હે યુવાન, હે રાજ આદિ.
[૧] આઠ સ્થાનોને છાસ્થ સર્વભાવથી ગણતો નથી, છેતો નથી. તે આ - ધિમસ્તિકાય ચાવતુ ગંધ અને વાયુ... આ હેને ઉત્પન્ન જ્ઞાન-દનિ
Page #65
--------------------------------------------------------------------------
________________
૮|-|૭૧૩ થી ૭૨૨
ઘર અર્હત, જિન, કેવલી જાણે છે - જુએ છે યાવત્ વાયુ. [૨૨] આઠ પ્રકારે આયુર્વેદ કહેલ છે કુમારભૃત્ય, કાયચિકિત્સા, શાલાક્ય, શહત્યા, જંગોલી, ભૂતવિધા, ક્ષારતંત્ર, રસાયણ. • વિવેચન-૭૧૩ થી ૭૨૨૬
-
૧૦૩
[૭૧૩] અતીત, અનાગત અને વર્તમાન સંબંધી અતીન્દ્રિય ભાવોને જાણવામાં વસ્તુથી ઉત્પન્ન થયેલ જે હેતુ તે નિમિત્ત, તેનું કથનકર્તા શાસ્ત્રો પણ નિમિત્તો કહેવાય છે, તે પ્રત્યેક શાસ્ત્રો સૂત્ર-વૃત્તિ-વાર્તિકથી ક્રમશઃ હજાર-લાખ-કરોડ પ્રમાણ છે, તેથી
મોટા એવા નિમિત્તો તે મહાનિમિત્ત.
તેમાં (૧) ભૂમિ વિકાર તે ભૌમ-ભૂકંપાદિ, તેના પ્રયોજનવાળું શાસ્ત્ર પણ ભૌમ જ છે, એમ બીજા પણ શાસ્ત્રો કહેવા. વિશેષ ઉદાહરણ અહીં કહે છે - મોટા શબ્દથી ભૂમિ જ્યારે અવાજ કરે, કંપે ત્યારે સેનાપતિ, પ્રધાન, રાજા, રાજ્ય પીડાય છે, ઇત્યાદિ... (૨) ઉત્પાદ-સહજ લોહીની વૃષ્ટિ.
(૩) સ્વપ્ન - જેમ કોઈ સ્વપ્નમાં અતિ લાલ મૂત્ર કરે છે કે વિષ્ટા કરે છે, ત્યારે જો જાગે તો તે પુરુષ દ્રવ્યના નાશને પામે છે.
(૪) આંતરિક્ષ-આકાશમાં થયેલ તે - ગંધર્વ નગરાદિ. જેમ કપિલ વર્ણ ધાન્ય નાશ માટે થાય છે, મજીઠ વર્ણ ગાયનું હરણ કરે છે, અવ્યક્તવર્ણ બળનો ક્ષોભ કરે છે, એ નિસંદેહ છે. સ્નિગ્ધ, સપ્રાકાર, સતોરણ, સૌમ્યદિશા આશ્રિત ગંધર્વનગર રાજાને વિજય કરનાર છે ઇત્યાદિ.
(૫) આંગ-શરીર અવયવ, તેનો વિકાર. જેમ શિસ્ફૂરણાદિ. જમણું પડખું ફકવું, તેનું ફળ સ્ત્રીને ડાબા પડખે હું કહીશ. શિર સ્ફૂરણે પૃથ્વી લાભ.
(૬) સ્વર-પાદિ શબ્દ, પડ્ત સ્વરથી આજીવિકા પામે, કરેલ કાર્ય વિનાશ ન પામે, ગાય-મિત્ર-પુત્રની વૃદ્ધિ થાય, સ્ત્રીને વલ્લભ થાય. અથવા શકુન સ્વર-કાળી ચકલીનો વિવિચિવિ શબ્દ પૂર્ણ ફળને આપે છે ઇત્યાદિ.
(૭) સ્ત્રી-પુરુષોના લક્ષણ-જે મનુષ્યના હાડકાં મજબૂત હોય તે ધનવાન થાય - ૪ - આંખો તેજસ્વી હોય તે સ્ત્રીસુખ ભોગવે - ૪ - ઇત્યાદિ.
(૮) વ્યંજન-મસા વગેરે. કપાળમાં કેશ પ્રભુતા માટે થાય, આદિ. [૭૧૪ થી ૭૨૦] આ શાસ્ત્રો વચનવિભક્તિના યોગ વડે કથનીયને પ્રતિપાદન કરે છે. માટે વનવિભક્તિ સ્વરૂપને કહે છે - જેનાથી એકત્વ, દ્વિત્વ, બહુત્વ લક્ષણ અર્થ કહેવાય તે વચનો અને કર્તૃત્વ-કર્મત્વાદિ લક્ષણ અર્થ જેનાથી વિભક્ત કરાય તે વિભક્તિ. વયનાત્મિકા વિભક્તિ તે વચનવિભક્તિ. સ્-1-સ્ ઇત્યાદિ. (૧) નિર્દેશવું તે નિર્દેશકદિ કારક શક્તિ વડે રહિત લિંગાર્થ માત્ર પ્રતિપાદન, તેમાં પ્રથમા થાય. જેમકે – તે કે આ રહે છે અથવા હું રહું છું... (૨) ઉપદેશાય તે ઉપદેશન-ઉપદેશ ક્રિયાના સંબંધવાળું. આ વ્યાપ્ય ક્રિયાના સંબંધવાળું તે કર્મ. તેમાં દ્વિતિયા છે. જેમ – આ શ્લોકને ભણ, તે ઘડાને કર. ઇત્યાદિ.
(૩) જેના વડે કરાય છે તે કર્મ કે ક્રિયા પ્રત્યે સાધક કરે તે કરણ. - x
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
- કરણમાં તૃતિયા કહી છે. જેમકે ગાડા વડે ધાન્ય લઈ જવાયું આદિ. (૪) સંપ્રદાન-સત્કારીને જેના માટે અપાવાય અથવા જેના માટે સારી રીતે અપાય તે સંપ્રદાન, તેમાં ચતુર્થી. જેમકે – ભિક્ષુને માટે ભિક્ષા અપાવાય છે. - x - ઉપલક્ષણથી નમઃ, સ્વસ્તિ, સ્વાહા આદિ યુક્ત પદોને ચતુર્થી હોય છે. જેમકે –
નમ: શાવાય આદિને કેટલાક સંપ્રદાન કહે છે.
૧૦૪
(૫) પંચમી - જીપ - જુદા કરવાથી, આ - મર્યાદા વડે, રીવતે. ભેદાય છે અથવા ગ્રહણ કરાય છે, જેમાંથી તે અપાદાન-‘અવધિમાત્ર’ આ અર્થ છે, તેમાં પંચમી થાય. જેમકે – ઘરમાંથી ધાન્યને કાઢ, ઇત્યાદિ.
(૬) છટ્ઠી-સ્વ અને સ્વામી, તે બંનેનું વચન-કથન. તેમાં સ્વ-સ્વામીના વચનમાં છટ્ઠી થાય છે. જેમકે – તેનો, આનો આદિ - ૪ -
(૭) જેમાં ક્રિયા સ્થપાય છે તે સન્નિધાન-આધાર, તે જ અર્થ સન્નિધાનાર્થ,
તેમાં સપ્તમી છે. તેના કાલ અને ભાવરૂપ ક્રિયાવિષયમાં સપ્તમી છે. ત્યાં સન્નિધાનમાંતે ભોજન આ પાત્રમાં છે. તે વન અહીં શરદઋતુમાં ખીલે છે. આ ગાય દોહન કરાતા તે કુટુંબ ગયું. આદિ - x -
(૮) અષ્ટમી-આમંત્રણમાં છે. સુ-*-નર્. આ વિભક્તિ પ્રથમા છતાં આમંત્રણ લક્ષણ અર્થને કર્મ, કરણાદિની જેમ લિંગાર્થ માત્રથી ભિન્ન પ્રતિપાદકપણે અષ્ટમી કહી છે. જેમકે – હે યુવન્ !
ઉદાહરણની ગાથા કરેલ વ્યાખ્યાનુસાર વિચારવી - ૪ - ૪ - અનુયોગદ્વારાનુસાર આ વ્યાખ્યાન કર્યું. - ૪ -
[૨૧] વચન વિભક્તિ યુક્ત શાસ્ત્ર સંસ્કારથી શું છાસ્યો સાક્ષાત્ અદૃશ્ય પદાર્થોને જાણે છે ? નહીં. તેથી કહે છે – આઠ સ્થાને પૂર્વે તેની વ્યાખ્યા કરેલ છે. વિશેષ એ કે - યાવથી ૨-અધર્માસ્તિકાય, ૩-આકાશાસ્તિકાય, ૪-શરીરરહિત જીવ, ૫-પરમાણુ પુદ્ગલ, ૬-શબ્દ. આ આઠ વસ્તુઓને જિન જાણે છે, માટે સૂત્ર કહ્યું છે, તે સુગમ છે.
[૨૨] જેમ ધર્માસ્તિકાયાદિને જિન જાણે છે, તેમ આયુર્વેદને પણ જાણે છે. તે આ - આવુ - જીવન, તેનું રક્ષણ કરવું જાણે છે કે અનુભવે છે અથવા ઉપમ રક્ષણને જાણે છે. યથાકાળમાં મેળવે છે જેના વડે, જેનાથી કે જેને વિશે તે આયુર્વેદ-ચિકિત્સા શાસ્ત્ર, તે આઠ ભેદે છે–
(૧) વધુમાર - બાળકોના પોષણમાં શ્રેષ્ઠ તે કુમારભૃત્ય - કુમારના ભરણપોષણ અને ક્ષીરસંબંધી દોષ સંશોધનાર્થે તથા દુષ્ટ શૂન્ય નિમિત્તોને અને વ્યાધીને ઉપશમાવવાને માટેનું શાસ્ત્ર.
(૨) જાય - જ્વારાદિ રોગથી ગ્રસ્ત શરીરની ચિકિત્સા બતાવનાર શાસ્ત્ર તે કાયચિકિત્સા. તે શાસ્ત્ર, મધ્યાંગને આશ્રીને જ્વર, અતિસાર, ક્ત, સોજો, ઉન્માદાદિ રોગોને શમાવવા માટેનું ચાયેલ શાસ્ત્ર.
(૩) શલાકાનું કર્મ તે શાલાક્ય, તેનું પ્રતિપાદક શાસ્ત્ર. આ શાસ્ત્ર ઉર્ધ્વ
Page #66
--------------------------------------------------------------------------
________________
૮|-I9૧૩ થી ૨૨
૧૦૫
ચક્રગતના રોગો - કાન, મુખ, નેત્ર, નાસિકાદિ રોગ શમન શાસ્ત્ર.
(૪) શલ્યને હણવું-ઉદ્ધરવું તે શલ્ય હત્યા, તેનું પ્રતિપાદક શાસ્ત્રા. પણ શલ્મહત્યા કહેવાય છે. તેવા વૃણ, કઠ, પાષાણ, રજ, લોહ, ઢેકું, અસ્થિ, નખરૂપ, પ્રાયઃ અંગમાં પ્રવેશેલ શલ્યને ઉદ્ધરવા માટેનું શાસ્ત્ર.
(૫) જંગોલી-વિષ વિઘાતક તંત્ર-અગરતંત્ર, તે જ ડંખ મારેલ સર્પ, કીડા આદિના વિષનો નાશ કરવાને, વિવિધ વિષસંયોગોને શમાવવા માટેનું શાસ્ત્ર... (૬) ભૂતાદિના નિગ્રહાયેં વિધા-શાચ તે ભૂતવિધા. દેવ-અસુર-ગંધર્વ, યક્ષ, રાક્ષસ - X • આદિથી ગ્રસ્ત ચિતને શાંતિકર્મ, બલિકરણાદિ અને ગ્રહ શાંતિ માટેનું શાસ્ત્ર.
(૭) ક્ષાર તંત્ર - શુકનું ક્ષરવું તે ક્ષાર, તદ્વિષયક તંત્ર જેમાં છે તે ક્ષારતંત્ર. જે સમ્રતાદિ ગ્રંથોમાં વાજીકરણ તંત્ર કહેવાય છે. અવાજીને વાજી કરવું અર્થાત વીર્યવૃદ્ધિથી અશ્વવત્ પુષ્ટ કરવો. •x• તે શાસ્ત્ર અ, ક્ષીણ, શુકવીર્યવાનું પુરુષોને - X - હર્ષ ઉત્પન્ન કરનાર શાસ્ત્ર.
(૮) સ-અમૃતરસ, તેની પ્રાપ્તિ તે સાયન. તે જ વયનું સ્થાપન કરવું અર્થાત્ આયુ-મેધાકરણ. રોગના અપહરણમાં સમર્થ, તત્પતિપાદક શાસ્ત્ર તે રસાયણda • • રસાયન કરેલ પુરષ દેવની માફક નિરૂપકમાયુ થાય છે, તેથી દેવના પ્રસ્તાવથી દેવસૂત્ર
• સૂત્ર-૩૨૩ થી ૨૨૮
[૩] દેવેન્દ્ર દેવરાજ શકને આઠ અગમહિણીઓ કહી છે. તે આ - પsiા, શિવા, સસી, એજ અમલા, અસરા નવમિકા, રોહિણી... દેવેન્દ્ર દેવરાજ ઈશાનને આઠ ગ્રામહિણીઓ કહી છે – કૃષ્ણા, કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસુ, વસુશુપ્તા, વસુમિત્રા, વસુંધરા... દેવેન્દ્ર દેવરાજ fકન સોમ લોકપાલને આઠ અગ્રમહિષીઓ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વૈશ્રમણ લોકપાલને આઠ અગમહિષીઓ કહી છે.
આઠ મહાગ્રહો કહA. – ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ, મંગળ, શનિ, કેતુ.
[૪] આઠ પ્રકારે તૃણ વનસ્પતિકાયિક કહ્યા છે - મૂળ, કંદ, સ્કંધ, વચા, શાખા, પ્રવાલ, ઝ, પુw.
[૫] ચઉરિન્દ્રિય જીવોને ન હણનારને આઠ પ્રકારે સંયમ થાય છે - ચકુમય સૌણ નષ્ટ ન થાય, સમય દુઃખનો સંયોગ ન થાય. એ રીતે યાવત્ સ્પર્શમય સુખ આદિ જણવું.
[૨૬] આઠ સૂક્ષ્મો કહ્યા છે - પ્રાણ સૂક્ષ્મ, પનક સૂમ, બીજ સૂક્ષ્મ, હરિત સૂક્ષ્મ, યુક્ત સૂમ, અંડ સૂક્ષ્મ, લયન સૂમ, સ્નેહ સૂક્ષM.
[૨] ચાતુરંત ચક્રવર્તી રાજા ભરતના આઠ પુરપયુગ સુધી અનુબદ્ધ સિદ્ધ થયા યાવત સર્વ દુઃખથી પક્ષીણ થયા. તે આ - આદિત્યયશ, મહાયશ, અતિથલ, મહાબલ, તેજોવીય, કાર્તવીર્ય, દંડવી, જલવી.
૮િપરણાદાનીય પાર્જ અહંતને આઠ ગણ અને આઠ ગણધર થયા. તે આ - શુભ, આર્યધોષ વશિષ્ટ, બ્રહ્મચારી, સોમ, શીધર, વીર્ય, ભદ્રયa.
૧૦૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • વિવેચન-૭૨૩ થી ૨૮ :
[૨૩] પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ - મહાપ્રણI - મહાનું અર્થ અને અનર્થના સાધક હોવાથી... – [૨૪] મહાગ્રહો મનુષ્ય અને તિર્યંચને ઉપઘાત અને અનુગ્રહ કરનારા છે અને મનુષ્ય, તિર્યંચો બાદર વનસ્પતિને ઉપઘાતાદિ કરનાર છે, તેથી બાદર વનસ્પતિને કહે છે – સૂત્ર સુગમ છે. વિશેષ :- કંદ-સ્કંધની નીચે, સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા આદિ.
| [૨૫] તેને આશ્રીને રહેલા ચઉરિન્દ્રિયાદિ જીવો હોય છે. માટે ચતુરિન્દ્રિયને આશ્રીને સંયમ-અસંયમ સૂત્રો પૂર્વવત્ જાણવા.
[૨૬] સૂમોને આશ્રીને પણ સંયમ-અસંયમ છે માટે સૂમોને કહે છે - સૂમો પ્લણવ અને અસાધારપણાથી છે. તેમાં (૧) પ્રાણસૂક્ષ્મ ન ઉદ્ધરી શકાય તેવા કુંથુઆ, તે ચાલતા હોય તો જ જોઈ શકાય છે, સ્થિર હોય તો નહીં.. (૨) પનક સૂમ - ઉલ્લી, પ્રાયઃ વર્ષાકાળે ભૂમિ, લાકડાદિમાં પંચવર્ણ દ્રવ્ય જેવા થાય છે, તે જ સૂમ છે, એમ સર્વત્ર જાણવું.
(3) બીજ સૂફમ-શાલિ આદિ બીજના મુખમાં કણિકા, લોકમાં તુષમુખ નામે કહેવાય છે.. (૪) હરિત સૂમ-અતિ નવીન ઉગેલી પૃથ્વી સમાનવર્ણ હરિતજ. (૫) પુષસૂક્ષમ-વડ, ઉંબાદિના પુષ્પો, તેના જેવા વર્ણવાળા સૂક્ષ્મો. (૬) ડ સૂટમ-માખી, કીડી, ગરોળી, બ્રહાણી આદિના ઇંડા, (૭) લયનસૂક્ષ્મ-લયન-પ્રાણીનું આશ્રયસ્થાન, કીડીના નગરાદિ, તેમાં કીડી આદિ સૂક્ષ્મો રહે છે. (૮) સ્નેહ સૂમ - ઝાકળ, હીમ, ધુમરા, કરા, દર્ભ સ્થિત જળબિંદુ.
[૨] અનંતરોક્ત સૂક્ષ્મ વિષયક સંયમ સેવીને જે અટકપણાએ સિદ્ધ થયા તેને કહે છે - સૂગ સુગમ છે. પુરુષrગ - પુરષ કાલ વિશેષરૂપયુગની જેમ ક્રમશઃ વર્તતો પુરુષ યુગ. અનુબદ્ધ-નિરંતર. ચાવત્ શબ્દથી બુદ્ધ-મુક્ત-પરિનિવૃત થયા. આદિત્યયશ વગેરે અહીં કહ્યા, આ ક્રમમાં ફેરફાર પણ દેખાય છે. તે આ પ્રમાણે - આદિત્યયશ, મહાયશ, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કાર્તવીર્ય, જલવીર્ય, દંડવીર્ય. આ અન્યથા– એક પણ નામાંતર ભાવથી અને માથાના અનુલોમપણાથી સંભવે છે.
[૨૮] સંયમવાળાના અધિકારચી સંયમવાળાનો જ અટકાંતરને કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. પુરષાદાનીય-પુરષો મધ્ય ગ્રહણ કરાય તે ઉપાદેય. ગણ-એક ક્રિયા અને વાચનાવાળા સાધુનો સમુદાય. ગણધર-તેના નાયક, આચાર્યો અર્થાત્ ભગવંતના
અતિશયવાળા અનંતર શિષ્યો. આવશ્યકમાં તે બંને દશ-દશ કહ્યા છે. * * * * • અહીં અપાયુપણું આદિ કારણથી બેનું વિવરણ ન કરતાં, આઠ સ્થાનના અનુરોધથી આઠ સંભવે છે. પર્યુષણા કલામાં પણ આઠ નામો જ છે.
ગણધરો દર્શનવાળા હોય છે, માટે દર્શનનું નિરૂપણ કરે છે • સૂત્ર-૭૨૯ થી ૩૨ -
[૨૯] દર્શન આઠ ભેદે કહેલ છે - સમ્યગ્રદર્શન, મિથ્યાદર્શન, સમ્યગૃમિથ્યા-દર્શન, ચક્ષુદર્શન ચાવત્ કૈવલદર્શન, સ્વMદનિ.
Page #67
--------------------------------------------------------------------------
________________
૮-૨૯ થી ૩૦
૧૦૩
[30] આઠ ભેદે ઔમિક કાળ કહ્યો છે - પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલ પરાવર્ત, અતીત-અનાગતસવકાળ.
[] અરહંત અરિષ્ટનેમિને ચાવતું આઠમા પુરપયુગ પર્યન્ત યુગાંતર ભૂમિ થઈ, બે વર્ષ કેવલી પયય પછી કોઈ મોટો ગયું.
[] શ્રમણ ભગવંત મહાવીરના આઠ રાજાએ મુંડ થઈ, ઘર છોડી અણગાર પ્રવજ્યા લીધી. તે - વીરાંગદ, વીરયશ, સંજય, એણેયક, શેત, શિવ, ઉદાયન, કાશિવર્ધન શંખ રાજર્ષિ
• વિવેચન-૭૨૯ થી ૩૩ર :
[૨૯] સૂગ સુગમ છે. માત્ર સ્વપ્ન દર્શનનો અયક્ષ દર્શનમાં અંતભવિ છતાં સુપ્ત અવસ્થારૂપ ઉપાધિથી જુદો ગણેલ છે.
[૩૦] સમ્યગદર્શનાદિ સ્થિતિનું પ્રમાણ ઉપમા યોગ્ય અદ્ધાકાલ વડે થાય છે, માટે તેનું નિરૂપણ કરે છે. સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ઉપમાન યોગ્ય છે ઉપમા. પચ, સાગરરૂપ તપ્રધાન દ્ધા-કાળ, તે અદ્ધૌપમ્પ. * * * પથ વડે પરિમાણથી ઉપમા છે જે કાળમાં, પલ્યોપમ * * - એ રીતે સાગરોપમ છે. અવસર્પિણી આદિનું તો સાગરોપમ વડે નિષ્પન્નપણું હોવાથી ઉપમાકાળપણું વિચારવું. સમય આદિથી શીર્ષપહેલિકા પર્યા તો ઉપમા હિત ગણત્રી કાળ છે.
[૩૧] કાળના અધિકારથી જ આ બીજું સૂત્ર કહે છે - X " આઠ પુરુષ કાળ પર્યન્ત યુગાંતકર ભૂમિ અર્થાત્ પુરુષ લક્ષણ યુગની અપેક્ષાએ અંતકર-ભવક્ષયકારી ભૂમિ-કાળરૂપ તે હતી. તાત્પર્ય એ - નેમિનાથ પ્રભુના શિષ્ય-પ્રશિષ્ય ક્રમથી આઠ પાટ સુધી મોક્ષામાં ગયા, પછી નહીં. પર્યાય અપેક્ષાએ પ્રસંગથી અંતકર ભૂમિ કહી. નેમિનાથ પ્રભુને બે વર્ષનો કેવલી પર્યાય થતાં કોઈ સાધુએ ભવનો અંત કર્યો.
[૩૨] તીર્થકર વક્તવ્યતા અધિકારથી જ આ સૂત્રને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અંતર્મુતકારિત અર્થ હોવાથી મુંડ કરાવીને એમ જાણવું. - x -x- આ રાજા જેમ દીક્ષિત કરાયા તેમ કહેવાય છે. તેમાં વીરાંગદ, વીરયશા, સંજય ત્રણ પ્રસિદ્ધ છે. એણેયક ગોત્રથી છે. તે કેતકાદ્ધ દેશની શ્વેતાંબીનગરીના શ્રાવક પ્રદેશી રાજાના કોઈ નિજક રાજર્ષિ છે.
શેત-આમલકલ્પા નગરીનો સ્વામી, જે નગરીમાં સૂર્યાભિદેવ સૌધર્મ દેવલોકથી ભગવન મહાવીરને વંદનાર્થે આવેલ અને નાટ્યવિધિ દર્શાવી હતી અને ભગવંતે જયાં પ્રદેશી રાજાનું ચારિત્ર કહેલું હતું.
શિવઃહસ્તિનાગપુરનો રાજા હતો. જેણે એકઘ વિચારેલું કે- હું જે કારણે રોજ હિરાચ્છાદિથી વૃદ્ધિ પામું છું તે પૂર્વકૃત કર્મફળ છે. હવે પણ શુભ કર્મો માટે પ્રવૃત્તિ કરું. પછી રાજ્યમાં પુત્રને સ્થાપી, અખિલ ઉચિત કર્તવ્ય કરીને દિશાપોતિ તાપસપણે પ્રવજ્યા લીધી. પછી છ-છની તપસ્યા કરતાં, યથોચિત આતાપના લેતા, પડેલા પત્રાદિ વડે પારણું કરતાં તેને વિર્ભાગજ્ઞાન થયું. સાત દ્વીપ-સાત સમુદ્ર જોવા લાગ્યો ‘મને દિવ્યજ્ઞાન થયું’ માની નગરમાં પોતાને દેખાતું હતું તેનો ઉપદેશ કરવા લાગ્યો. ભગવંત
૧૦૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પધાર્યા, ગૌતમ સ્વામીએ ભિક્ષાર્થે ફરતા આ વાત સાંભળી. ભગવંતને કહ્યું, ભગવંતે અસંખ્ય દ્વીપ-સમુદ્રો પ્રરૂપ્યા. શિવ શંકિત થયો. તેનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું-ભગવંત પાસે ગયો. તેણે દિક્ષા લીધી. અગ્યાર અંગ ભણીને શિવરાજર્ષિ સિદ્ધ થયાં.
ઉદાયન-સિંધુ સૌવીરાદિ સોળ દેશ, વીતભયાદિ ૩૬૩ નાગરો, દશ મુગટબદ્ધ રાજાનો સ્વામી શ્રમણોપાસક હતો. જેણે ઉજ્જૈનના રાજા ચંડuધોતને - x • જીતી લીધેલો. પોતાનો પુત્ર અભિજિત દુર્ગતિમાં ન જાય તેવી અનુકંપાથી રાજ્ય ન સોંપી, ભાણેજ કેશીને રાજ્ય સોંપીને દિક્ષા લીધી - x • વિષ મિશ્રિત દહીં ખાવાથી મૃત્યુ પામી, મોક્ષે ગયા. તે મુનિગુણના પક્ષપાતથી કોપેલી દેવીએ -x- નગરનો નાશ કર્યો.
શંખ કાશીવર્ધન-વાણારસી નગરી સંબંધી જનપદની વૃદ્ધિ કરનાર, આ રાજા પ્રસિદ્ધ નથી. માત્ર અલક નામના સજાને ભગવંતે વાણારસીમાં દિક્ષા આપી તેમ અંતગડદશાંગ સૂત્રમાં જોવા મળે છે. તે જો અપરનામ હોય તો આ સંભવે. -ઉકત રાજર્ષિઓ, મનોજ્ઞ-અમનોજ્ઞ આહારદિમાં સમભાવ વૃત્તિવાળા હતા. તેથી આહારનું સ્વરૂપ કહે છે—
• સૂઝ-૭૩૩ થી ૩૬ :
[33] આહાર આઠ ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે - મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને અમનોજ્ઞ અાન, પાન, ખાદિમ, સ્વાદિમ.
[૩૪] સનકુમાર અને મહેન્દ્ર કલાની ઉપર તથા વહાલોકકલ્પ નીચે રિટ વિમાન પતરમાં અખાડા સમાન ચોરસ સંસ્થાન સંસ્થિત આઠ કૃણરાજિઓ કહી છે - પૂર્વમાં બે કૃષ્ણરાજિ, દક્ષિણમાં બે કૃષ્ણરાજિ પશ્ચિમમાં બે કૃણરાજિ અને ઉત્તરમાં બે કૃણાજિ. પૂર્વની અંદરની કૃષ્ણરાજિ દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજિને સ્પષ્ટ છે. દક્ષિણની અંદરની કૃષ્ણરાજિ પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજિને સ્પષ્ટ છે, પશ્ચિમની અંદરની કૃષ્ણરાજિ ઉત્તરની બાહ્ય કૃણરાજિને ઋષ્ટ છે. ઉત્તરની અંદરની કૃણાજિ પૂવની બાહ્ય કૃણરાજિને ઋષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમની બાહ્ય બે કૃષ્ણરાજિ છ હાંસવાળી છે ઉત્તર અને દક્ષિણની બે કૃષણરજિ ત્રિકોણ છે. બધી વ્યંતરમાં ચોરસ છે.
- આ આઠે કૃષ્ણરાજિના આઠ નામો કહેલા છે – કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માધવતી, વાતપરિઘક, વાતપરિક્ષોભ, દેવપરિઘ, દેવપરિક્ષોભ.
આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરોમાં આઠ લોકાંતિક વિમાનો કર્યા છે. તે આ પ્રમાણે - અર્ચિ, અમિાલી, વૈરોચન, પલંક્ર, ચંદ્વાભ, સુરાભ. સુપતિષ્ઠાભ, આગેવાભ.
આ આઠ લોકાંતિક વિમાનોમાં આઠ પ્રકારના લોકાંતિક દેવો છે -
[૩૫] સારસ્વત, આદિત્ય, વલ્હી, વરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, આનેય. આ આઠ લોકાંતિક દેવોની અજઘન્યોત્કૃષ્ટ આઠ સાગરોપમ સ્થિતિ છે.
[3] ધમસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા છે. અધમસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહા છે, એ રીતે આકાશાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા
Page #68
--------------------------------------------------------------------------
________________
૧be
૧૧૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
૮-/૩૩ થી ૩૬ છે. એ રીતે જીવના આઠ મધ્યપ્રદેશો કા છે.
• વિવેચન-૭૩૩ થી ૩૬ :
[33] સૂત્ર સુગમ છે. રસ પરિણામ વિશેષવાળા અમનોજ્ઞ આહાર દ્રવ્યો હમણાં જ કહ્યા. હવે પગલગત વર્ણ પરિણામ વિશેષપણાથી અમનોજ્ઞ કૃણાજિ નામક ક્ષેત્ર પ્રતિપાદક સૂત્રપંચકને કહે છે
[૩૪-૩૫] સૂર સુગમ છે. afણ - ઉપર, fકું- નીચે. બહાલોકના રિપ્ટ નામક વિમાન પ્રતરની નીચે. અખાડા તુલ્ય, સર્વે દિશામાં ચોરસ આકારે રહેલ એવી કૃણાજિકાળા પુદ્ગલની પંકિત, તેથી યુક્ત ક્ષેત્ર વિશેષ. જે રીતે આ કૃષ્ણરાજિઓ રહેલી છે, તે બતાવે છે - પૂર્વ દિશામાં બે કૃષ્ણરાજિઓ છે, એ રીતે અન્ય દિશામાં પણ બે-બે છે. ઇત્યાદિ • x • તથા પૂર્વ અને પશ્ચિમની બે કૃણરાજિઓ છ પંક્તિવાળી છે. ઉત્તર અને દક્ષિણની બે બાહ્ય કૃણાજિ ત્રિકોણ છે. અંદરની ચારે ચોરસ છે.
નામો જ નામઘેયો છે. કૃણ પુદ્ગલની પંક્તિરૂપ હોવાથી કૃષ્ણરાજિ. • x • મેઘની પંકિત જેવી તે મેઘરાજિ કહેવાય છે. કેમકે કૃષ્ણપણું છે મઘા-છઠી પૃથ્વી, તેની જેમ અતિ કાળી તે મઘા, માઘવતી-સાતમી પૃથ્વી જેવી છે તે, વાતપરિઘ આદિ તમસ્કાય સૂત્રવત્ વ્યાખ્યા કરવી.
- આ આઠ કૃષ્ણજિઓના મધ્યમાં આઠ અવકાશાંતરોમાં • બે સજિના મધ્યલક્ષણ આંતરાઓમાં આઠ લોકાંતિક વિમાનો હોય છે. આ વિમાનો ભગવતી સૂત્રમાં આ પ્રમાણે કહેવાય છે – અત્યંતર પૂર્વમાં આગળ અચિં વિમાન, તેમાં સારસ્વત દેવો છે. પૂર્વ કૃષ્ણરાજિ મળે અર્ચિમાલી વિમાનમાં આદિત્ય દેવો છે. અત્યંતર દક્ષિણામાં આગળ વૈરોચન વિમાનમાં વહિ દેવો છે. દક્ષિણની મળે શુભંકર વિમાનમાં વરણ દેવો છે. અત્યંતર પશ્ચિમમાં આગળ ચંદ્રાભ વિમાનમાં ગઈતોય દેવો છે. પશ્ચિમા મધ્ય સુરાભ વિમાને તૂષિત દેવો છે. અત્યંતર ઉત્તરામાં આગળ વાંકાભાં અવ્યાબાધ દેવી છે. ઉત્તર મધ્યે સુપ્રતિષ્ઠાભ વિમાનમાં આગ્નેય દેવો છે. બહ મધ્ય ભાગે રિઠાભ વિમાનમાં રિઠ દેવો છે. • x -
જઘન્યત્વ-ઉત્કૃષ્ટત્વના અભાવથી. બ્રહ્મલોકમાં જઘન્યથી સાત અને ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે. લોકાંતિકની આઠ જ છે.
[૩૬] કૃષ્ણરાજિઓ તો ઉર્વલોકના મધ્ય ભાગમાં રહેલી છે. માટે ધમસ્તિકાયના મધ્ય ભાગમાં રહેલ અષ્ટકરૂપ ચતુષ્ટયને પ્રગટ કરવા ચાર સૂત્રને કહે છે. ધર્મ, અધર્મ, આકાશના મધ્યપ્રદેશો તે ચકરૂપ જાણવા. જીવના પણ કેવલિ સમુઠ્ઠાતમાં જે ચકમાં રહેલા તે જ જાણવા. અન્યદા અવિચલ આઠ પ્રદેશો છે, તે મધ્યપ્રદેશ છે અને શેપ-x-x- અમધ્ય પ્રદેશો છે. -- જીવના મધ્ય પ્રદેશાદિ પદાર્થ પ્રતિપાદક તો તીર્થકરો હોય છે, માટે પ્રકૃત અધ્યયન સંબંધી તીર્થકર વકતવ્યતા કહે છે.
• સૂઝ-935 થી ૩૩૯ :
[39] મહાપા અરહંત આઠ રાજાઓને મુડિત કરીને, ઘર છોડીને અણગાર-પાને પ્રાપ્ત કરાવશે. તે – પદ્મ, પદ્મગુભ, નલીન, નલીનગુલ્મ,
પાવજ, ધર્મધ્વજ કનકરથ, ભરત... [૩૮] કૃષ્ણ વાસુદેવની આઠ મુખ્ય રાણીઓ અરહંત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને, ઘર છોડીને અણગાર પ્રવજા લઈને સિદ્ધ થઈ ચાવતુ સર્વ દુઃખથી રહિત થઈ. તે આ – પાવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમ.
[36] વીર્ય પ્રવાદ પૂર્વની આઠ વસ્તુ, આઠ ચૂલિકાવસ્તુઓ કહી છે. • વિવેચન-૭૩૦ થી ૩૯ :
[39] સૂણ સુગમ છે. વિશેષ એ – મહાપા- આવતી ઉત્સર્પિણીમાં થનાર પહેલા તીર્થકર શ્રેણિક રાજાનો જીવ. નવમાં સ્થાનકમાં કહેવાશે. • x -
| [૩૮] કૃષ્ણની મુખ્ય સણીનું કથન “અંતગડ દશા"થી જાણવું. તે આ - દ્વારકાવતીમાં કૃણ વાસુદેવ હતો. તેને પદ્માવતી આદિ પનીઓ હતી. અરિષ્ઠનેમિ ત્યાં પધાર્યા. સપરિવાર કૃષ્ણ અને પાવતી આદિ સણીઓ ભગવંતને સેવતા હતા. ભગવંતે તેમને ધર્મ કહ્યો. કૃણે વંદન કરીને પૂછયું - હે ભગવન! - x - આ દ્વાકાવતીનો વિનાશ કોના નિમિતે થશે ? ભગવંતે કહ્યું- દારુ અને અગ્નિદ્વીપાયન મુનિના નિમિતે થશે. કૃષ્ણ મનમાં ચિંતવવા લાગ્યો કે - પ્રધુમ્નાદિએ દિક્ષા લીધી તેઓ ધન્ય છે. હું અધન્ય છું. દિક્ષા લેવા અસમર્થ છું. ભગવંતે કહ્યું – કૃષ્ણ ! વાસુદેવો દિક્ષા લે તેવું બનતું નથી. તેઓ નિદાન કરેલા હોય છે. કૃણે પૂછ્યું - હું ક્યાં ઉત્પન્ન થઈશ. ભગવંતે કહ્યું - બીજી નકમાં. - x - તું દીન મનોવૃત્તિ ન થા. ત્યાંથી નીકળી. આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રમાં અમમ નામે બારમા તીર્થંકર થશો - x • પછી કૃષ્ણ નગરીમાં જઈને ઘોષણા કરાવી–ાઈનું નેમિનાથે આ નગરીનો વિનાશ કહ્યો છે, તો જે કોઈ તેમની પાસે દિક્ષા લેશે, તેનો દિક્ષા મહોત્સવ કરીશ. એ સાંભળી પાવતી આદિ સણીઓ બોલી કે અમે દિક્ષા લઈશું - x - તે સણી દિક્ષા લઈ - x • સિદ્ધ થઈ.
[૩૯] વીર્ય-પરાક્રમથી આ રાણીઓ સિદ્ધ થઈ, વીર્યના કહેવાવાળા પૂર્વના સ્વરૂપને કહે છે. વીર્યપવાદ નામક બીજા પૂર્વની મૂલ વસ્તુ-અધ્યયન વિશેષ, આચાર સૂગના બહાચર્ય અધ્યયનવત્ ચૂલા વસ્તુઓ આચારાંગના અગ્ર વસ્તુ જેમ. • • વસ્તુના વીર્યથી ગતિ થાય છે, તે દશવિ છે
• સૂત્ર-૭૪૦ થી ૩૪૬ :
[avo] આઠ ગતિઓ કહી છે. તે આ - નકગતિ, તિર્યંચગતિ ચાવતુ સિદ્ધિ ગતિ, ગતિ, પ્રણોદનગતિ, પ્રભાર ગતિ.
[૪૧] ગંગા, સિંધુ, કતા, તાવતી દેવીના દ્વીપ આઠ-આઠ યોજના આયામ અને વિર્કથી કહ્યા છે... [૪૨] ઉલ્કામુખ, મેઘમુખ, વિયુવમુખ અને વિધતુદત દ્વીપ આઠ-આઠ યોજન આયામ-વિÉભથી છે.
[૪૩] કાલોદસમુદ્ર આઠ લાખ યોજન ચકવાલ વિર્કભી છે.
[9] અત્યંતર કરાdદ્વીપ આઠ લાખ યોજન ચકવાલવિકંભ થકી કહ્યો છે. બાહ્ય પુષ્ઠરાદ્ધ પણ એ રીતે જાણો.
Page #69
--------------------------------------------------------------------------
________________
૮|-|=૪૦ થી ૩૪૬
૧૧૧
[૪૫] પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને આઠ સુવર્ણ પ્રમાણ કાકણી રન, છ તલ, બR અસિ, આઠ કર્ણિકા, અધિકરણ સંસ્થિત છે.
[૪૬] માગધનો યોજન આઠ હજાર ધનુ પ્રમાણ નિશ્ચિત છે. • વિવેચન-૭૪૦ થી ૩૪૬ -
[9૪] સત્ર સુગમ છે. વિશેષ એ કે – ભાવ પ્રધાનવથી નિર્દેશના ગૌરવ વડે ઉદર્વ-અધો-તિછગમન રવભાવ વડે જે પરમાણુ આદિના સ્વભાવથી ગતિ તે ગુરગતિ.. પરપ્રેરણાથી ગતિ તે પ્રણોદન ગતિ-બાણની જેમ. અન્ય દ્રવ્યથી દબાયેલ જે ગતિ તે પામાર ગતિ - જેમ નાવની અધોગતિ.
[૪૧] અનંતર ગતિ કહી તે ગંગાદિ નદીની અધિષ્ઠાતા દેવીના દ્વીપ સ્વરૂપને કહે છે - x - ગંગાદિ ભરત, ઐરાવતની નદી છે, તેના અધિષ્ઠાતા દેવીઓના નિવાસ દ્વીપો ગંગાદિ પ્રપાતકુંડના મધ્યમાં રહેલ છે.
(૪ર થી 9૪૪] દ્વીપના અધિકારચી અંતરદ્વીપ સૂત્ર, પછી દ્વીપવાળા કાલોદ સમુદ્રના પ્રમાણનું સૂત્ર પછી પુકવરદ્વીપના સૂત્રો સુગમ છે, વિશેષ એ કે - ઉલ્કામુખ આદિ ચારેને દ્વીપ શબ્દ જોડવો - x - દ્વીપો હિમવત અને શિખરી નામા વર્ષઘર પર્વતની પૂર્વ-પશ્ચિમની દાઢાઓ મધ્યે સાત-સાત અંતર દ્વીપોના મથે છઠો અંતરદ્વીપ ૮૦૦-૮૦૦ યોજન લાંબા-પહોળા છે.
[9૪૫] પુકરાદ્ધ દ્વીપમાં ચકવર્તી હોય છે માટે ચકીના રને વિશેષને આઠ સ્થાનમાં અવતારતા કહે છે - એક એક ચક્રવર્તીને અહીં અન્ય-અન્ય કાળે ઉત્પન્ન તુલ્ય કાકણીરત્નનું પ્રતિપાદન કરવા એકૈક ગ્રહણ છે, નિરૂપચરિત રાજા શબ્દનો વિષય જણાવવા ‘ાજ’ શબ્દનું ગ્રહણ છે. છ ખંડ ભરતાદિનું ભોકતૃત્વ બતાવવા ચતુરંત ચક્રવર્તી શબ્દ લીધો.
અષ્ટ સૌવર્ણિક કાકણિરત્ન છે. સુવર્ણમાન-ચાર મધુર તૃણ ફળનો એક સરસવ, સોળ સરસવનું ધાન્ય માપક ફળ, બે ધાન્ય માપક ફળની એક ગુંજા, પાંચ ગુંજાનો એક કર્મમાષક, ૧૬ કર્મ માષકનો એક સુવર્ણ, આ મધુર તૃણલકાદિ ભરત ચકીના કાળમાં થનારા લેવા, જેથી સર્વ ચક્રવર્તીનું કાકણીરને તુલ્ય છે, તેનું માપ સૂત્રાર્થ મુજબ જાણવું. આ રત્ન ચાર ગુલ પ્રમાણ છે.
[૪૬] અંગુલ પ્રમાણથી નિષ્પક્ષ યોજન પ્રમાણ કહે છે - મગધમાં થયેલ છે માગધ - મગધ દેશમાં વ્યવહાર કરાયેલું તે રસ્તાના પ્રમાણ વિશેષરૂપ યોજનનું ૮૦૦૦ ધનુષ્ય નિહાર યાવત્ પ્રમાણ કહેલું છે. પાઠાંતરથી નિધત કે નિકાચિત પ્રમાણ છે. આ પ્રમાણ પરમાણું આદિના ક્રમથી જાણવું - તેમાં અનંતા નૈશ્ચયિક પરમાણુના સમુદાયરૂપ એક બાદર પરમાણું થાય છે. ઉધરણુ આદિ ભેદો અનુયોગદ્વારમાં કહેલા છે. તે એના વડે જ સંગૃહિત જાણવા. તથા પૂર્વનો પવનાદિથી પ્રેરિત થતાં જે ગતિ કરે તે બસરેણું. ચના ચાલવાથી પૈડા વડે ઉડેલ રેણુ તે સ્વરેણુ. એ પ્રમાણે આઠ યવમધ્યનું એક અંગુલ, ૨૪ અંગુલનો હાથ, ચાર હાથનું ધનુ, ૨૦૦૦ ધનુષ્પ એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન.
૧૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ માગધના ગ્રહણથી ક્યાંક બીજું પણ યોજન હોય એમ બતાવ્યું. જે દેશમાં ૧૬૦૦ ધનુષનો ગાઉ છે, ત્યાં ૬૪૦૦ ધનુષનો એક યોજન થાય. • • યોજન પ્રમાણને કહીને આઠ યોજનથી જંબૂ આદિનું પ્રમાણ પ્રતિપાદન કરવા માટે કહે છે–
• સૂત્ર-૭૪૭ થી ૩૮૧ -
[૪૭] સુદના જંબૂવૃક્ષ આઠ યોજન ઉd ઉચ્ચત્તથી, બહુમધ્ય દેશભાગમાં આઠ યોજન વિઠંભ વડે અને સાધિક આઠ યોજન સવગ્રણી કહ્યું. છે... કૂટ શાલ્મલી વૃક્ષ આઠ યોજન પ્રમાણ એ રીતે જ કહ્યું છે.
[૪૮] તિમિગ્ર ગુફા આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહી છે.. ખંડuપાત ગુફા પણ એ જ રીતે આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહી છે.
[eve] જંબૂદ્વીપના મેર પર્વતની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે આઠ વક્ષકાર પર્વતો કહ્યા છે. તે આ - ચિત્રકૂટ, ઘમકૂટ, નલિનકૂટ, કરોલ, ગિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન...
જંબુના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીને બંને કાંઠે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે . કાવતી, પાવતી, આશીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્ય પર્વત, નાગપર્વત, દેવપર્વત
જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આંઠ ચકવર્તી વિજય કહી છે – કચ્છ, સુચ્છ, મહાકચ્છ, કચ્છોવતી, આવતું, મંગલાવત, પુકલ, પકલાવતી... જંબુદ્વીપના મેરની પશ્ચિમે સીતા મહાનદીની દક્ષિણે આઠ ચક્રવર્તી વિજયો કહી છે. વલ્સ, સુવત્સ, ચાવતું મંગલાવતી.
- જંબુદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની દક્ષિણે આઠ ચકવત વિજયો કહી છે – પણ સાવ સલિલાવતી... જંબૂદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજય છે-વા યાવત ગંધિલાવતી.
ભૂલીપના મેરની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ રાજધાનીઓ કહી. ખેમા યાવતુ પુંડરીકિણી... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ રાજધાનીઓ કહી છે – સુસીમા, કુંડલા ચાવતું રનર્સચયા.
જંબૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે આઠ રાજધાની કહી છે. તે આ - આસપુરા યાવતું વીતશોકા... જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીસોદા મહાનદીની ઉત્તરે આઠ રાજધાની છે વિજયા યાવતુ અયોધ્યા.
[૫૦] જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે ઉત્કૃષ્ટપદે આઠ અરિહંત, આઠ ચક્રવર્તી આઠ બળદેવ, આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા નદીની દક્ષિણે પણ તેમજ જાણવું... જંબૂદ્વીપના મેટની પશ્ચિમે સીતોદા મહા નદીની દક્ષિણે તથા ઉત્તરે [બંને સ્થાને ઉત્કૃષ્ટ પદે આ પ્રમાણે જ જાણતું.
[૫૧] જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ દીધ વૈતાઢયો, આઠ તિમિશ્રગુફાઓ, આઠ ખંડપપાત ગુફાઓ, આઠ કૃતમાલ દેવો, આઠ
Page #70
--------------------------------------------------------------------------
________________
I-I9૪૭થી ૨૮૧
૧૧૩
નૃત્યમાલ દેવો, આઠ ગંગાકુડો, ઠ સિંધુ કુંડો, આઠ ગંગા, આઠ સિંધુ, આઠ ઋષભકૂટ પર્વતો, આઠ 8 ભકૂટ દેવો, આઠ નૃત્યમાલક, દેવો કહ્યા.
જંબૂદ્વીપના મેરની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ દીધ વૈતાઢ્યો ચાવ4 આઠ ઋષભકૂટના દેવો કહ્યા છે. વિશેષ એ - અહીં કતા, કતાવતી નદીઓ અને તેના કુંડો કહેવાય.
જંબુદ્વીપના મેર પર્વતની પશ્ચિમે શીતોn મહાનદીની દક્ષિણે આઠ દીધ વૈતાઢયો યાવતુ આઠ ઋષભ કૂટના દેવો કહ્યા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે શીતોા મહાનદીની ઉત્તરે આઠ દીધ વૈાયાદિ પૂર્વવત વિશેષ કતા, કાવતી નદી અને કુંડ જાણવા.
[પર મેરની ચૂલિકા બહુમધ્ય દેશ ભાગે આઠ યોજન વિષ્ઠભ છે.
[૫૩] ઘાતકી ખંડહર્ષ પૂર્તિમાં ધાતકીવૃક્ષ આઠ યોજન ઉtવ-ઉચ્ચત્તથી કહ્યું છે. બહુ મધ્ય દેશ ભાગે આઠ યોજના વિદ્ધભથી. સાતિરેક આઠ યોજના સવગ્રણી કહ્યું છે. એ રીતે - x • બધુ જંબૂદ્વીપ કથન માફક કહેવું...
એ પ્રમાણે પશ્ચિમમાં પણ મહાધાતકી વૃક્ષાદિ • x • જાણવું... એ રીતે પુખરવર હીપાઈની પૂર્વે પાવૃાદિ... - એ રીતે તેની પશ્ચિમે પણ મહwwવૃદિ ચાવત મેરુ ચૂલિકા જાણવું.
[૫૪] જમ્બુદ્વીપના મેરુ પર્વતમાં ભદ્રશાલ વનમાં આઠ દિશાહસ્તિકૂટો કહા છે - ..
[૫૫] પuોવર, નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાશ, અવતંસક, રોચનગિરિ..
[૫૬] જંબુદ્વીપની જમતી આઠ યોજન ઉd ઉચ્ચપણે, મધ્ય ભાગે આઠ યોજના વિકંભથી છે.
[૭પ૭ થી ૩૮૦] મુદ્રિત વૃત્તિમાં આ એક જ સૂત્ર છે. સૂ૬૪૩.
[૫] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર આઠ ફૂટો કહે છે. તે આ - પિ૮] સિદ્ધ, મહાહિમવન, હિમવર, રોહિતા, હકૂિટ, હરિકાંતા, હરિવર્ણ વૈકુટ..
[૫૯] જંબુદ્વીપના મેરની ઉત્તરે રુકિમ વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો કહ્યા છે - [૬૦] સિદ્ધ, રુકિમ, રચ્ચક, નરકાંત, બુદ્ધિ, રૂમ્રકૂટ કૅરણ્યવત, મણિકંચન...
[૬૧] જંબૂદ્વીપના મેરુની પૂર્વે રૂચકવર પર્વત પર આઠ ફૂટો કહ્યા છે.
[૬] રિસ્ટ, તપનીય, કાંચન, રજd, દિશા સ્વસ્તિક, પ્રલંબ, અંજન, આંજનપુલક...
[૬] ત્યાં આઠ દિશાકુમારી મહત્તકિાઓ મહર્તિક ચાવતું એક પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ વસે છે. તે આ-[૬૪] નંદોત્તર, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. [7/8]
૧૧૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૬૫] જંબુદ્વીપના મેરની દક્ષિણે ચકવર પર્વત આઠ કૂટો કહ્યા છે. તે આ - [૬૬] કનક, કાંચન, પા, નલિન, શશિ, દિવાકર, વૈશ્રમણ વૈચ...
[૬] ત્યાં આઠ દિશાકુમારી મહત્તરિકાઓ મહહિક ચાવતું પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ - [૬૮] સમાહારા, સુપતિજ્ઞા, સુપબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા.
[૬૯] જંબૂતહીપના મેરની પશ્ચિમે ચક પર્વત પર આઠ કુટો કા છે - [999] સ્વસ્તિક, અમોધ, હિમવંત, મંદર, સુચક, ચકોત્તમ, ચંદ્ર, સુદનિ...
[૭૧] ત્યાં આઠ દિશાકુમારી મહત્તાિ મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ - [૨] ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાશા, નામિકા સીતા, ભદ્રા.
[999] જંબુદ્વીપના મેરની ઉત્તરે ટચકવર પર્વત આઠ કૂટો કર્યા છે. તે આ - [૭૪] રન, રોચ્ચય, સર્વ રત્ન, રક્તસંચય, વિજય, વૈજયંત જયંત અપરાજિત...
[૩૫] ત્યાં આઠ દિશાકુમારી મહત્તસ્કિા યાવત્ પલ્યોપમ સ્થિતિક વસો છે. તે આ - [૩૬] અલંબુસા, મિતકેશી, પીઠ્ઠી, ગીતવાણી, આશા, સગા, શ્રી, હ્રી.
[] આઠ આધોલોકમાં વસનારી દિશાકુમારી મહત્તરિકાઓ કહી છે - [૮] ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વસુમિત્રા, વારિણા, બલાહકા..
[ase] આઠ ઉtdલોકમાં રહેનારી દિશાકુમારી મહત્તસ્કિાઓ કહી છે - [co] મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્ર, પુષમાલા, અનિંદિતા...
[૪૧] આઠ કયો તિરસ મિશ્ર ઉત્પત્તિવાળા કહ્યા છે - સૌધર્મ ચાવત્ સહસર... આ આઠ કલામાં આઠ ઈન્દ્રો કહ્યા છે - શક યાdd સહક્યાર.. આ આઠ ઈન્દ્રોને આઠ પરિસ્થાનિક વિમાનો કહ્યા છે - પાલક, પુષ્પક, સોમનસ, શ્રી વસ, નંદાવર્ત, કામકમ, પીતિમન, વિમલ.
• વિવેચન-૭૪૭ થી ૩૮૧ :
[૪] જંબૂ-વૃાવિશેષ, તેના આકારવાળી સર્વરનમયી તે જંબૂ જેના વડે આ જંબૂદ્વીપ કહેવાય છે, સુદર્શના એવું તેણીનું નામ છે. તે ઉત્તરકુરુના પૂવૃદ્ધિમાં શીતા મહાનદીની પૂર્વે સુવર્ણમય ૫oo યોજન આયામ-વિડંભનો ૧૨ યોજના પિંડવાળો અને ક્રમશઃ પરિહાનિથી બે ગાઉ પર્યન્ત ઉંચાઈવાળો, બે ગાઉની ઉંચાઈ અને ૫oo ધનપ પહોળી પાવર વેદિકાથી વીંટાયેલો, વળી બે ગાઉ ઉંચા છબ સહિત તોરણયુકd દ્વારની પીઠના મધ્ય ભાગે રહેલ ચાર યોજન ઉંચી, આઠ યોજન લાંબી-પહોળી મણિપીઠિકામાં રહેલી અને બાર વેદિકા વડે રક્ષણ કરાયેલ છે. આઠ યોજન ઉદર્વઉચ્ચત્વથી બહુ મધ્યદેશ ભાગે-શાખા વિસ્તારવાળા દેશમાં આઠ યોજન વિઠંભથી
Page #71
--------------------------------------------------------------------------
________________
૮-૩૪૭ થી ૩૮૧
૧૧૫
સાતિરેક બે ગાઉની ઉંડાઈ વડે અધિક સર્વ પરિમાણથી, તેની પૂવદિ દિશામાં ચાર શાખા છે. તેમાં પૂર્વની શાખામાં - અનાદંત દેવને સૂવાયોગ્ય એક કોશ પ્રમાણ લંબાઈથી, અર્ધ કોશ પ્રમાણ પહોળાઈથી, દેશ ન્યૂન એક કોશ પ્રમાણ ઉંચાઈથી ભવન છે. શેષ ત્રણ-શાખામાં પ્રાસાદો છે. ત્યાં સિંહાસનો છે.
તે પ્રાસાદો દેશોન એક કોશ ઉંચા, સંપૂર્ણ એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા છે અને વિડિમ ઉપર જિનભવન છે. તે જિનભવન અધકોશ પહોળું, રોક કોશ લાંબુ અને દેશોન એક કોશ ઉયુ છે. આ જંબૂવૃક્ષ અન્ય ૧૦૮ જંબૂથી વીંટાયેલ છે. તે પરિવાર જંબવૃક્ષો મૂળ જંબૂવૃક્ષથી અર્ધ પ્રમાણ છે. તથા ૧૦૦ યોજન પ્રમાણવાળા ત્રણ વનો વડે સુદર્શના વીંટાયેલ છે.
પ્રથમ વનખંડમાં પ્રત્યેક દિશા-વિદિશામાં જંબૂથી ૫૦-૫૦ યોજને ચારે દિશાઓમાં ભવનો અને ત્યારે વિદિશામાં પ્રાસાદો હોય છે. તે ભવનો એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા, દેશોન એક કોશ ઉંચા છે, અનાદત દેવોના પ્રાસાદો ચાર વાવડીઓથી યુક્ત છે. બધી વાવડીઓ ૫૦૦ ધનુષ્પ ઉડી, અર્ધકોશ પહોળી, એક કોશ લાંબી હોય છે. ચારે પ્રાસાદો અને ભવનોના આંતરામાં કૂટો છે, તે આઠ છે. કહ્યું છે - આઠે કૂટો sષભકૂટ જેવા, જંબુનદમય કહ્યા છે, તે કૂટોની ઉપર જિનભવનો છે, તે એક કોશ પ્રમાણ છે.
કૂટ શાભલી વૃક્ષની વક્તવ્યતા જંબૂવૃક્ષ તુલ્ય જાણવી. કહ્યું છે – દેવગુરુના પશ્ચિમાઈમાં ગરુડસુવર્ણકુમારના આવાસભૂત શામલી વૃક્ષનો આ જ આલાપક જાણવો. વિશેષ એ કે - પીઠ અને કૂટ જતમય છે.
| [૪૮] ગુફાના બે સૂત્રો સ્પષ્ટ છે.
[9૪૯] જંબૂ આદિ વસ્તુઓ જંબૂદ્વીપમાં જ હોય છે માટે જંબૂદ્વીપના અધિકારી તેમાં રહેલ વસ્તુઓને પ્રરૂપવા માટે અને ક્ષેત્રસામ્યથી ધાતકીખંડ તથા પુકરાર્ધગત વસ્તુઓની પ્રરૂપણા માટે જંબૂ આદિ સૂત્રોનું કહે છે–
સૂકો સિદ્ધ છે. વિશેષ એ કે – સૂત્રોનો આ વિભાગ છે. આદિ બે સૂબો વાકારોના છે. પ્રત્યેક ચાર સૂત્રો વિજય, નગરી, તીર્થકરાદિ, દીર્ધ વૈતાદ્ય આદિના ૧૮, એક ચૂલિકાનો એમ ૧૯ છે. એ રીતે ધાતકી ખંડાદિમાં જાણવું.
ધાતકી આદિ સુત્રો પવધ સંબંધી છે, તેથી બે-બે હોય છે. મેરના ઈશાન ખૂણામાં રહેલ માલવત પર્વતથી શરૂ કરીને પ્રદક્ષિણાએ વક્ષસ્કાર અને વિજયોની વ્યવસ્થા કરાય છે,
જેઓમાં ચક્રવર્તી વિજય મેળવે છે તે ચકવર્તી વિજયો-ફોલ્ટ વિભાગો. યાવત પુકલાવતીથી મંગલાવર્ત, પુકલ જાણવું. ચાવતું મંગલાવતી કહેવાથી મહાવસ, વસાવતી, રમ્ય, મ્યક રમણીય જાણવું. [ઇત્યાદિ વિજયના નામો વૃત્તિ અનુસાર જાણવા. તે સરળ હોવાથી અહીં તેનો અનુવાદ નોધેલ નથી.]
કચ્છાદિ વિજયોની આ ક્ષેમાદિ રાજધાનીઓ શીતાદિ નદીઓની નજીકમાં રહેલ ત્રણ ખંડના મધ્ય ખંડમાં નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી હોય
૧૧૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે. તેમાં તીર્થંકરાદિ હોય છે. માટે કહે છે
| [૫૦] ઉકાટથી આઠ અરિહેતો હોય છે. પ્રત્યેક વિજયમાં હોવાથી એ રીતે ચકવર્તી આદિ પણ જાણવા. એ રીતે મહાનદીના ચારે કિનારે ૩ર-તીર્થકરો હોય છે. ચકવર્તીઓ શીતા, શીતોદા નદીના એક એક કિનારે આઠ-આઠ જ ઉત્પન્ન થાય છે, તો પણ બધી વિજયની અપેક્ષાએ એક સમયે બબીશ હોતા નથી. કેમકે જઘન્યથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં ચાર વાસુદેવનું અવિરહત્વ છે. જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય, તેથી ઉત્કૃષ્ટથી ૨૮ ચક્વર્તીઓ જ હોય છે. એ રીતે જઘન્યથી ચાર ચક્રવર્તીનો સંભવ હોવાથી વાસુદેવ ઉત્કૃષ્ટથી ૨૮ જ હોય છે. બલદેવ પણ ૨૮-જ હોય.
[9૫૧] દીર્ધ શબ્દનું ગ્રહણ વૃત વૈતાના વ્યવચ્છેદ માટે છે. આઠ ગુફાઓમાં યથાક્રમે આઠ દેવો છે. ગંગાકુંડો, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણ નિતંબે રહેલા, સાઠ યોજનાના લાંબા-પહોળા અને મધ્યવર્તી ગંગા-દેવીના ભવન સહિત દ્વીપોવાળા અને ત્રણે દિશામાં તોરણ સહિત દ્વાર છે જે પ્રત્યેક કુંડોથી દક્ષિણ તોરણથી ગંગા નીકળીને વિજયોના વિભાગ કરતી ભરતગંગાવતું શીતા નદીમાં પ્રવેશે છે. એ રીતે સિંધુ કુંડી પણ જાણવા.
આઠ કષભકૂટ પર્વતો છે, કેમકે આઠે વિજયોમાં તે હોય છે. તે વર્ષધર પર્વતની નજીકમાં છોના ત્રણ ખંડમાં મધ્ય ખંડવર્તી સર્વે વિજય અને ભરત, ઐરાવત ક્ષેત્રોમાં હોય છે.
તેનું પ્રમાણ-Mધાં ઋષભકૂટો આઠ યોજન ઉંચા, મૂળમાં બાર યોજન, મધ્ય આઠ, ઉપર ચાર યોજન વિસ્તીર્ણ જાણવા. દેવો તેમાં વસે છે.
વિશેષ એ કે- શીતાનદીની દક્ષિણે પણ આઠ દીધ વૈતાઢ્યાદિ સર્વે સમાન છે, માત્ર ગંગા, સિંધુને બદલે ક્તા, ક્તવતી નદી કહેવી. ગંગાદિ કુંડના સ્થાને રક્તાદિ કુંડો કહેવા. તે આ - આઠ ક્વાકુંડો, આઠ ક્તવતી કુંડો, આઠ તા. નદી ઇત્યાદિ.
નિષઘ વર્ષધર પર્વતના ઉત્તર નિતંબે રહેલા ૬૦ યોજન પ્રમાણ રકતા અને કાવતી કુંડો છે. જેમાંથી ઉત્તરના તોરણહારથી નીકળીને ક્તા, કતવતી નદીઓ શીતામાં જઈને મળે છે.
[૩પ૨] મેરુ પર્વતની ચૂલિકા સંબધી કોઈ વૃતિ નોંધાઈ નથી.
[૫૩] ધાતકી મહાધાતકી, પદ્મ, મહાપદ્મવૃક્ષો, જંબૂવૃક્ષ સમાન કહેવા. તેથી કહ્યું છે - જંબૂવૃક્ષના વર્ણન મુજબ ધાતકી આદિ વૃક્ષનું વર્ણન જાણવું. દેવકુ? આદિમાં શાભલી વૃક્ષનું વર્ણન જંબૂદ્વીપના શાભલીવત છે..
[૫૪,૫૫] ક્ષેત્રના અધિકારી જંબૂદ્વીપમાં આદિ ચાર સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ભદ્રશાલ વન મેરુ પર્વતને પરિક્ષેપથી ચોતરફ વીંટીને ભૂમિમાં છે. તેમાં શીતા-શીતોદાના બંને કિનારે રહેલ પૂર્વાદિ દિશામાં હાથી આકારે આઠ કૂટો તે દિશાહસ્તિકૂટો કહ્યા છે. તે આ - પદોત્તર૦ શ્લોક સુગમ છે. વિશેષ એ કે - સપ્રસંગ આ વિભાગ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૮/-/૪થી ૭૮૧
૧૧૭ મેરથી પ્રત્યેક દિશા-વિદિશામાં ૫૦ યોજન જતાં ચારે દિશાઓમાં સિદ્ધાયતનો અને વિદિશાઓમાં ચાર પ્રાસાદો છે. બધાં સિદ્ધાયતનો ૩૬ યોજન ઉંચા, ૫ યોજના પહોળા, ૫૯ યોજન લાંબા છે. પ્રાસાદો ૫oo યોજન ઉંચા છે, ચાર વાવડીથી વીંટાયેલા છે. ઉત્તરમાં ઇશાનેન્દ્રના, દક્ષિણમાં શકેન્દ્રના પ્રાસાદ છે.
સીતા-સીતોદાના બંને કાઠે આઠ-આઠ કૂટો હોય છે. મેરની ચારે દિશાઓમાં હિમવાનું કટ સમાન આઠ દિશાહતિકટો કહ્યા છે. પ્રથમ પધોર કુટ પૂર્વમાં સીતાનદીના ઉત્તર કિનારે છે. પછી નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમદ, પલાશ, અવતંસક અને આઠમો રોચનગિરિ છે.
[૫૬] જગતી-વેદિકાના આધારભૂત પાલી છે.
[9૫૭ થી ૮૦] સિદ્ધાયતન વડે ઓળખાતો કૂટ તે સિદ્ધકૂટ, પૂર્વમાં છે. પછી ક્રમશઃ બીજી દિશાથી શેષ કૂટો છે. મહાહિમવતુ કૂટ તે પર્વતના નાયકના દેવભવનથી અધિષ્ઠિત છે. હૈમવતકૂટ હૈમવત ક્ષેત્ર નાયક દેવના આવાસભૂત છે. રોહિતકૂટ રોહિતા નદીની દેવી સંબંધી છે. હીં કૂટ મહાપાદ્ધહ નિવાસી હી દેવીનો છે. હરિકાંતાકૂટ તે નામની નદીની દેવીનો છે. હરિકાંતા કૂટ તે નામની દેવીનો છે. હરિવર્ધકૃત હસ્વિ"નાયક દેવનો છે. વૈડૂર્ય કૂટ વૈડૂર્ય રત્નમય હોવાથી છે. આ જ ક્રમે રુકિમના કૂટો કહેવા. * x -
ક્ષેત્રના અધિકારી સુચક આશ્રિત આઠ સૂત્રો છે. તે સુગમ છે વિશેષ એ કે – જંબૂદ્વીપમાં જે મેરુ છે તેની અપેક્ષાએ પૂર્વદિશામાં રુચકહીપમાં પૂર્વવણિત સ્વરૂપવાળો ચકવાલ આકાર ટુચકવર પર્વત છે, તેમાં આઠ કૂટો છે * * *
તે કૂટોમાં નંદોતરા આદિ દિકકુમારીઓ વસે છે. જેઓ અરિહંત ભગવંતના જન્મ સમયે હાથમાં અરીસાને લઈને ગાયન કરતી ભગવંતની ભક્તિ કરે છે. એ રીતે દક્ષિણની હાથમાં ભંગાર લઈને ગાયન કરે છે. પશ્ચિમની હાથમાં પંખો લઈને, ઉત્તરની હાથમાં ચામર લઈને છે.
દેવના અધિકાચી ૩ મ આદિ પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે -- x - સૌમનસ, ગંધમાદન, વિધુપ્રભ, માલ્યવંત વાસિની આઠ દિકકુમારી ધોલોકમાં વસનારી છે. તે ભોગંકરાદિ આઠ દેવીઓ અરિહંતના જન્મ સંબંધી ભવનને સંવર્તક પવનાદિ કરે છે. ઉર્વલોકમાં વસનારી - નંદનકટોમાં વસતી આઠ દેવી સજલ વાદળાદિને કરે છે.
[૩૮૧] આઠ દેવલોકમાં તિર્યચો પણ ઉત્પન્ન થાય છે, એ રીતે પૂર્વભવ અપેક્ષાએ તિર્યચોથી મિશ્ર મનુષ્યો દેવપણે જે દેવલોકોમાં ઉત્પન્ન થયા તે તિચિ મિશ્રાપન્નકો.
જેના વડે ગમન કરાય તે પરિયાન, તે જ પરિયાનકો અથવા પરિયાનગમનરૂપ પ્રયોજન છે જેઓનું તે પરિયાનિકો-વાત કરનાર અભિયોગિક પાલક આદિ દેવકૃતુ પાલક આદિ આઠ વિમાનો ક્રમચી શકાદિ ઇન્દ્રોના છે.
દેવત્વ તપશ્ચરણથી મળે છે, માટે તપ વિશેષને કહે છે –
૧૧૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • સૂત્ર-૩૮ર થી ૮૫ -
[૮] અટ-અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા ૬૪ રાઝિદિવસ વડે ૨૮૮ ભિક્ષા વડે જેમ કૃતમાં કહેલ છે, તે રીતે યાવતુ પાલન કરેલી હોય છે.
[3] સંસારી જીવો આઠ ભેદ કહ્યા છે. તે આ - પ્રથમ સમય નૈરયિક, આપમ સમય નૈરયિક એ રીતે સમય દેવો... સર્વે જીવો આઠ ભેદે કહ્યા છે. તે આ – નૈરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચયોનિક સ્ત્રીઓ, મનુષ્યો, મનુષ્યીઓ, દેવ, દેવીઓ, સિદ્ધો... અથવા સર્વે જીવો આઠ ભેદે જણવા. તે આ - આભિનિબોધિકજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની.
[૮] આઠ ભેદ સંયમ કહ્યો છે. તે આ - પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ, અપથમ સમય સૂક્ષ્મ સંપરાય સરામસંયમ, પ્રથમ સમય બાદર સંયમ, આuથમ સમય બાદર સંયમ, પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ, આપ્રથમ સમય ઉપશાંતકષાય વીતરામ સંયમ, પ્રથમ સમય ક્ષીણ કષાય વીતરામ સંયમ, આuથમ સમય ક્ષીણ કષાય વીતરાગ
[૮૫] આઠ પૃdીઓ કહી છે. તે જ – રનપભા યાવત્ અધ:સપ્તમી, ઇષujભાર. ઈષતાભરા પૃadીના બહુ મધ્ય દેશ ભાગમાં અષ્ટયોજન હોમમાં આઠ યોજન બાહલ્યથી કહેલ છે...
ઈષ પ્રાગભારા પ્રણવીના આઠ નામો કહ્યા છે તે આ - Shતુ, ઇષતામારા, તનું, તનુતનુ સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ મુક્તાલય.
• વિવેચન-૩૮૨ થી ૩૮૫ -
[૩૨] આ અષ્ટમ દિવસો છે જેણીમાં તે અષ્ટ અષ્ટમિકા. જે આઠ અષ્ટક દિવસો વડે પૂરી થાય છે, તેમાં આઠ અષ્ટમ દિવસો હોય જ, તેમાં આઠ અટકોનું ૬૪ દિન થાય જ, તથા પહેલા અટકમાં એક દક્તિ ભોજનની, એક દક્તિ પાણીની, એ રીતે બીજા અટકમાં બે, એ રીતે આઠમા અષ્ટકમાં આઠ. તે બધી મળીને ૨૮૮ ભિક્ષા સંખ્યા થાય છે. યથાસણ... ચચાકલ્પ, યથાતથ્ય, સમ્યક્ કાયાથી પશિત, પાલિત, શોધિત, તીરિતા, કિર્તિતા, આરાધિતા એમ ચાવતું શબ્દથી જાણવું. અનુપાલિત એટલે આત્મા અને સંયમને અનુકૂળપણાને પાળેલી હોય છે.
[૮] બધાં સંસારીઓને તપ હોતું નથી. આ સંબંધથી સંસારી જીવો અને તેના અધિકારથી સર્વ જીવોનું પ્રતિપાદન કરતા ત્રણ સૂત્રો કહે છે – સૂણો સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ સમય નૈરયિક - નકાયુના પ્રથમ સમયના ઉદયમાં અને બીજા પ્રથમ સમય નૈરયિક દ્વિતિયાદિના ઉદયે હોય છે.
[૮૪] અનંતર જ્ઞાનીઓ કહ્યા. તે સંયમી પણ થાય, તેથી સંયમ સૂત્ર - ચારિ, તે બે પ્રકારે - સરાણ, વીતરાગ ભેદથી. તેમાં સરણ બે ભેદે-સક્ષમ અને બાદર કષાય ભેદથી. તે બંને પ્રથમ, અપચમ સમય ભેદથી બે પ્રકારે, એમ ચાર ભેદે સરાગસંયમ છે. તેમાં પ્રથમ સમય સંયમની પ્રાપ્તિમાં છે જેને તે તથા સૂમ-ખંડરૂપ
Page #73
--------------------------------------------------------------------------
________________
૮|-| ૮૨ થી ૩૮૫
૧૧૯
કરેલ સંપરાય-કપાય સંજવલન લોભલક્ષણ જેમાં વેદાય છે તે સૂક્ષ્મ સંપરાય.. રામ સહિત તે સાગ, જે સંયમ તે સરાણ સંયમ અથવા સરાગ સાધુનો સંયમ તે સરાગસંયમ •x -
બીજો – આ જ પ્રથમ સમયથી વિશેષિત... આ બંને પણ બે શ્રેણી અપેક્ષાએ વળી બે પ્રકારે હોવા છતાં કહ્યું નથી, માટે ચાર ભેદો ન કહ્યા. તથા બાદર સંપરાય-સંજ્વલન ક્રોધાદિ જેમાં છે તે, તથા વીતરાણ સંયમ તો બંને શ્રેણીના આશ્રયથી બે ભેદે છે, વળી પ્રથમ-પ્રથમ સમય ભેદથી કૈક બે ભેદે છે, એમ ચાર ભેદ મળી એકંદર આઠ ભેદો છે.
[૮૫] સંયમીઓ પૃથ્વી પર હોય છે માટે ત્રણ પૃથ્વી સૂઝ, સરળ છે. વિશેષ એ - આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર લંબાઈ-પહોળાઈથી છે. ઈષપ્રાગભારાનું ઈષતું નામ પણ છે. કેમકે રનપ્રભાદિ અપેક્ષાએ લઘું છે.. એમ પ્રાગભારના હૃસ્વવથી ઇષપ્રાભાા .. આ કારણે જ તનુ-પાતળી.. અતિ તનુત્વથી તનુ તનુ.. તેણીમાં સિદ્ધ થાય માટે સિદ્ધિ.. સિદ્ધોના આશ્રયત્નથી સિદ્ધાલય.. સર્વ કર્મોથી મૂકાય માટે મુક્તિ.. મુક્તના આશ્રયે મુક્તાલય.
સિદ્ધિ શુભાનુષ્ઠાનમાં અપ્રમાદીતાથી થાય, માટે તેને કહે છે• સૂત્ર-૩૮૬ થી ૩૮૮ :
આઠ સ્થાનોમાં સમ્યક રીતે પ્રવર્તન, પ્રયત્ન અને પરાક્રમ કરવું જોઈએ - પણ પ્રમાદ કરવો ન જોઈએ. (૧) ન સાંભળેલા શ્રાધમને સમ્યફ સાંભળવા માટે ઉધમ કરવો. (૨) સાંભળોલ ધર્મોને અવધારણ કરવા અને વિસરાય નહીં તેવા દેઢ કરવા ઉધમ કરવો. (૩) પાપ કર્મોને ન કરવા માટે સંયમ વડે ઉધમ કરવો, (૪) પુર્વ સંચિત કર્મોન ખપાવવા અને વિશોધન કરવા માટે તપ વડે ઉધમ કરવો. (૫) સંગૃહિત પરિણતના સંગ્રહ માટે ઉધમ કરવો. (૬) રક્ષાને આચારગોચર શીખવવાને ઉધમ કરવો, (૩) પ્લાનને અપ્લાન કરવા તૈયાવરય કરવા માટે ઉધમ રવો. (૮) સાધર્મિકમાં કલહ ઉત્પન્ન થતાં તેમાં અનિશ્ચિત ઉપશ્ચિત અપક્ષગ્રાહી મધ્યસ્થભાવભૂત અને સાધર્મિકોમાં શબદ, અલ્પકલહ, અથ તું-તું કેમ થાય તે વિચારી ઉપશાંત કરવા ઉધમ કરવો..
[૮] મહાશુક્ર અને સહસાર કામાં વિમાનો દેoo યોજન ઉંચા છે.
[૪૮] અહંતુ અરિષ્ટનેમિને દેવ-મનુષ્ય-અસુરની હદમાં કોઈ વાદમાં જીતે નહીં એવી ઉત્કૃષ્ટી ૮૦૦ વાદી મુનિઓની સંપદા હતી.
• વિવેચન-૩૮૬ થી ૨૮૮ :
[૩૮૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – આઠ વસ્તુઓને વિશે નહીં પ્રાપ્ત થયેલમાં સંબંધ કરવો, પ્રાપ્ત થયેલના અવિયોગને માટે યત્ન કરવો, શક્તિ થાય થવા છતાં તેના પાલનમાં અતિ ઉત્સાહ કરવો, વધારે શું ? એ પ્રમાણે ચાટ સ્થાનક લક્ષણ કહેવાતા આ વિષયમાં પ્રમાદ કરવો ન જોઈએ.
(૧) ન સાંભળેલ શ્રુતભેદરૂપ ધર્મોને સાંભળવામાં ઉધમી થવું કે સાંભળવાને
૧૨૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 સમુખ જવું. (૨) એ રીતે સાંભળેલ-શ્રોસેન્દ્રિય વિષયકૃતને મનોવિષયી કરવા માટે,
અવિસ્મૃત-સ્મૃતિ-સંસ્કાર વિષયી કરવા તત્પર થવું. (૩) વૃત્તિ નથી. (૪) વિવેચનાનિર્જર માટે, આથી જ આત્માની વિશુદ્ધિ માટે તત્પર થવું. (૫) અસંગૃહીતઅનાશ્રિત શિષ્યવર્ગના સંગ્રહ માટે. (૬) વિભક્તિ પરિણામથી નવદીક્ષિતને સાધુ સામાચારી, વિષય-છ વ્રત આદિ અથવા આચાર-જ્ઞાનાદિ વિષય પાંચ ભેદે, ગોચભિક્ષાય તે આચારગોચર. અહીં વિભક્તિના પરિણામથી આચાર ગોચરની ગ્રહણતા અર્થાત્ શૈક્ષને આચારાદિ શીખવવાને.
() અગ્લાનિ-ખેદરહિત કરવાને, (૮) અધિકરણ-વિરોધ, તે સાઘમિકોમાં, નિશ્ચિત સગ, ઉપાશ્ચત - દ્વેષ અથવા આહારાદિની લાલસા અને શિષ્ય તથા કુલાદિની અપેક્ષા. આ બંનેથી હિત તે અનિશ્રિતોપાશ્રિત, શાસ્ત્રને બાધિત પક્ષને જે ગ્રહણ ન કરે તે અપક્ષગ્રાહી, આથી જ મધ્યસ્થભાવને પ્રાપ્ત થયેલ. * x • તે ચિંતવે કે - કઈ રીતે સાધુઓ, મહાશદથી રહિત થાય, તથાવિધ કલહકારી વચનથી તિ થાય, ક્રોધથી કરેલ મનોવિકાર વિશેષથી હિત થાય એમ વિચારતો ક્રોધને શાંત કરવા માટે તત્પર થાય.
[૮] અપમાદીને દેવલોક પણ મળે, માટે દેવલોક પ્રતિબદ્ધ અટકને કહે છે. તે મહાશુક» આદિ સુગમ છે... [૪૮] અનંતરોક્ત વિમાનવાસી દેવો વડે પણ વસ્તુવિચારમાં કેટલાંક વાદીઓ જીતાય નહીં માટે તેના અટકને કહે છે, આ સૂત્રો સુગમ છે. -- નેમિનાથના આ શિષ્યો મધ્ય કોઈક કેવલી થઈને વેદનીયકર્મની સ્થિતિઓને આયુષ્યકર્મની સ્થિતિ સાથે સમાન કરવા માટે કેવલી સમુઠ્ઠાત કરેલ છે માટે સમુદ્યાત મને કહે છે–
• સૂત્ર-૩૮૯ :
આઠ સમયનો કેવલી સમઘાત કહેલ છે – પહેલા સમયે દંડ કરે, બીજસમયે કપાટ કરે, ત્રીજ સમયે મંથન કરે, ચોથા સમયે લોકને પુરે છે, પાંચમા સમયે આંતરાને સંહરે છે, છકા સમયે મંથાનને સંહરે છે, સાતમાં સમયે કાટને સંરે છે, આઠમા સમયે દંડને સંહરે છે.
• વિવેચન-૭૮૯ -
સમુઠ્ઠાતને પ્રારંભતો પ્રથમ અવશ્ય આવર્જીકરણને કરે છે. અર્થાતુ નર્મ પ્રમાણ ઉદયાવલીમાં ન આવેલ કમને પ્રોપવાની પ્રવૃત્તિ કરે. પછી સમુઠ્ઠાતને કરે. તેમાં પહેલા સમયમાં સ્વદેહ પ્રમાણ પહોળો અને ઉંચો, નીચે, બંને તરફ લાંબો લોકાંત સુધી જનારો જીવપ્રદેશ સમૂહરૂપ દંડની જેમ દંડ કેવલી જ્ઞાનના ઉપયોગથી કરે છે. બીજા સમયે તે જ દંડને પર્વ-પશ્ચિમ બે દિશામાં પ્રસારીને બંને પડખે લોકાંતગામી કપાટને કરે છે. ત્રીજા સમયે તેને જ દક્ષિણ-ઉત્તર બે દિશામાં પ્રસારવા વડે મંયાનને કરે છે. તે લોકાંત સધી પહોંચનાર હોય છે. એ રીતે લોકને પ્રાયઃ બહુ પૂરેલ હોય છે, પણ મંથાનના આંતરાઓ પૂરેલા હોતા નથી, કેમકે જીવપદેશોનું સમશ્રેણી ગમન હોય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
૮/-૮૯
૧૨૧ ચોથા સમયે મંથાનાંતરોને સકલ લોક નિકૂટ સહ પૂરે છે. તેથી સર્વ લોકપરિત થાય છે. પાંચમાં સમયે ઉલય ક્રમે મંથાન અંતરને સંહરે છે, કર્મ સહિત જીવપ્રદેશોને સંકોચે છે. છક્કે સમયે મંથાનને સંહરે છે, ઘનતર સંકોચથી, સાતમા સમયે કપાટને સંહરે છે. • x - આઠમા સમયે દંડને સંહરી શરીરસ્થ થાય છે. તેમાં પહેલા-આઠમા સમયે દારિક પ્રયોક્તા હોય છે. બીજા-છટ્ટા-સાતમા સમયે દારિક મિશ્ર યોગવાળો થાય છે. ત્રીજા-ચોથા-પાંચમા સમયે કામણશરીર યોગી હોય છે. તેમાં ત્રણ સમય નિયમથી અનાહારક હોય છે. વચન-મનોયોગ પ્રયોગરહિત હોય છે. • x • તેથી અષ્ટ સામયિક કેવલિ સમુઠ્ઠાત કહ્યો. - કેવલી સમુદ્ધાત કહ્યો. હવે ગુણવાનું અકેવલી દેવત્વ પ્રાપ્ત થાય છે, માટે દેવાધિકારી સમક્ષ આદિ સૂગ પંચકને કહે છે.
• સૂત્ર-૭૦ થી ૩૯ :
[૯] શ્રમણ ભગવત મહાવીરને અનુત્તરોપપાતિક, ગતિકલ્યાણક યાવતું આણમેષિભદ્રક ૮૦૦ સાધુની ઉત્કૃષ્ટ અનુત્તરોપાતિક સંપત થઈ.
[s૯૧ આઠ ભેદે વાણ અંતર દેવે કહ્યા છે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિં૫રિષ, મહોરમ, ગાંધd... આઠ વાણવ્યંતર દેવોના આઠ Jત્યવૃક્ષો કહ્યા છે. તે આ - [૨] - પિશાચોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું ઠંડક... [૬૩] કિન્નરોનું શોક, કપુરિયનું ચંપક, ભુજંગોનું નાગ અને ગંધર્વોનું હિંદુક [એ પ્રમાણે ચૈત્યવૃક્ષો છે.]
૯િ] આ રનપભા પ્રવીના બહુ સમમણીય ભૂમિ ભાગથી ૮oo યોજન ઉંચા અંતરે સૂર્ય વિમાન ચાર ચરે છે [ગતિ કરે છે.]
[૬૫] આઠ નો ચંદ્રમા સાથે પ્રમર્દ લક્ષણ યોગને જોડે છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, મિઠ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા
[૬૬] ભૂદ્વીપ હીપના દ્વારો આઠ યોજન ઉtd ઉંચાઈથી છે. બધાં દ્વીપ, સમુદ્રોના દ્વારો આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહેલા છે.
[૯] પુરુષવેદનીય કર્મની જઘન્યથી આઠ વર્ષની બંધસ્થિતિ છે... યશઃ કીર્તિ નામકર્મની જઘન્ય આઠ મુહૂર્ત બંધસ્થિતિ છે... ઉચ્ચ ગોત્રકમની પણ એમજ છે... [૬૮] તેન્દ્રિયોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખની સંખ્યા આઠ લાખ કહી છે... [૬૯] જીવો, આઠ સ્થાન નિવર્તિત યુગલોને પાપકર્મપણાને ચયન કર્યું છે - કરે છે - કરશે. તે આ પ્રમાણે - પ્રથમ સમય નૈરયિક નિવર્તિત યાવતું અપથમ સમય દેવ નિવર્તિત
એ રીતે ચય ઉપચય સાવ નિરાને કરેલ છે - કરે છે - કરો... આઠ પ્રાદેશિક કંધો અનંતા કહેલ છે, આઠ પ્રદેશ અવગાઢ પગલો અનંતા કહ્યા છે ચાવત આઠ ગુણરુક્ષ પુદ્ગલો અનંતા કહેલા છે.
• વિવેચન-૩૯૦ થી ૩૯ :[૯] સુગમ છે. વિશેષ એ - અનુત્તર વિમાનોમાં ઉપપાત જેઓનો છે તે
અનુતરોપપાતિક. તેવા સાધુઓની તથા દેવગતિ લક્ષણ કલ્યાણરૂપ ગતિ છે જેમની એવી સ્થિતિ પણ કલ્યાણરૂપ છે જેમની તથા ભવિષ્યમાં મોક્ષ લક્ષણ ભદ્ર છે જેમને તે ગતિકલ્યાણાદિ સાધુઓની સંપદા હતી.
[૩૯૧ થી ૩૯૩] ચૈત્ય વૃક્ષો, મણિપીઠિકાની ઉપર રહેલા સર્વરત્નમય અને ઉપર છત્ર, વજાદિથી શોભિત સુધર્માદિ સભાની આગળ જે સંભળાય છે, તે આ સંભવે છે. જે ચિન્હો કદંબવૃક્ષ, સુલસ, વડ, ખટ્વાંગ, અશોક, ચંપક, નાગ, તુંબરવૃક્ષ ક્રમશઃ પિશાયાદિને સંભવે છે. તે વિન્દભૂત વૃક્ષો આનાથી જુદા સંભવે છે. ૩૨,૩૯૩ સૂત્ર સુગમ છે. અર્થન • મહોય.
[૩૯૪] વાર વર એટલે ગતિને કરે છે, ફરે છે.
[૩૯૫] પ્રમદ-ચંદ્ર સાથે સૃશ્યમાનવ, તેવા લક્ષણવાળા યોગ પ્રતિ પોતાને ચંદ્રની સાથે આઠ નબો જોડે છે. તે યોગ ક્યારેક હોય-નિત્ય નહીં. કહ્યું છે - પુનર્વસ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા આ નક્ષણોનો ચંદ્ર સાથે દક્ષિણ અને ઉત્તરમાં યોગ હોય છે. જે નબો દક્ષિણ-ઉત્તરમાં યોગવાળા છે તે ક્યારેક પ્રમઈયોગી હોય છે જેથી લોકશ્રી ગ્રંથના ટીકાકાર કહે છે - આ નક્ષત્રો ઉભય યોગવાળા છે - X - કથંચિત ચંદ્ર સાથે ભેદને પણ પામે છે. તેનું ફળ આ છે - આ નક્ષણોના ઉત્તર તરફના ગ્રહો સુભિક્ષને માટે છે અને ચંદ્રમાં અત્યંત સુભિક્ષને માટે છે.
[૬૬] દેવનિવાસ અધિકારથી દેવનિવાસ ભૂત જંબૂદ્વીપાદિના દ્વાર વિષયક બે સૂત્રો છે... - [૩૯] દેવાધિકારથી દેવત્વ થનાર કર્મ વિશેષરૂપ ત્રણ સૂત્રો છે... - B૯૮,૭૯૯] કમધિકારથી તેના બંધના કારણભૂત કુલકોટિ સૂગ છે.
તેઈન્દ્રિયાદિ વૈવિધ્ય હેતુ કર્મ અને પુદ્ગલ સૂબો સુગમ છે. વિશેષ એ કે - તેઈન્દ્રિય જાતિ ઇત્યાદિ
સ્થાન-૮-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #75
--------------------------------------------------------------------------
________________
૯-૮૦૦ થી ૮૦૨
સ્થાન-૯ છે
- X - X – ૦ આઠમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે સંખ્યાક્રમ સંબંધથી જ નવમા સ્થાનક નામક નવમા અધ્યયનને આરંભ છે. આનો પૂર્વ સાથે સંબંધ સંગાક્રમ વડે કરાયેલ છે, સંબંઘાંતર તો પૂર્વના અધ્યયનમાં જીવાદિના ધર્મો કહ્યા. અહીં પણ તે જ કહેવાય છે. તે સંબંધે આદિ સૂર
• સૂમ-૮૦૦ થી ૮૦૨ :
દિoo] નવ કારણે શ્રમણ નિષ્પન્થ સાંભોમિકને વિસંભોક કરતાં આજ્ઞાને અતિકમતો નથી. આચાર્યના પ્રત્યેનીકને, ઉપાધ્યાયના પ્રત્યેનીકને, Wવીરના પ્રત્યેનીકને, કુલ-ગણ-સંઘ-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિના પ્રત્યેનીકને.
૮િ૦૧] બહાચર્ય [અધ્યયન) નવ કહેલ છે – શાપરિક્ષા, લોકવિજય ચાવ4 ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા... [co] બહાચર્ય ગુપ્તિ નવ કહી છે - () વિવિક્ત શયન, સનાદિ સેવનાર હોય, પણ મીસંસત પશુસંસt અને નપુંસક સંસકત શનાદિને ન સેવે. (૨) સ્ત્રી કથાને કહેનાર ન હોય..
(3) રીના સ્થાનને સેવનાર ન હોય. (૪) સ્ત્રીની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને જોનાર, ચિંતવનાર ન હોય. (૫) પ્રણીતરસ ભોગી ન હોય.
(૬) પાન, ભોજનના અતિ માત્રાએ આહારમાં સદા કતી ન હોય.. (5) પૂર્વ રત, પૂવકીડિતનું સ્મરણકત ન હોય. (૮) શબ્દ-પ-પ્રશંસાને અનુસરનાર ન હોય. (૯) સાતાસ્સૌખ્યમાં પ્રતિબદ્ધ થનાર ન હોય..
નવ બહ્મચર્યની અણતિઓ કહી છે – (૧) વિવિક્ત રાયન-અસનાદિ સેવનાર ન હોય પણ સ્ત્રી-પશુ-નપુંસક સંસકત સ્થાનને સેવનાર હોય.. () Dી કથા કરનાર હોય. a) ના સ્થાનોને સેવે.. (૪) સ્ત્રીની ઇન્દ્રિયોને યાવતું ચિંતવનાર હોય.. (૫) પ્રણીતસ ભોગી હોય.. (૬) પાન-ભોજનનો અતિમામાએ સદા આહાર કરે. (૭) પૂરત, પૂવક્રીડિતનું સ્મરણ કરે.. (૮) શબ્દ-રપ-પ્રશંસાને અનુસરે. (૯) શાતા, સુખમાં આસક્ત હોય.
• વિવેચન-૮૦૦ થી ૮૦૨ -
(coo] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે – પૂર્વમાં પુદ્ગલો કહ્યા, તેના વિશેષ ઉદયથી કાંઈક શ્રમણ ભાવને પ્રાપ્ત થઈને પણ ધર્માચાર્ય આદિની પ્રત્યુનીકતાને કરે, તેને વિસંભોગિક કરતો કોઈ સુશ્રમણ આજ્ઞાને અતિક્રમતો નથી તે રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા - x - કહી.
[૮૦૧] સ્વયં બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત હોય તે જ આ પ્રમાણે કરે છે, માટે બ્રાહાચર્યને કહેનારા અધ્યયનોને દર્શાવતા કહે છે - નવ બંભરેરક
a • કુશલાનુષ્ઠાન, તે વર્ય - સેવવા યોગ્ય તે બ્રહ્મચર્ય-સંયમ. તેનું પ્રતિપાદન કરતા ‘આચાર’ સૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં ગુંથાયેલા અધ્યયનો તે બ્રહ્મચર્ય છે. તેમાં (૧) દ્રવ્ય, ભાવ ભેદથી અનેકવિધ શમ, તેની જીવની રક્ષાર્થે, પરિજ્ઞા
૧૨૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન જેમાં કહેવાય-શઅપરિજ્ઞા.
(૨) લોક વિજય - રાગદ્વેષરૂપ ભાવલોકનો વિજય-નિરાકરણ જેમાં કહ્યું તે.. (3) શીત-અનુકૂળ, ઉણ-પ્રતિકૂળ, તેને આશ્રીને જે કરેલું તે શીતોષ્ણીય.. (૪) સમ્યકત્વ-ને અચલ રાખવું, પણ કષ્ટ તપ સેવનારા તાપસાદિના અષ્ટ ગુણ ઐશ્વર્યનો દૈષ્ટિમોહ ન કરવો એવું પ્રતિપાદન પર.
(૫) માવતિ - આદ્યપદથી તે લોકસાર નામ છે, તે અજ્ઞાનાદિ અસારનો ત્યાગ કરીને લોકના સારભૂત રત્નત્રયાદિમાં ઉધમ કરવો તે લોકસાર,
(૬) ધૂત-સંગનો ત્યાગ કરવાનું પ્રતિપાદક. () વિમોહ-મોહોત્પણ પરીષહ ઉપસર્ગનો ઉદય થતાં વિમોહ થાય, તેને સમ્યક સહે એવું જેમાં કહેવાય છે તે વિમોહ.. (૮) મહાવીર ભગવંતે સેવેલ તપનું પ્રતિપાદન કરનાર શ્રુત તે ઉપધાન શ્રત.. (૯) અંતક્રિયા લક્ષણ મોટી પરિજ્ઞા સમ્યફ કરવી એ રીતે પ્રતિપાદનમાં તત્પર તે મહાપરિજ્ઞા.
[૮૦૨] બ્રહમચર્ય શબ્દથી મૈથુન વિરતિ પણ કહેવાય છે. માટે તેની ગુપ્તિઓનું પ્રતિપાદન કરે છે - બ્રહ્મચર્ય - મૈથુન વ્રતની, ગુપ્તિ-રક્ષાની વાડ, તે બ્રહાચર્ય ગુપ્તિ - (૧) વિવિન - શ્રી, પશુ, પંડકથી પૃથક્રવર્તી શયન, આસન-સંથારો, પીઠડાદિ અને ઉપલક્ષણથી સ્થાનાદિ તેને સેવનાર બ્રહ્મચારી હોય છે. અન્યથા તેમાં બાધા સંભવે છે. આ સુખે સમજવા વ્યતિરેકથી કહે છે. દેવ, નારી, તિર્યંચી વડે વ્યાપ્તને સેવનાર ન હોય એમ સંબંધ કરાય છે. એ રીતે ગાય વગેરે પશુ વડે વ્યાપ્તને પણ ન સેવે, કેમકે તેમના વિકારથી મનો વિકાર સંભવે છે. નપુંસક સંસ સ્ત્રી સમાન દોષ પ્રસિદ્ધ છે.
(૨) એકલી સ્ત્રીઓને ધમદશનાદિ • x • ન કહે. અથવા • x - પૂર્વોક્ત જાતિ આદિ ચાર પ્રકારની કથાને કહેનાર બ્રહ્મચારી ન હોય... (3) અહીં સૂગ નો fસ્થTUTTછું દેખાય છે, પણ નોસ્થિTTrછું સંભવે છે. ઉત્તરાધ્યયનમાં તેમ કહ્યું છે. • X • જ્યાં સ્ત્રીઓ રહે છે તે સ્થાનો. નિષધારૂપ આ સ્થાનો, તેને સેવનાર બ્રહ્મચારી ન હોય અર્થાત્ સ્ત્રી સાથે એક સ્થાને ન બેસે, તેણી ઉઠે પછી પણ તે આસને મુહd સુધી અવશ્ય ન બેસે. અહીંના સૂત્રપાઠ મુજબ સ્ત્રી સમુદાયને સેવનાર ન હોય - એમ વ્યાખ્યા કરવી.
(૪) સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઈન્દ્રિયોને જોવા માત્રથી આકર્ષણ થાય તે મનોહર, જોયા પછી ચિંતવન કરતા મનને આહ્વાદ આપે તે મનોરમ, તેને જોયા પછી અતિશય ચિંતવન કરનાર, જેમ કે - અહો ! લોચનની સલાવણ્યતા આદિ, તે બ્રહ્મચારી હોતો નથી.. (૫) ઝરતા સ્નેહ બિંદુના ભોક્તા હોતો નથી.. (૬) લૂખા પાણી-ભોજનને પણ અતિમાત્રાએ ન ભોગવે. નિશ્ચયે ઉદરના છ ભાગ કરવા. તેમાં અડધામાં વ્યંજનાદિ, પાણીના બે ભાગ અને એક ભાગ વાયુના પ્રચાર માટે રાખવો. એ રીતે પ્રમાણાતિકમથી સર્વદા આહાર કરનાર ન હોય. ઉસર્ગથી ખાધ સ્વાધ બંને સાધુને અયોગ્ય હોવાથી ભોજન અને પાન એ બેનું ગ્રહણ કરે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૯/-/૮૦૦ થી ૮૦૨
૧૫
(9) ગૃહસ્થાવસ્થામાં સ્ત્રી સંબંધી સંભોગના અનુભાવને સંભારે નહીં તથા પૂર્વીડિત ધુતાદિ રમણ લક્ષણ ચિંતવનાર ન હોય.. (૮) મુખમણ ભાષિતાદિ રાણહેતુભૂત શબ્દને અનુસસ્વાના સ્વભાવવાળો તે શબ્દાનુપાતી, એમ રૂપાનુપાતી, ખ્યાતિને અનુસરે તે શ્લોકાનુપાતી. આ ત્રણ પદ વડે એક સ્થાનક છે, તેને ન અનુસરે.. (૯) પુણ્યપ્રકૃતિ રૂપ સાતાથી સૌગંધ, રસ, સ્પર્શ લક્ષણ વિષયથી પ્રાપ્ત સુખ, તેમાં બ્રહ્મચારી તત્પર ન થાય. અહીં સાત શબ્દ ગ્રહણથી ઉપશમ સૌખ્યની પ્રતિબદ્ધતામાં નિષેધ નથી. • • ઉક્તાર્ચથી વિપરીત અગુપ્તિઓ જાણવી.
ઉક્ત બ્રહ્મચર્ય જિનવરે કહ્યું છે માટે જિનિવશેષને • x • કહે છે• સૂઝ-૮૦૩ થી ૮૦૬ :
[co] અભિનંદન અહd પછી સુમતિ અહત નવ લાખ કોડ સાગરોપમ પછી ઉત્પન્ન થયા... [co] નવ સદભુત પદાર્થો કહ્યા છે. તે આ પ્રમાણે - જીd, અજીવ, પુણ્ય, પાપ, આશ્રદ્ધ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ.
[૮૫] - (૧) નવ ભેદે સંસારી જીવો કહ્યા છે – પૃવીકાયિકો યાવતું વનસ્પતિકાયિકો, બેઈન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયો... (૨) પૃવીકાયિકો નવ ગતિ, નવ ગતિવાળા કહ્યા છે – પૃedીકાયિક, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતો પૃવીકાયિકમાંથી યાવતુ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. તે જ પૃવીકાલિક પૃવીકાયિકવને છોડતો પૃનીકાયિકપણે યાવત પંચેન્દ્રિયત્નમાં જાય છે. (૩ થી ૧૦) એ પ્રમાણે અકાયિકો ચાવતુ પાંચેન્દ્રિય પણ જાણવા.
(૧૧) નાવ ભેદે સર્વે જીવો કહ્યા છે - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, પંચેન્દ્રિયતિયો, મનુષ્યો, દેવો અને સિદ્ધો.
૧) નવભેદે સર્વ જીવો કહ્યા છે – પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક ચાવ4 અપ્રથમ સમય દેવ, સિદ્ધ... (૧૩) નવ ભેદે સર્વે જીવોની અવગાહના કહી છે – પૃથ્વીકાયની અવગાહના ચાવ4 વનસ્પતિકાયની અવગાહના, બેઈન્દ્રિય અવગાહના યાવતુ પંચેન્દ્રિયની અવગાહના... (૧૪). જીવો નવ સ્થાને સંસારમાં વર્તતા હતા . વર્તે છે - વર્તશે, તે આ - પૃવીકાયિકપણામાં ચાવતુ પંચેન્દ્રિયપણામાં.
[૮૦૬] નવ કારણે રોગની ઉત્પત્તિ થાય છે. તે આ – અતિ અગનથી, અહિતાશાનથી, અતિનિદ્રાણી, અતિ જાગવાથી, મળ નિરોધથી, મૂત્ર નિરોધથી, અતિ ચાલવાથી, પ્રતિકૂળ ભોજનથી, ઈન્દ્રિયાઈ વિકોપનતાથી.
વિવેચન-૮૦૩ થી ૮૦૬ :| cિo3] અભિનંદન આદિ સૂત્ર સુગમ છે.
૮િ૦૪] અભિનંદન અને સુમતિ જિનોએ સભૂત પદાર્થો પ્રરૂપેલા છે, તે નવ પદાર્થોને કહે છે - સMાવ - પરમાર્થથી, ઉપચારથી નહીં, પદાર્થો-વસ્તુઓ તે સદ્ભુત પદાર્થો. આ પ્રમાણે - નીવ - સુખ, દુઃખ, જ્ઞાનરૂપ ઉપયોગ લક્ષણવાળા. મનાય - જીવથી વિપરીત. જુથ - શુભ પ્રકૃતિ રૂપ કર્મ. પાપ - તેથી વિપરીત કર્મ. આશ્રવ -
૧૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જેના વડે કર્મ ગ્રહણ કરાય છે તે આશ્રવ અર્થાત્ શુભાશુભ કમદાન હેતુ. સંવર - ગતિ આદિ વડે આશ્રવનો નિરોધ. વિના - વિપાકથી કે તપ વડે દેશથી કર્મો ખપાવવા. બંધ • આશ્રવો વડે આવેલ કર્મનો આત્મા સાથે સંયોગ. બોક્ષ - સર્વકર્મના ક્ષયથી આત્માનું સ્વઆત્મામાં સ્થિર થવું.
[શંકા જીવ અને અજીવોથી જુદા પુણ્યાદિ છે નહીં, કેમકે તેવી રીતે ઘટતું નથી. તે આ પ્રમાણે – પુન્ય, પાપ બંને કર્મ છે, બંધ પણ તદાત્મક કમી સ્વરૂપ જ છે. કર્મ, પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલો અજીવ છે. આશ્રય તે મિથ્યાદર્શનાદિ રૂપ જીવપરિણામ છે. આત્માને અને પુગલોને છોડીને એનાથી બીજો કોણ છે? સંવર પણ આશ્રવનિરોધ છે. * * * * * નિર્જરા તે કર્મના નાશરૂપ છે, - X - મોક્ષ સમસ્ત કર્મથી રહિત જીવરૂપ છે. તે કારણથી જીવ અને
જીવરૂપ બે સદ્ભાવ પદાર્થ છે એમ કહેવું જોઈએ. આ હેતુથી જ આવા સૂણ માટે બીજા સ્થાનમાં કહ્યું છે.
[સમાધાન] તમારું કથન સત્ય છે. જે આ જીવ-અજીવ પદાર્થ છે તે સામાન્યથી કહ્યા છે, તે જ અહીં વિશેષથી નવ ભેદે કહ્યા છે, કેમકે વસ્તુનું સામાન્ય અને વિશેષાભકપણું છે. તેમજ અહીં મોક્ષ માર્ગમાં શિષ્ય પ્રવર્તાવવા યોગ્ય છે, પણ નામ માત્ર જ સંગ્રહણીય છે. • x • ચાર મુખ્ય તત્વો સંસારના કારણભૂત છે, સંવર અને નિર્જર આ બે મોક્ષના કારણ છે. • x - તેથી સંસારના ત્યાગપૂર્વક • x • જીવ મોક્ષમાં પ્રવર્તે. - ૪ -
[૮૫] આ નવ પદાર્થોમાં પહેલો જીવ પદાર્થ છે, આ હેતુથી તેના ભેદ, ગતિ, આગતિ, અવગાહના, સંસારનિર્વતન, રોગોત્પત્તિના કારણોને પ્રતિપાદન કરવા માટે સૂત્રો કહ્યા છે, તે સુગમ છે. વિશેષ એ - જેમાં જીવ રહે છે તે અવગાહના અર્થાત શરીર, વતનું - સંસાર પ્રત્યે અનુભવેલા.
[૮૦૬] અત્યંત-નિરંતર, આસન-બેસવું છે જેને તે અત્યાસન, તેનો ભાવઅત્યાશાતના વડે, મર્શ - વિકારાદિ રોગો એનાથી ઉત્પન્ન થાય છે અથવા અશનનું અતિ પ્રમાણ તે અત્યશન - x અતિ આહાર અજીર્ણનું કારણ હોવાથી રોગોત્પત્તિ સંભવે છે.. અહિત-પ્રતિકૂળ-ટોલપાષાણાદિ આસન જેને છે તે અહિતાસન, તેના વડે અથવા અહિત અશન વડે અથવા અજીર્ણમાં ભોજન કરાય છે તે અધ્યયન - ૪ -
અજીર્ણમાં ભોજન કરવા વડે, પ્રકૃતિને અનુચિત ભોજન કરવા વડે શબ્દાદિ વિષયોનું પ્રકોપન-વિપાક તે ઇન્દ્રિયાર્ચ વિકોપન થતુ કામવિકાર, તેથી જ સ્ત્રી, આદિમાં અભિલાષી ઉન્માદાદિ રોગોત્પત્તિ થાય છે. કહ્યું છે કે- પહેલા અભિલાષ, પછી ચિંતા, પછી મરણ, પછી ગુણકીર્તન, પછી ઉદ્વેગ, પ્રલા૫, ઉન્માદ, પછી વ્યાધિ, પછી જડતા, પછી મરણ થાય છે.
વિષયની પ્રાપ્તિમાં રોગોત્પતિ થાય, વિષયમાં અત્યાસક્તિથી ક્ષય આદિ રોગ થાય, એ શારીરિક રોગોત્પત્તિ કારણો કહ્યા. હવે આંતરિક રોગોના કારણભૂત કર્મવિશેષના ભેદોને કહે છે
Page #77
--------------------------------------------------------------------------
________________
૯)-I૮૦૩ થી ૮૦૬
૧૨૭
• સૂત્ર-૮૦૭ થી ૮૧૪ -
[co] દર્શનાવરણીય કર્મ નવભેદે કહ્યું છે, તે આ - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપચલા, ત્યાનગૃદ્ધિ, ચક્ષુર્દર્શનાવરણ, ચક્ષુન્દનિાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલદનાવરણ.
[ce] અભિજિતુ નબ અતિરેગ નવ મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, અભિજિત આદિ નવ નો ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. તે આ - અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી.
[૮૦૯] આ રતનપભા પૃથ્વીના બહુરામ રમણિય ભૂમિભાગથી ૯oo યોજનાના આંતરે ઉપરનું તારામંડલ ચાર ચરે છે : [ગતિ કરે છે.]
[૧૦] જંબુદ્વીપનામક દ્વીપમાં નવ યોજનાના મસ્યો પ્રવેશ્યા છે - પ્રવેશ છે અને પ્રવેસશે... [૮૧૧] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવ પિતા થયા. તે આ ... • [૧૨] પ્રજાપતિ, બ્રા, રુદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અનિસિંહ, દશરથ, વસુદેવ [ક્રમથી આ નામો જાણવા.]
[૧૩] અહીંથી આરંભીને જેમ સમવાયાંગમાં કહ્યું છે, તેમ એક નવમો બલદેવ બ્રહાલોકથી ચ્યવી એક ભવ કરી મોક્ષે જશે ત્યાં સુધી કહેવું... જંબૂદ્વીપના ભરત ફોત્રમાં આગામી ઉત્સપિંeણીમાં નવ બલદેવ-વાસુદેવના પિતા થરો, નવ માતા થશે આદિ સમવાય સૂર મુજબ પ્રથમ ભીમસેન અને છેલ્લા સુવ પર્યન્ત બધું જ કહેવું... [૮૧૪] આ પતિવાસુદેવ વિશે કીર્તિપુરષ વાસુદેવને હણવા ચક મૂકે, તે જ ચક્રથી તેઓ પોતે મૃત્યુ પામે.
• વિવેચન-૮૦૭ થી ૮૧૪ :
[co] સામાન્ય અને વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય ગ્રહણાત્મક બોધરૂપ દર્શન, તેને આવરણ કરનારું કર્મ તે દર્શનાવરણ, નવ ભેદે છે—
તેમાં નિદ્રાપંચક - દ્રા ધાતુ કુત્સા અને ગતિ અર્થક છે... (૧) જેના વડે ચૈતન્ય કુત્સિતવરૂપ અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા - સુખે જાગવા રૂપ સુપ્ત અવસ્થા તે નિદ્રા અથવા ચપટી વગાડતા જેમાં જાગૃતિ થાય છે, તેના વિપાકને અનુભવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રા, કાર્યથી વ્યપદેશ કરાય છે. | (૨) નિદ્રાનિદ્રા-નિદ્રાનો અતિશય છે. -x- તે દુ:ખે જાણી શકાય તેવી સુપ્ત અવસ્થા છે, તેમાં અતિ અવ્યકત ચૈતન્યવથી, ઘણી ધોલનાદિ વડે જાગૃતિ થાય છે. આથી નિદ્રાની અપેક્ષાએ તેનું અત્યંત સુવાપણું છે. તેની વિપાકવેધા કર્મપ્રકૃતિ પણ કાર્યદ્વારથ “નિદ્રાનિદ્રા” કહેવાય છે.
(3) પ્રચલા-બેઠેલ કે ઉભો જે સુદ્ધાવસ્થામાં પ્રયલે છે, તે પ્રચલા. તે ઉભાબેઠા ડોલતા ઉંઘનારને હોય છે. તેવી વિપાકવેધ કર્મ પ્રકૃત્તિ તે “પ્રચલા'.
(૪) પ્રચલા-પ્રચલાઅતિશય પ્રચલા, તે ચાલતાચાલતા પણ ઉંઘનારને હોય છે, પ્રચલાવી અતિશયવાળી છે. વિપાકવેધ કર્મપ્રકૃતિ પ્રચલાપ્રચલા છે.
(૫) સ્થાન - બહુપણે સંઘાત પ્રાપ્ત, વૃદ્ધિ - આકાંક્ષા, જાગૃતાવસ્થામાં
૧૨૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ચિંતવેલ કાર્યને સાધવાના વિષયવાળી જે સુપ્તાવસ્થામાં નિદ્રા તે સત્યાનગૃદ્ધિ. •x • અથવા ત્યાન - એકથી થયેલી, દ્ધ - આત્મશક્તિરૂપ, તે ત્યાનદ્ધિ તેના સદભાવમાં ઉંઘનારને વાસુદેવના અર્ધબલસર્દેશ શક્તિ હોય છે અથવા રચાના-જડ જેવી શૈતન્યની ઋદ્ધિ છે જેમાં તે ત્યાનદ્ધિ. તેવી વિપાકવેધ કર્મ પ્રકૃતિ પણ ત્યાનદ્ધિ કે ત્યાનગૃદ્ધિ કહેવાય છે - તે આ નિદ્રા પંચક.
દર્શનાવરણ કર્મ ક્ષયોપશમથી પ્રાપ્ત આત્મલાભરૂપ દર્શનલબ્ધિઓને આવરક કહ્યું. હવે જે દર્શનલબ્ધિઓના લાભને મૂલથી જ આવરે છે. તે આ દર્શનાવરણ ચતુક કહેવાય. (૧) ચક્ષુ વડે સામાન્યગ્રાહી બોધ તે ચાદર્શન, તેનું આવરણ તે ચક્ષુર્દશનાવરણ.. (૨) ચા સિવાય ચાર ઇન્દ્રિયો વડે કે મન વડે જે દર્શન તે અચક્ષુદર્શન, તેનું આવરણ તે અચક્ષુર્દર્શનાવરણ. (3) રૂપી પદાર્થની મયદા વડે કે ઇન્દ્રિય નિરપેક્ષા બોઘરૂપ સામાન્ય પદાર્થનું ગ્રહણ-અવધિદર્શન, તેનું આવરણ તે અવધિદર્શનાવરણ તથા (૪) ઉક્ત સ્વરૂપ કેવલ એવું જે દર્શન, તેનું આવરણ તે કેવલદર્શનાવરણ. એમ નવ ભેદો કહ્યા.
| [૮૦૮] જીવોને કર્મના સંબંધથી નાગાદિ દેવત્વ, તિર્યકત્વ, મનુષ્યત્વ થાય છે, માટે નગાદિ વક્તવ્યતા પ્રતિબદ્ધ સૂઝસમૂહને કહે છે. તે સુગમ છે. વિશેષ છે કે - સાતિરેક નવ મુહૂર્તોને સાવત્ એક મુહૂર્તના ૨૪/દર ભાગ અને એક ભાગના ૬૬) ભાગ વડે અધિક ઉત્તર દિશામાં રહેલા નક્ષત્રો, દક્ષિણ દિશામાં રહેલ ચંદ્રની સાથે યોગને અનુભવે છે.
[૮૦૯] બહુસમ-અત્યંતસમ, તેથી રમણીય, તે ભૂમિ ભાગથી પણ પર્વત અપેક્ષાયો નહીં અને વક ભૂમિ ભાગ અપેક્ષા પણ નહીં. અંતર વડે કરીને. ઉપરિતન તારાની જાતિ સંબંધિ ભ્રમણને કરે છે.
| [૧૦] નવ યોજન લંબાઈવાળા જ પ્રવેશે છે. લવણસમુદ્રમાં જો કે ૫૦૦ યોજન લાંબા સભ્યો હોય છે, પણ નદીમુખમાં ગતિછિદ્રથી આમ છે.
[૮૧૧ થી ૮૧૩] પ્રજાપતિ - x x- સંપાયેં અતિદેશ કરતા કહે છે - આ સૂગથી આરંભીને, સમવાયાંગમાં કહ્યા મુજબ જાણવું. તેથી આ નવ વાસુદેવ-બલદેવના માતાપિતાના નામો, તેમના નામો, પૂર્વભવના નામો, ધર્માચાર્યો, નિદાનભૂમિઓ, પ્રતિશત્ર, ગતિ, ઇત્યાદિ - x • આઠ બલદેવો મોક્ષે ગયા અને એક છેલ્લો બ્રાહ્મલોક કો, તે આવતી ચોવીશીમાં સિદ્ધ થશે. • X - X • આગામી ઉત્સર્પિણી સૂત્રમાં અતિદેશ વચન પણ એ રીતે વિચારવું ચાવતું પ્રતિવાસુદેવ સૂત્ર મહાભીમસેન અને છેલ્લા સુગ્રીવ સુધી.
| [૧૪] આ નવ પ્રતિશત્રુઓ, કીર્તિપધાન પુરુષો તે કીર્તિપુરુષો. ચક્ર વડે યુદ્ધ કરવાનો જેઓનો સ્વભાવ છે તે ચક્રોધી, સ્વચક્રથી હણાશે.
અહીં મહાપુરુષ અધિકારમાં ચકવર્તી સંબંધી વિધિ પ્રકરણને કહે છે– • સૂત્ર-૮૧૫ થી ૮ર૯ :[૧૫] પ્રત્યેક ચાતુરત ચક્રવર્તીને નવ મહાનિધિઓ છે, પ્રત્યેક મહાનિધિ
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
૯-૮૧૫ થી ૮૨૯
૧૨૯ નવ-નવ યોજન પહોળી છે, તે આ -...[૧૬] નૈસર્ષ, પાંડુક, પિંગલ, સર્વરન, મહાપા, કાલ, મહાકાલ, માણાવક, efખમહાનિધિ.
[૧] નૈસર્ષ મહાનિધિ-માં નિવેશ, ગામ, આકર નગર, પટ્ટણ, દ્રોણમુખ, મર્ડબ, અંધાવર અને ઘરની સ્થાપના છે - [નિમણિ થાય.
[૧૮] પાંડુક મહાનિધિ-માં ગણિતનું બીજનું, માન-ઉન્માનનું પ્રમાણ તથા ધાન્ય અને બીજોની ઉત્પત્તિ કહી છે... [૧૯] પિંગલ મહાનિધિમાં પરષો, સ્ત્રીઓ, સોડા, હાથીની સર્વ આભરણ વિધિ છે.
[૨૦] સવરના મહાનિધિમાં ચક્રવતના શ્રેષ્ઠ ચૌદ રત્નોનો ઉપજવાનો વિધિ છે, તેમાં કેન્દ્રિય અને પંચેન્દ્રિય નો જાણવા.
[૮૫] મહાપા મહાનિધિ-માં સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ, નિપત્તિ, રંગવાની અને ઘોવાની વિધિ છે. [૨] કાલ મહાનિધિમ-કાલ, તે ભૂતવર્તમાન-ભાવિનું તથા ત્રણ વર્ષનું સો શિલ્ય, કર્મ એ ત્રણેનું પ્રજાને હિતકર, જ્ઞાન છે... [૩] મહાકાલ મહાનિધિમાં લોઢું, ચાંદી, સોનુ, મણી, મોતી, . ફટિક શિલા અને પ્રવાલ તથા ખાણોની ઉત્પત્તિ છે.
[૨૪] માણવક મહાનિધિમાં યોદ્ધા, શ, બહાર, યુદ્ધનીતિ, દંડનીતિ હોય છે... [૮૫] શંખ મહાનિધિમાં-નૃત્યવિધિ, નાટકવિધિ, ચાર પ્રકારના કાવ્યોની અને મૃદંગાદિ સર્વે વાધોની ઉત્પત્તિ વિધિ છે.
[૨૬] આઠ ચક ઉપર રહેલ, આઠ યોજન ઊંચા, નવ યોજન પહોળા, બાર યોજન લાંબા પેટી આકારે છે, ગંગા નદીના મુખ પાસે સ્થિત છે.
[] સૈન્ય મણિમય, સુવર્ણના બનેલ, વિવિધ રોગી પરિપૂર્ણ, ચંદ્રસૂર્ય-ચક્ર લક્ષણ અનસમ ચૂપ આકારે દ્વાર શાખવાળા છે. " [૨૮] આ નિધિ સદેશ નામવાળા, પલ્યોપમ સ્થિતિક દેવો તેમાં રહે છે. આ નિધાનો કેય કે દેવોના આધિપત્યવાળા છે... [૮૨૯] આ નવ નિધિઓ પ્રભુત નજનસંચયથી સમૃદ્ધ અને ચકવનને વશવર્તી છે.
• વિવેચન-૮૧૫ થી ૮૨૯ - વૃિત્તિમાં આ ૬૩મું સળંગ એક સૂપ છે.]
સૂત્ર સુગમ છે. વિશેષ એ – નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરન, મહાપા, કાલ, મહાકાલ, માણવક અને શંખ મહાનિધિ. આ વિધાન અને તેનો સ્વામી દેવ બંનેની અભેદ વિવક્ષા વડે નૈસર્પ દેવ, તેના હોવાથી નિવેશ-નવા ગામ આદિની સ્થાપના કે ચક્રવર્તીના રાજ્યોપયોગી દ્રવ્યો, બધાયે નવ નિધિઓમાં અવતરે છે. અર્થાતુ નવા નિધાનપણે વ્યવહાર કરાય છે. તેમાં નવીન અને પ્રાચીનના જ સંનિવેશો તે નૈસર્પ નિધિમાં વર્તે છે. - ૪ -
તેમાં ગ્રામ - દેશના લોક વડે અધિઠિત, આર - જે રસ્થાનમાં લવણ આદિની ઉત્પત્તિ થાય છે કે, નાર - જેમાં કર નથી તે, પત્તન - દેશી સ્થાન, કોઇ મુu • જલ,
સ્થલ માર્ગ વડે યુક્ત, મહેંવ - જેની નજીકમાં વાસ વિધમાન નથી તે. ન્યાવાર - કટકની છાવણી, Jદ - ભવન. [7/9]
rfra - દીનાર આદિ, સોપારીના ફળ આદિ લક્ષણ. ૨ કારનો અંતરિત સંબંધ છે, તે બતાવીશું તથા તેના કારણભૂત બીજોને તથા સેતિકાદિ માન, તદ્વિષયક જે.- તે પણ માન જ અર્થાત ધાન્યાદિ માપવા યોગ્ય તથા સન્માન - ગાજવા, તોલાદિ, તેના વિષયવાળું જે તે. - અર્થાત્ ખાંડ, ગોળ આદિ ધરિમ. તેવું જે પ્રમાણ. • x • તે પાંડુક નામક નિધાનમાં કહેલું છે. એ રીતે લિંગ પરિણામથી સંબંધ છે. તથા ધાન્ય-ઘઉં આદિની અને તેના વિશેષરૂપ બીજની જે ઉત્પત્તિ તે પાંડુકનિધિના વિષયવાળી છે. અર્થાત્ તેનો આ વ્યાપાર છે. એમ જિનાદિએ કહ્યું છે.
મળા - ગાથા (સૂત્ર-૨૧૯) સુગમ છે... ગાથા - ચક્ર આદિ સાત એકેન્દ્રિય રત્નો અને સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિય રનો, જે ચક્રવર્તીઓને ઉત્પન્ન થાય છે તે સર્વે “સર્વરન''નામક નિધિ જાણવા.
વસ્ત્ર-વસ્ત્રોની જે સામાન્યથી ઉત્પત્તિ અને વિશેષથી વિપત્તિ, સર્વ વસ્ત્રોના પ્રકારોની - x • એવા વસ્ત્રોની. કેવા પ્રકારના વસ્ત્રોની, તે કહે છે - રંગવાળા, શુદ્ધ સ્વરૂપવાળા, આ બધી ઉત્પત્તિ અને નિષ્પત્તિ મહાપદ નામક નિધિ વિષયવાળી છે.
કાળ-કાળ નામક નિધિમાં ‘કાલજ્ઞાન’ શુભાશુભરૂપ કાલનું જ્ઞાન વર્તે છે તેથી જણાય છે. તે જ્ઞાન ભાવિ વસ્તુના વિષયવાળું-ભવ્ય, પુરાતન વસ્તુ વિષયક તે પુરાણ.
શબ્દથી વર્તમાન વસ્તુ વિષયક તે વર્તમાન. અનાગત-ત્રણ વર્ષના વિષયવાળું અને અતીત ત્રણ વર્ષના વિષયવાળું તથા ૧૦૦ પ્રકારનું શિલા કાલનિધિમાં વર્તે છે. શિલાશત-ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર, નાપિત એ પાંચમૂલ, દરેકના ૨૦-૨૦ ભેદો છે. # - ખેતી અને વેપાર, તે કાલનામક નિધિમાં છે. અર્થાત્ કાલજ્ઞાન, શિલ્ય અને કર્મ આ ત્રણ પ્રજાના હિતકર છે, નિવહ-અભ્યદય હેતુભૂત છે.
લોહ-લોહની ઉત્પતિ મહાકાલ નામક નિધિમાં થાય છે. તથા આજર - લોહાદિની ઉત્પત્તિરૂપ ખાણ લક્ષણવાળી છે. એ રીતે રપાદિની ઉત્પત્તિ સંબંધે કહેવું. મામ મણિઓ-ચંદ્રકાંતાદિ, મુક્તા-મોતી, શિલા-સ્ફટિકાદિ અને પ્રવાલ-વિદ્યુમ.. યોધાસૂર પુરુષોની ઉત્પત્તિ, આવરણ-બતર, પ્રહરણ-શો, લૂહ રચનાદિ તે માણવક નિધિમાં અથવા નિધિના નાયકમાં હોય છે-તેમાં પ્રવર્તે છે.
દંડનીતિ-દંડ વડે ઓળખાતી નીતિ, તે સામાદિ ચાર ભેદે છે તેથી આવશ્યક [નિયુક્તિ માં કહ્યું છે - શેષ દંડનીતિ માણવકનિધિથી છે.
નાટ્ય-નૃત્યની વિધિ, નાટક-ચરિતને અનુસરનાર નાટક લક્ષણ યુક્ત, તેનો વિધિ-x• ચાર પ્રકારના કાચની-ધર્મ, અર્થ, કામ, મોક્ષ લક્ષણ પુરુષાર્થ વડે ગુંથેલ ગ્રંથની અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ ભાષા વડે ગુંથેલ અથવા સમ, વિષમ, અર્ધસમ વૃતબદ્ધ ગઇપણે અથવા ગધ, પધ, ગેય, વપદ ભેદથી ચેલ. કાવ્યની ઉત્પત્તિ શંખ નામક મહાનિધિમાં હોય છે તયા મૃદંગાદિ વાજિંત્રોની ઉત્પત્તિ છે.
ચક-આઠ ચક્રોમાં પ્રતિષ્ઠાન છે, જેઓનું તે અટચક પ્રતિષ્ઠાત, આઠ યોજનાની તેની ઉંચાઈ છે, નવ યોજનની પહોળાઈમાં નિધિઓ છે, બાર યોજન લાંબાં છે. મંજૂષાના આકારે રહેલા છે. ગંગાના મુખમાં થાય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૩
૯/-I૮૧૫ થી ૮૨૯
વૈર્ય - જેઓના વૈડૂર્ય મણિમય કપાટો છે. - x- સુવર્ણવાળા વિવિધ રત્નોથી પ્રતિપૂર્ણ છે. ચંદ્ર-સૂર્ય-ચકાકાર અવિષમ ચિહ્નો છે.
ચૂપ-તેવા આકારવાળા, ગોળાઈવાળા અને લાંબા છે. વીદુ - બાર-શાખા, મુખમાં છે જેઓને તે યુગબાહdદનો - x • ચંદ્રસૂર્ય-ચકલાણ અનુસમ યુગબાહુ વદનો. -x -.. નિધિ સમાન નામ છે જે દેવોના તે નિધિ સર્દેશ નામો. જે દેવોના નિધિઓ આવાસો છે, તે ન ખરીદવા યોગ્ય છે. કેમકે સર્વદા તેઓના જ સંબંધવાળા છે. નિધાનોને વિશે જે દેવોનું સ્વામીપણું છે, એ પ્રકમ છે. સૂત્ર-૮૨૯ વાળી ગાથા સુગમ છે.
અનંતર ચિતવિકૃતિરૂપ વિગતિના હેતુભૂત નિધિઓ કા. હવે તથાવિધ જ વિકૃતિને પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૮૩૦ થી ૮૩૫ :
[ca] વિગઈઓ નવ કહી છે – દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદિરા, માંસ... [૩૧] ઔદાકિ શરીર નવ છિદ્રથી રાવતે કહ્યું છે - બે શ્રોત, બે નેત્ર, બે નસકોર, મુખ, મૂઠસ્થાન, ગુદા
[૮૩૨) પુચ નવ ભેદે કહ્યું છે – અન્ન પુચ પાન પુચ, વા પુજ, ઘરનું યુન્સ, શયન યુન્સ, મન પુન્ય, વચન પુન્ય, કામ પુન્ય, નમસ્કાર પુન્ય.
[33] પાપના આયતનો નવ ભેદે કહ્યા છે - પ્રાણાતિપાત, મૃષાવાદ ચાવતું પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ...
૮િ૩૪] પાપકૃત નવ ભેદે છે - [૩૫] ઉત્પાત, નિમિત્ત, મંત્ર, આખ્યાયક, ચકિત્સક, કલા, આવરણ, અજ્ઞાન અને મિથ્યા પ્રવચન-શlu.
• વિવેચન-૮૩૦ થી ૮૩૫ -
[૮૩૦] નવ વિગઈનો અર્થ કહેવાયો છે. તથાપિ કંઈક કહે છે – વિકારને કરનારી હોવાથી વિકૃતિ કહેવાય છે. પક્વાન્ન ક્યારેક અવિકૃતિ પણ હોય, તેથી આ નવ કહેલ છે, અન્યથા દશ વિગઈઓ પણ હોય. જે તવો એક વખત પૂડલા વડે પૂરાય, પછી તે જ તવામાં બીજો પૂડલો પૂરાય, તે વિગઈના ત્યાગીને કહ્યું છે, તે લેપકૃત છે - વિગઈ નહીં.
| વિગઈમાં દૂધ પાંચ પ્રકારે - બકરી, ઘેટી, ગાય, ભેંસ, ઉંટડી ભેદે. દહીંમાખણ-ઘી ચાર ભેદે જ છે, કેમકે તે ઉંટડીના થતા નથી. તેલ ચાર પ્રકારે છે - તલ, અલસી, કુટુંબ અને સરસવના ભેદે. ગોળ બે પ્રકારે - દ્રવ અને પિંડ. મધુ ત્રણ ભેદે - માખીનું, કૌતિકનું, ભમરીનું. મધ બે ભેદે - કાષ્ઠ અને પિષ્ટનું. માંસ ત્રણ ભેદે-જલચર, સ્થલચર, ખેરનું.
[૩૧] વિગઈઓ શરીરની વૃદ્ધિની હેતુભૂત છે, માટે શરીરના સ્વરૂપને કહે છે - નવ મોત એટલે છિદ્રો દ્વારા મળ નીકળે છે. તેથી નવગ્રોત પરિશ્રવા બોંદિ એવું ઔદારિક શરીર છે. બે કાન વગેરે સૂત્રાર્થ મુજબ.
૮િ૩૨] એવા પ્રકારના શરીર વડે પણ પુન્યોપાર્જન થાય છે, માટે પુન્યના ભેદો
૧૩૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 કહે છે - સપાત્રમાં અદાનથી જે તીર્થંકરનામાદિ પુન્યપ્રકૃતિનો બંધ થાય તે અણપુન્ય જ છે, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે :- લયન-ઘર, શયન-સંચારો, મન વડે ગુણીજનો વિશે સંતોષ થવાથી, વાણી વડે પ્રશંસા કરવાથી, કાયા વડે સેવાથી, નમસ્કાર વડે પર્યાપાસનાથી જે પુન્ય બંધાય તે મનપુન્યાદિ જાણવા. કહ્યું છે. - અન્ન, પાન, વસ્ત્ર, સ્થાન, શયન, આસન, સેવા, વંદન, તુષ્ટિ આ નવ પુન્ય છે.
[૩૩] પુન્યના વિપર્યયરૂપ પાપના કારણો કહે છે - તે સુગમ છે, વિશેષ એ કે - શુભ પ્રવૃત્તિ રૂપ પાપના આયતનો - બંધના કારણો છે.
[૮૩૪,૮૩૫] પાપ હેતુ અધિકારી પાપગ્રુત સૂગ છે, તે સુગમ છે. વિશેષ એ કે - પાપોપાદાન હેતુરૂપ શ્રુત-શાસ્ત્ર તે પાપકૃત. તેને સેવવા રૂપ અથવા સૂર્ણ વૃત્તિ અને વાર્તિકરૂપ તે પાપગ્રુત પ્રસંગ. તેમાં ઉત્પાત-પ્રકૃતિના વિકારરૂપ સહજ રુધિવૃષ્ટિ આદિ, તેના પ્રતિપાદક શાસ્ત્ર પણ ઉત્પાત છે.
નિમિત્ત - અતીતાદિના પરિજ્ઞાનના ઉપાયરૂપ-કૂટ પર્વતાદિ.
મંત્ર-મંત્રશાસ્ત્ર, જીવના ઉદ્ધરણરૂપ - ગારુડાદિ... આગાયક-માતંગ વિધા - જેના ઉપદેશથી અતીતાદિ કહેવાય તે ડોડી આદિ પ્રસિદ્ધ છે.
શૈકિત્મિક-આયુર્વેદ... કલા-ગણિત પ્રધાન લેખાદિથી આરંભી શકુનરત પર્યા બોંતેર શાસ્ત્રો... આવરણ-જેના વડે આકાશનું આચ્છાદન કરાય છે તે – ભવન, પ્રાસાદ, નગાદિ અર્થાત્ વાસ્તુવિધા.
અજ્ઞાન - ભારત, કાવ્ય, નાટકાદિ લૌકિકથુત... મિથ્યાપચયન-બૌદ્ધાદિ કુતીર્થિકોના શાસ્ત્ર... - આ બધું પાપગ્રુત પણ સાધુએ પુષ્ટ આલંબનથી સેવ્યુ હોય તો પાપશ્રુત જ છે. ત્તિ - એ પ્રકારે, - સમુચ્ચય.
• સૂગ-૮૩૬ થી ૮૩૮ :
[૩૬] નવ નૈપૂણિક વસ્તુ કહી છે – સંખ્યાન, નિમિત, કાયિક, પુરાણ, પારિહસ્તિક, પપંડિત, વાદી, ભૂતિકર્મ, કિસિક.
[3] શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ થયા - ગોદાસ, ઉત્તર બલિસૃહ, ઉદેહ, ચારણ, ઉદ્ધવાતિક, વિશ્વવાદી, કામાદ્ધિ, માનવ, કોટિક.
[૩૮] શ્રમણ ભગવંત વીરે શ્રમણ નિગ્રન્થોને નવ કોટિ વડે પરિશુદ્ધ ભિu કહી છે . હણે નહીં, હવે નહીં હણતાને અનુમોદે નહીં. રાંધે નહીં, રંધાવે નહીં, અનુમોદે નહીં, ન ખરીદે, ન ખરીદાવે, ન અનુમોદે.
• વિવેચન-૮૩૬ થી ૮૩૮ :
| [૮૩૬] નિપુણ-સૂક્ષ્મ જ્ઞાન વડે વિચરે તે નિપુણો કે નૈપુણિકો. વસ્તુ-આચાર્યાદિ પુરષો. તે આ - (૧) સંખ્યાન-ગણિત, તેના યોગથી પુરપ પણ સંખ્યાન કહેવાય અથવા સંખ્યાનના વિષયમાં નિપુણ.
(૨) નિમિત-ચૂડામણિ પ્રમુખ, (3) કાયિક-શારિરીક અર્થાત્ ઇડા પિંગલાદિ પ્રાણ તત્વ, (૪) પુરાણ-વૃદ્ધ, તે લાંબા જીવનવાળો હોવાથી, ઘણાં વૃત્તાંતને જોયેલ હોય. અથવા શાસ્ત્ર વિશેષને જાણનાર હોય.
Page #80
--------------------------------------------------------------------------
________________
૯)-I૮૩૬ થી ૮૩૮
૧33
૪
(૫) પ્રકૃતિથી જ દક્ષ, બધાં પ્રયોજનોને યોગ્ય સમયે કરનાર હોય.
(૬) ૫૫ - ઉત્કૃષ્ટ, પરપંડિત - ઘણાં શાઓને જાણનાર અથવા મિત્ર આદિ પંડિતો છે જેના છે. તે નિપુણના સંસર્ગથી નિપુણ હોય છે.
() વાદી-વાદ લબ્ધિ સંપન્ન, જે બીજાથી જીતી ન શકાય અથવા મંત્રવાદી કે ધાતુવાદી... (૮) ભૂતિકર્મ-જ્વરાદિ રક્ષા નિમિત્તે ભૂતિનું આપવું, તેમાં નિપુણ... (૯) ચિકિત્સા કરવામાં નિપુણ.
અથવા અનુપવાદ પૂર્વની નૈપુણિક વસ્તુઓ-અધ્યયન વિશેષ.
૮િ૩] આ નૈપુણિક સાધુઓ ગચ્છમાં અંતર્ભાવી હોવાથી ગણસૂઝ-સુગમ છે. વિશેષ એ - એક ક્રિયા-વાચનાવાળા સાધુનો સમુદાય તે ગણ.
૮િ૩૮] ઉક્ત ગણવર્તી સાધુઓને ભગવંતે જે કહ્યું તે કહે છે - નવ વિભાગ વડે વિશુદ્ધ એવી ભિક્ષાનો સમૂહ તે મૈક્ષ. સાધુ સ્વયં ઘઉં આદિને દળવા વડે ના હશે. ગૃહસ્થ પાસે ન હસાવે, ન અનુમોદે - x • અથવા સદોષ આપનાને નિષેધ ન કરે, તે અનુમત જ છે. • x -
કહ્યું છે – પોતે ન કરે, તો પણ જાણવા છતાં ગ્રહણ કરે તો તેના પ્રસંગને વધારે છે. કેમકે ન ગ્રહણ કરનાર તેના પ્રસંગને વારે છે. હd-પીસેલા એવા ઘઉં, મગ આદિ ન પીસેલું એવું ધાન્ય સ્વયં રાંધે નહીં, શેષ પૂર્વવતું, સુગમ છે. અહીં આધ છ કોટિઓ અવિશોધિ કોટિમાં અવતરે છે, કેમકે આધાકમદિરૂપ છે, છેલ્લી ત્રણ વિશોધિકોટિમાં છે.
કહ્યું છે - તે નવ કોટિ બે ભેદે કરાય છે, ઉદ્ગમ કોટિ અને વિશોધિ કોટિ. પહેલી છ અવિશોધિ કોટિમાં અવતરે છે, છેલ્લી ત્રણ-ક્કીતગિક વિશોધિકોટિમાં છે... - નવ કોટિ શુદ્ધ આહાર લેનાર સાધુ કથંચિત મોક્ષ અભાવે દેવગતિમાં જાય છે. માટે દેવગતિ ગત વસ્તુ સમૂહને કહે છે–
• સૂત્ર-૮૩૯ થી ૮૪૫ -
[36] દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વરણ લોકપાલને નવ ગમહિષીઓ કહી છે... [co] દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અગ્રમહિષીઓની નવ પલ્યોપમની સ્થિતિ કહી છે... [૪૧] દેવ નિકાયો નવ કહ્યા
રિ સારસ્વત આદિત્ય, વલિ, વરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, આનેય, રિટ... [crs] અવ્યાબાધ દેવોના ૯૦૯ દેવો કn છે, એ પ્રમાણે આગ્નેયની પણ, એ પ્રમાણે જ રિટના પણ જાણવા.
[૮] નવ ઝવેયક વિમાન પ્રdટો કહ્યા છે. (૧) અધdન આધસ્તન, (૨) આધસ્તન મધ્યમ, (3) આધસ્તન ઉપસ્મિ, (૪) મધ્યમ અધતન, (૫) મધ્યમ મધ્યમ, (૬) મધ્યમ ઉપરિમ, (૩) ઉપરિમ અધતન, (૮) ઉપરિમ મધ્યમ, (૯) ઉપરિમ ઉપરિમ-શૈવેયક વિમાન પ્રdટ. આ નવ પૈવેયક વિમાનના નવ રૂટો કહેલા છે - [૪૫] ભદ્ર, સુભદ્ર, સુજાત, સૌમનસ, પ્રિયદર્શન, સુદર્શન, અમોઘ, સુપબુદ્ધ, યશોધરા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • વિવેચન-૮૩૯ થી ૮૪૫ :
[૮૩૯,૮૪૦] સૂણ સુગમ છે. વિશેષ એ- તેઓનું સપરિગ્રહવ હોવાથી નવ જ છે. કહ્યું છે – સૌધર્મ, ઈશાન કલામાં સપરિગ્રહિતા અને અપરિગ્રહિત દેવીની જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે. સૌધર્મમાં ઉત્કૃષ્ટથી સપરિગ્રહિતાની સાત અને બીજીની પo પલ્યોપમ છે. ઈશાનમાં તે નવ ચાને પપ-પલ્યોપમ સ્થિતિ છે.
[૮૪૧ થી ૮૪૫ સારસ્વતથી આગ્નેય પર્યન્ત આઠ દેવો કૃણાજિના આઠ આંતરામાં રહે છે, રિઠ દેવ કુણરાજિના મધ્યે રિટાભ વિમાન પ્રસ્તામાં રહે છે - - અનંતર શૈવેયક વિમાનો કહ્યા. તેમાં રહેનારા આયુષ્યમાન્ હોય છે, તેથી આયુના પરિણામ ભેદો કહે છે
• સૂત્ર-૮૪૬ થી ૮૪૮ :
[૪૬] આ પરિણામ નવ ભેદે છે. તે આ - ગતિ પરિણામ, ગતિ બંધન પરિણામ, સ્થિતિ પરિણામ, સ્થિતિ બંધન પરિણામઉદર્વગૌરવ પરિણામ, આધો ગૌરવ પરિણામ, તિગૌરવ પરિણામ, દીર્ધ ગૌરવ પરિણામ, હૃસ્વ ગૌરવ પરિણામ.
[૮] નવ નવામિકા ભિક્ષ પ્રતિમા ૮૧ અહોરણ વડે અને ૪૫-ભિક્ષાઓ વડે યથાસૂત્ર યાવત આરાધેલી હોય છે.
[૮૪૮] પ્રાયશ્ચિત્ત નવ ભેદે - આલોચનાહથી અનવસ્થાપ્ય. - વિવેચન-૮૪૬ થી ૮૪૮ :
[૮૪૬] આયુષ્ય-કર્મપ્રકૃત્તિ વિશેષનો પરિણામ એટલે ધર્મ, સ્વભાવ, શક્તિ. તેમાં (૧) ગતિ-દેવાદિની, તેને નિયત જે સ્વભાવ વડે આયુષ્ય, જીવને પ્રાપ્ત કરાવે છે, તે આયુષ્યનો ગતિપરિણામ.
(૨) જે આયુસ્વભાવથી પ્રતિનિયત ગતિ કર્મબંધ થાય છે, જેમ નારકાયુના સ્વભાવથી મનુષ્ય-તિર્યગતિ નામકર્મ બંધાય છે, પણ દેવ-નરકગતિ નામકર્મ ના બંધાય તે ગતિબંધન પરિણામ
(3) આયુની અંતર્મુહૂતિિદ 33-સાગરોપમની સ્થિતિ તે સ્થિતિ પરિણામ.
(૪) જે પૂર્વભવાયુ પરિણામ વડે પરભવાયુની નિયત સ્થિતિને બાંધે છે, તે સ્થિતિ બંઘન પરિણામ, જેમ તિર્યગાયુપરિણામથી દેવનું આયુ ઉત્કૃષ્ટથી પણ ૧૮સાગરોપમ સુધી જ બાંધે છે.
(૫) જે આયુ સ્વભાવથી જીવને ઉર્વદિશામાં ગમનશક્તિ લક્ષણ પરિણામ હોય છે, તે ઉર્વ ગૌરવ પરિણામ. ર4 - ગમન પર્યાય.
(૬) એ રીતે અધો (3) તિર્યમ્ પણ જાણવા... (૮) જે આયુસ્વભાવ વડે જીવને દીર્ધ ગમનપણે થાય તે દીર્ધ ગૌરવ પરિણામ... (૯) એ રીતે જેથી હુd ગમન તે હૂર્વ ગૌરવ પરિણામ. - ૪ -
| [૮૪] આયુ પરિણામ કહ્યા. તે વિશેષ હોવાથી તપશક્તિ હોય છે, માટે તપશક્તિ કહે છે - સુગમ છે. વિશેષ એ - જેના નવ-નવ દિનો છે, તે નવનવમિકા.
Page #81
--------------------------------------------------------------------------
________________
૯/-I૮૪૬ થી ૮૪૮
૧૩૫
• x • નવ નવક એટલે ૮૧. એમ ૮૧-અહોરાત્ર વડે થાય છે. તેમાં પહેલા નવકમાં રોજ પાણીની અને એકદતિ ભોજનની એ રીતે એક-એક દત્તિની વૃદ્ધિ વડે નવમાં નવકમાં નવ દક્તિ પાણીની અને નવદત્તિ ભોજનની, તે રીતે કુલ ૪૦૫ દક્તિ વડે ચયાગ, ચાકલ્પ, યથામાર્ગ, યથા તત્ત્વ સમ્યક કાય વડે સ્પષ્ટ, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત, આરાધિત થાય છે.
[૮૪૮] આ પ્રતિમા જન્માંતરમાં કરેલ પાપકર્મના પ્રાયશ્ચિતરૂપ છે માટે પ્રાયશ્ચિતના નિરૂપણવાળું સૂત્ર છે, જે પૂર્વે કહેવાયેલ છે.
પ્રાયશ્ચિત ભરતાદિ ક્ષેત્રમાં હોય, માટે તેમાં રહેલ વસ્તુ કહે છે
• સૂત્ર-૮૪૯ થી ૮૬૮ :| [૪૯] જંબૂઢીપના મેરની દક્ષિણે ભરતમાં દીઈ વૈતાઢય ઉપર નવ કુટો. કwા છે - [૮૫] સિદ્ધ, ભરત, ખંડપપાત, માણિભદ્ર, વૈતાઢય, પૂણભદ્ર, તિમિશ્વગુફા, ભરત, વૈશ્રમણ-સ્કૂટ.
[૫૧] જંબૂદ્વીપના મેરુની દક્ષિણે નિષધ વર્ષધર પદ્ધતિ નવ ફૂટો કહ્યા છે - [૮૫] સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હી, ધૃતિ, શીતોદા, અવર વિદેહ,
ચક-કૂટો... [૮૫૩] જંબૂદ્વીપના મેરુ પર્વતે નંદનવમાં નવ ફૂટો છે – [૮૫] નંદન, મંદર, નિષધ, હૈમવત, રજd, ચક, સાગરચિત્ત, વૈર, બલ-કૂટ જાણવા.
[૮૫] જંબૂદ્વીપમાં માલ્યવંત વક્ષસ્કાર પતિ નવ કૂટો છે (૮૫૬) સિદ્ધ, માચત, ઉત્તરકટ, કચ્છ, સાગર, જત, શીતા, પૂર્ણ, હરિસ્સહ - કૂટો... [૮૫] જંબુદ્વીપમાં કચ્છ વિજયમાં દીર્ધ વૈતાઢ્ય નવ કૂટો કહ્યા છે - [૫૮] સિદ્ધ, ખેડાપાત, માણિભદ્ર, વૈતાદ્ય, પૂણભદ્ર, તિમિwગુફા, કચ્છ, વૈશ્રમણ-કૂટો... [૮૫૯] જંબૂદ્વીપમાં સુકચ્છ વિજયમાં દીપર્વત ઉપર નવ કૂટો છે - [૬૦] સિદ્ધ, સુકચ્છ, ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાય, પૂણભદ્ર, તિમિશ્રગુફા, સુકચ્છ, વૈશ્રમણ-ક્ટો.
૮િ૬૧] એ રીતે યાવત પુકલાવતી વિજયમાં દીર્ધ વૈતા, એમ જ કચ્છ વિજયમાં દીધ વૈતાઢ્ય, એ પ્રમાણે ચાવત મંગલાવતીમાં દીધ વૈતાઢ્ય [નવ કૂટો કહ્યા છે.]... જંબુદ્વીપમાં વિધાભ નક્ષકારે નવ કુટો છે - ૮િ૬૨) સિદ્ધ, વિધુતાભ, દેવફા પક્ઝ, કનક, સૌવસ્તિક, સીતોદા, સજલ, હરિકૂટ... [૮૬૩] જંબૂદ્વીપના પક્ષમ વિજયના દીર્ધ વૈતા નવ ફૂટો છે - સિદ્ધ, પમ્પ, ખંડપાત, માણીભદ્ર, વૈતાઢ્ય એ રીતે યાવત સલિલાવતી, વવના દીધ વૈતાયે એ પ્રમાણે યાવતુ ગંધિલાવતી દીધ વૈતાઢ્ય નવ કૂટો છે – (૮૬) સિદ્ધ, ગધિલાવતી, ખંડuપાd, માણીભદ્ર, વૈતાઢ, પૂણભક્ત, તિમિશગુફા, વૈશ્રમણ ફૂટો.
[૬૫] એ રીતે બધા દીર્ધ વૈતાઢ્ય બે કૂટો સદેશ નામવાળા છે, શેષ કૂટોના તે જ નામો છે.. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વત નવ કૂટો છે - [૬૬] સિદ્ધ, નિલવંત વિદેહ, સીતા, કીર્તિ, નાસિકાંતા, આવરવિદેહ, રમ્યફ, ઉપદર્શન કૂટ.
૧૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 [૮૬જંબુદ્વીપના મેરની ઉત્તરે ઐરવતમાં દીધ વૈતાઢ્ય નવ કૂટો કહા છે. - ૮િ૬૮] સિદ્ધ, રત્ન, ખંડuપાત માણીભદ્ર, વૈતાઢ, પૂણભદ્ર, તિમિયગુફા, ઐરાવત, વૈશ્રમણ, ઐરાવતકૂટો.
• વિવેચન-૮૪૬ થી ૮૬૮ :- [વૃત્તિમાં ૬૮૯ રૂપે સળંગ એક સૂક છે.)
સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- ભરતક્ષેત્રનું ગ્રહણ વિજયાદિના નિષેધ માટે છે, દીર્ધ ગ્રહણ વ્રત વૈતાદ્યના નિષેધાર્થે છે. સિદ્ધ-સિદ્ધાયતન યુક્ત સિદ્ધ કુટ. તે સવા યોજન ઉંચુ, તેટલું મૂળે વિસ્તીર્ણ, તેનાથી અર્ધ ઉપરના ભાગે વિસ્તારવાળું, એક કોશ લંબાઈ, અદ્ધ કોશની પહોળાઈ દેશ ઉણ એક કોશ ઉંચાઈવાળું છે. પશ્ચિમ સિવાય ત્રણે દિશામાં ૫૦૦ ધનુ ઉંચા, ૫૦ ધનુષ પહોળા ત્રણ દરવાજા યુક્ત, ૧૦૮ જિનપ્રતિમા યુક્ત એવા સિદ્ધાયતનથી વિભૂષિત ઉપરના ભાગવાળું સિદ્ધકૂટ છે. તે વૈતાઢ્ય પર્વત ઉપર પૂર્વ દિશામાં રહેલું છે, શેષકટો ક્રમશઃ પશ્ચિમે છે.
ભરતદેવના પ્રાસાદાવતંસક વડે ઓળખાતું ભરતકૂટ છે. ખંડપાતા વૈતાદ્ય ગફા-જેના દ્વારા ચક્રવર્તી અનાર્ય ક્ષેત્રની સ્વક્ષેત્રમાં આવે છે. તેના અધિષ્ઠાયક દેવ સંબંધીત્વથી ખંડપ્રપાતકૂટ કહ્યો છે.
માણિભદ્ર દેવના નિવાસથી માણિભદ્ર ફૂટ છે. વૈતાઢ્ય પર્વત નાયક દેવના નિવાસથી વૈતાઢ્યકૂટ, પૂર્ણભદ્ર દેવના નિવાસથી પૂર્ણભદ્રકૂટ, તિમિસ ગુફા નામે ગુફા - જે દ્વારા ચક્રવર્તી સ્વોગથી અનાર્ય ક્ષેત્રમાં જાય છે, તેના અધિષ્ઠાયકના નિવાસથી તિમિયગુફાકૂટ નામ છે. ભરત પણ તેમજ છે. વૈશ્રમણ લોકપાલના આવાસથી વૈશ્રમણકુટ છે.
સિદ્ધ - સિદ્ધાયતન કૂટ તથા નિષધપર્વતના અધિષ્ઠાયક દેવના નિવાસયુક્ત તે નિષઘકૂટ. હરિવર્ષ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવે સ્વીકારેલું હરિવર્ધકૂટ. એમ વિદેહકૂટ પણ જાણવું. હી દેવીના નિવાસવાળું હી કૂટ, એ રીતે ધૃતિકૂટ, શીતોદાનદીની દેવીનો નિવાસ તે શીતોદાકૂટ, અપર વિદેહ કૂટ વિદેહકૂટવ. ટુચક ચક્રવાલ પર્વતના
અધિષ્ઠાયક દેવનો નિવાસ તે ચકકૂટ. નૈન - મેરુની પ્રથમ મેખલા ઉપર, તેમાં નવ કૂટો છે, તેમાં નંદનવનમાં પૂવદિ દિશાઓમાં ચાર સિદ્ધાયતનો, વિદિશાઓમાં ચાર-ચાર પુકરણીથી પરિવૃત્ત ચાર પ્રાસાદાવતંસકો છે. તેમાં પૂર્વના સિદ્ધાયતનથી ઉત્તરમાં અને ઈશાનમાં રહેલ પ્રાસાદથી દક્ષિણમાં નંદનકૂટ, ત્યાં મેઘકા દેવી. પૂર્વના સિદ્ધાયતનથી દક્ષિણ અને અગ્નિકોણમાં રહેલ પ્રાસાદથી ઉત્તરમાં મંદસ્કૂટ, ત્યાં મેઘવતી દેવી છે. આ ક્રમે બીજા કૂટો પણ જાણવા. યાવત્ આઠમો કૂટ. દેવીઓનિષઘકૂટે સુમેધા, હૈમવતકૂટે મેઘમાલિની, જdફૂટે સુવત્સા, ચકકૂટ વચ્છમિત્રા, સાગરચિત્રકૂટે વૈરસેના, વૈરકૂટ બલાહકા છે. બલકૂટ મેરુથી ઈશાને છે.
સિદ્ધ - માલ્યવંત ઈશાનકોણનો ગજદંત પર્વત છે. ત્યાં સિદ્ધાયતન કૂટ મેરની ઈશાને છે. એમ બીજા પણ કૂટો જાણવા. વિશેષ એ - સિદ્ધકુટે ભોગાદેવી, જતકૂટે ભોગમાલિની બીજા કૂટે સમાન નામવાળા દેવો છે. હરિસ્સહકૂટ નીલવંતકૂટથી દક્ષિણે ૧ooo યોજન પ્રમાણ છે. વિધુપ્રભવર્તી હરિકૂટ, નંદનવનવí બલકૂટ પણ
Page #82
--------------------------------------------------------------------------
________________
૯/-I૮૪૯ થી ૮૬૮
૧૩૩
તેમજ છે. બાકીના કૂટો પ્રાયઃ ૫oo યોજન પ્રમાણવાળા છે. એ રીતે કચ્છાદિ વિજયના વૈતાદ્યના કૂટો કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે – વાવ પુકલાવતી, આદિમાં મહાકચ્છા, કચ્છાવતી, આવd, મંગલાવર્ત, પુકલમાં - સુકચ્છ વિજયની જેમ વૈતાદ્યાદિમાં સિદ્ધકૂટાદિ નવ-નવ કૂટો કહેવા.
વિશેષ એ કે – બીજા અને આઠમા કૂટના સ્થાને છે વિજયનું નામ કહેવું. થઇ - શીતા નદીના દક્ષિણે સમુદ્ર સમીપે. અહીં યાવતું શબ્દ થકી સુવચ્છ, મહાવચ્છ, વચ્છાવતી, રમ્ય, રમ્ય અને રમણીય નામક વિજયોમાં પૂર્વની જેમ નવ નવ કૂટો જાણવા.
વિધુતપ્રભ ગજદંતક પર્વત દેવકરની પશ્ચિમે છે, ત્યાં નવકૂટો પૂર્વવતું. વિશેષ એ – વારિસેના, બલાહકાનો કનકકૂટ, સ્વસ્તિક કૂટ છે. ૫ - શીતોદા નદીની દક્ષિણે વિધુપ્રભ ગજદંતક પર્વત પાસે પદ્મ વિજયમાં, અહીં ચાવતુથી સુપમ, મહાપર્મ, પદ્માવતી આદિ જાણવું - x • આ અભિશાપથી વM - શીતોદાની ઉત્તરે સમુદ્ર સમીપે વપ્રવિજયમાં, ગંધિલાવતીમાં ચાવતું શદથી સુવડ, મહાવપ આદિ જાણવા - x • વળી પમાદિ સોળ વિજયમાં અતિદેશ કરે છે. કૂટોનું સામાન્ય લક્ષણ કહ્યું. વિશેષાર્થીએ તો જંબૂદ્વીપ પ્રાપ્તિ નિરૂપણ કરવી.
આ રીતે નીલવતુ અને ઐવત્ કૂટો કહેવા... – આ કૂટોની વક્તવ્યતા તીર્થકરે કહેલી છે. માટે તેમના સંબંધી સૂત્રો કહે છે–
સૂઝ-૮૬૯,૮૩૦ :
૮િ૬૯) પુરુષાદનીય પાર્જ અહંતુ વજasષભનારાય સંઘયણ અને સમચતુસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત નવ હાથ ઉંચા હતા.
[9] શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્રકમ ઉપાર્જન કર્યું - શ્રેણિક, સુપાર્શ્વ, ઉદાયી, પોહિલ આણગારદેઢા, શંખ, શતક, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા.
- વિવેચન-૮૬૯,૮૭૦ :
૮િ૬૯] સૂત્ર સુગમ છે... [co] તીર્થકરત્વના કારણભૂત તીર્થંકરનામ અને ગોગ-કર્મ વિશેષ જ માટે એકવતુ ભાવે તીર્થંકર નામગોબ કહ્યું. અથવા તીર્થંકરનામ એવું ગોત્ર છે જેનું તે તીર્થકર નામગોત્ર.
(૧) શ્રેણિક રાજા પ્રસિદ્ધ છે, (૨) સુપાર્શ્વ-ભગવાન મહાવીરના કાકા, (3) ઉદાયી-કોણિક પુત્ર, કોમિક મૃત્યુ પામતા પાટલી પુગમાં રહેતો હતો. તે પોતાના ભવનમાં પર્વદિનોમાં સંવીગ્ન ગીતાર્થ સદ્ગરને નિમંત્રી, તેમની સેવામાં પરાયણ, પરમ સંવેગ રસ અનુસરતો સામાયિક, પૌષધાદિ કરતો એકદા રાગે, પૌષધોપવાસ કરીને સૂતો હતો. તેના પૂર્વે દેશ નિકાલ કરેલ પૈરી રાજાના પુત્ર, બાર વર્ષ પર્યાયી દ્રવ્ય સાધુએ છરીથી ગળું કાપી મારેલ.
(૪) પોન્ટિલ અણગાર-અનુત્તરોપાતિક સૂત્રમાં કહેલ છે. તે હસ્તિનાગપુર વાસી ભદ્રા સાર્યવાહીનો પુગ, બગીશ પત્નીનો ત્યાગી, મહાવીર શિષ્ય, માસિકી
૧૩૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંલેખના કરી સર્વાર્થસિદ્ધે ઉત્પન્ન થયેલ, મહાવિદેહમાં મોક્ષે જશે. આ પોલિમુનિ ભરતક્ષેગરી મોક્ષગામી કહ્યા, તેથી આ બીજા સંભવે છે.
(૫) દેઢાયુ પ્રસિદ્ધ છે... (૬-૭) શંખ અને શતક બંને શ્રાવસ્તીના શ્રાવકો છે. - શ્રાવસ્તીના કોઠક ચૈત્ય ભગવંત એકદા પધાર્યા. શંખાદિ શ્રાવકો ભગવંતનું આગમન જાણી વંદનાર્થે આવ્યા. પાછા વળતા શંખે શ્રાવકોને કહ્યું - X - વિપુલ અશનાદિ તૈયાર કરો, તેથી તેને ભોગવતા પાક્ષિક પર્વને કરતા વિચરશું. શ્રાવકોએ તે સ્વીકાર્યું. પછી શંખે વિચાર્યુ અશનાદિ ભોજન કરીને પાક્ષિક પૌષધ પ્રત્યે જાગૃત થઈ વિચરવું મારે શ્રેય નથી, પણ પૌષધશાળામાં આમરણ, શઆદિ છોડીને, શત વેષને ધારણ કરી પૌષધ લઈ વિચરવું શ્રેયસ્કર છે. તેણે ઘેર જઈ પોતાની પત્ની ઉત્પલાને વૃતાંત જણાવી પૌષધશાળામાં પૌષધ લીધો. આ તફ શ્રાવકે અનશનાદિન. તૈયાર કર્યા - x - શંખ ન આવતા, પુકલી અપરનામ શતક તેના ઘેર ગયો, ઉત્પલાએ તેની શ્રાવકોચિત ભક્તિ કરી, પછી તે પૌષધ શાળામાં ગયો. ઇયપિથિકી પ્રતિકમી. પછી શંખને કહ્યું – અશનાદિ તૈયાર છે, ચાલો આપણે જમીએ. • x - શંખે કહ્યું, હું પૌષધમાં છું, પુકલીએ શ્રાવકો પાસે જઈને આ વાત કરી. - x • શંખ, પૌષધ પાર્યા વિના પ્રભુ પાસે જઈને વંદન કરીને બેઠો, બીજા શ્રાવકોએ પણ વંદના કરી, શંખને જઈને ઠપકો આપ્યો. ભગવંતે તેઓને અટકાવીને કહ્યું, તેની હીલના ન કરો, તે ઢધર્મી છે આદિ - x -
(૮) સુલસા - રાજગૃહીમાં પ્રસેનજિત રાજાના નાગ નામે સારથીની પત્ની હતી. • x • ઇન્દ્ર સભામાં તેણીના સમ્યકત્વની પ્રશંસા સાંભળીને પરીક્ષાર્થે કોઈ દેવ સાધુનું રૂપ કરીને આવ્યો. - x• મુનિરૂપ કરેલ દેવે કહ્યું મને લાપાક તેલનું પ્રયોજન છે. સુલસા લઈને આવતા, દેવે તેનું ભાજન ફોડી નાંખ્યું, એમ બીજું અને ત્રીજું ભાજન પણ ફોડી નાંખ્યું, તો પણ તેણીને ખેદરહિત જોઈને સંતુષ્ટ થયેલ દેવે તેને બનીશ ગુટિકાઓ આપી. કહ્યું કે તમે એક-એક ગોળી ખાજો, તમને ક્રમશઃ બનીશ પુત્રો થશે આદિ - ૪ -
(૯) રેવતી-ભગવંતને ઔષધ દેનારી. ભગવંતને મેંટિક ગામમાં વિચરતા હતા ત્યારે પિત જવર અને લોહીના ઝાળા થયેલા. લોકો કહેતા હતા કે ગોશાળાના તપ તેજથી બળેલ ભગવંત છ માસમાં કાળ કરશે. ત્યારે સિંહ નામના મુનિને થયું કે * * * મારા ધમચાર્ય ભગવંત મહાવીરને જવર રોગની પીડા છે, લોકો કહેશે કે - x - તેઓ છવાસ્થપણે જ કાલગત થયેલ છે - X • એ રીતે તેઓ મહાખેદિત થયા, તેઓ માલુક્કચ્છ નામે નિર્જન વનમાં મહાધ્વનિથી રડવા લાગ્યા. ભગવંતે સ્થવિર મનિને કહીને તેમને બોલાવ્યા. કહ્યું કે સિંહ ! તું જે વિચારે છે તેમ નહીં થાય. હું દેશ ઉણ ૧૬ વર્ષ કેવલી પર્યાય પૂર્ણ કરીશ. તું નગરમાં જા. ત્યાં રેવતી ગાથાપનીએ • x • તેણીએ [અશ્વ માટે બીજોરા પાક તૈયાર કરેલ છે, તે લાવ. • x • રેવતીએ બહુમાનપૂર્વક પોતાને, કૃતાર્થ માનીને વહોરાવ્યું. ભગવંત * * * વીતરાગ ભાવે તેને પેટમાં નાંખ્યો. તુરંત રોગ ક્ષીણ થયો.
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૩૯
૧૪૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
૯/-I૮૬૯,૮૩૦
થનાર તીર્થંકરો કહ્યા. હવે સિદ્ધ થનાર જીવોને કહે છે– • સૂઝ-૮૩૧ -
હે આયોં ! કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવ, ઉદય પેઢાલ પુત્ર, પોલિ, શતક ગાથાપતિ, દાક નિર્મન્ચ, સત્યકી નિન્શી પુત્ર, શાલિકાથી બોધિત સંબડ પશ્ચિાજક, પાનાથના પ્રશિણા સુપારdf આમ, આ નવ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહdતરૂપ ધર્મ પ્રરૂપી સિદ્ધ થશે ચાવ4 અંત કરશે.
• વિવેચન-૮૩૧ ;
વાસુદેવોમાં છેલ્લો, અનંતર કાળે થયેલ કૃણ. મળો - આમંત્રણ વચન છે, ભગવંત મહાવીરે સાધુઓને આમંત્રીને કહ્યું- હે આર્યો ! pકૃતના બીજા શ્રુતસ્કંધમાં નાલંદીય અધ્યયન છે - ઉદક નામે સાધુ, પેઢાલનો પુત્ર, પાનજિનના શિષ્ય, રાજગૃહી બહાર નાલંદા પાડામાં ઈશાન ખુણે હસ્તિદ્વીપ વનખંડમાં રહ્યો. ગૌતમ સ્વામી પાસે સંશયને નિવારીને ચારયામ ધર્મ છોડી પંચમહાવ્રત ધર્મ સ્વીકાર્યો.
પોલિ અને શતક ગત સૂત્રમાં કહ્યા. દારુક આણગાર વાસુદેવનો પુત્ર અને ભગવંત અઠિનેમિનો શિષ્ય, અનુરોપપાતિક સૂત્રમાં કહેલ છે. સત્યડી એ નિન્જી પુત્ર છે. તે આ રીતે- ચેટક રાજાની પુત્રી સુજયેષ્ઠા વૈરાગ્યથી દીક્ષિત થઈ ઉપાશ્રયમાં આતાપના લેતી હતી. પેઢાલ નામે વિધા સિદ્ધ પવ્રિાજકે - X - વીર્યનો પ્રક્ષેપ કર્યો, પુત્ર જન્મ્યો. - x - તે સત્યકી. - x - સાધ્વી પાસેથી અપહરણ કરી પિતા વિધાધરે તેને વિધા ગ્રહણ કરાવી. રોહિણી વિધાએ તેને પૂર્વે પાંચ ભવોમાં મારી નાંખેલ. છ ભવે છ માસનું જ આયુ બાકી રહેતા તેને તે વિધા ઈષ્ટ ન હતી, તે આ સાતમા ભવમાં સત્યકીને સિદ્ધ થઈ. તેના કપાળમાં કેદ કરી વિદ્યા પ્રવેશી દેવીએ ત્યાં બીજી આંખ કરી. • x • તેણે વિધાધર ચક્રવર્તીત્વ પ્રાપ્ત કર્યું. પછી બધાં તીર્થકરોને વાંદી, નાટ્ય દેખાડી રમણ કરતો હતો.
સુલસા શ્રાવિકા ધર્મમાં ભાવિત છે એમ જાણેલ તે શ્રાવિકાબુદ્ધ મડ પરિવ્રાજક વિધાધર શ્રાવક. તે આ -x - અંમડ વિધાધર શ્રાવક મહાવીરસ્વામી પાસે ધર્મ સાંભળી ચંપાનગરીચી રાજગૃહી તરફ ચાલ્યો. ઘણાં જીવોના ઉપકારને માટે ભગવંતે કહ્યું - સુલસા શ્રાવિકાને કુશળ વાત કહેજે. એમડે વિચાર્યું કે – શ્રાવિકા પુન્યવતી છે, જેને ત્રિલોકના નાથ કુશલ વાર્તા કહે છે, તેણીમાં શો ગુણ હશે ? માટે તેના સમ્યકત્વની પરીક્ષા કરું. પરિવ્રાજક વેશે સુલસા પાસે જઈ કહ્યું - તને ધર્મ થશે, માટે અમને ભક્તિથી ભોજન આપ. સુલતાએ કહ્યું - જેને આપવાથી ધર્મ થાય. તેને હું જાણું છું. અંમડ આકાશમાં કમળ આસન વિરચી લોકોને વિસ્મય પમાડતો હતો - X - X • તો પણ સુલતાએ કહ્યું કે મારે પાખંડીથી શું પ્રયોજન ? ચાંમડે પણ કહ્યું કે આ શ્રાવિકા પરમ સમ્યગુર્દષ્ટિ છે કેમકે મહાનું અતિશય જોવા છતાં દષ્ટિમોહને ન પામી. પછી મડ લોકો સાથે તેના ઘેર નિસીહી કહી, નમસ્કાર મંત્ર બોલતા પ્રવેશ્યો. સુલસાએ પણ ઉઠીને તેની ભક્તિ કરી, અંમડે પણ તેની પ્રશંસા કરી, ઉવવાઈ સૂત્રનો અંમડ બીજ સંભવે છે.
સુપાશ્ચ આય, પાનાથના શિષ્યાની શિષ્યા છે.. જેમાં ચાર મહાવત રૂપ ધર્મ છે તે ચતુયમિ, તેને પ્રરૂપીને સિદ્ધ થશે. આ નવમાં કેટલાંક વચ્ચેના તીર્થકરપણે થશે, કેટલાંક કેવલીપણે થશે. - ૪ -
અનંતર સૂરમાં શ્રેણિકના તીર્થકરત્વને કહે છે– • સૂત્ર-૮૨ થી ૮૭૬ :
[૮] હે આ બિંબિસાર શ્રેણિક રાજ કાળ માસે કાળ કરીને રતનપભા પૃવીમાં સીમંતક નરકવાસમાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિમાં નારકોને વિશે નૈરમિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, વરૂપથી કાળો, કાળો દેખાતો યાવત વણશી પરમકૃષ્ણ થશે. તે ત્યાં એકાંત દુ:ખમય યાવ4 વેદનાને ભોગવશે. તે નરકમાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં જ જંબૂદ્વીપમાં ભરત હોગમાં વૈતાદ્ય પર્વતના પાદમૂલે જનપદમાં શતદ્વાર નગરમાં સમુદિત કુલકરની ભદ્વાભાીિ કૃદ્ધિમાં પરષપણે અવતરશે. પછી તે ભદ્રા નવ માસ પૂર્ણ અને સાડા સાત મિદિન વીતી ગયા બાદ જેના હાથ-પગ સુકુમાલ છે, અહીંપ્રતિપૂર્ણ-પંચેન્દ્રિય શરીર છે જેનું એવા લક્ષણ, વ્યંજન યુકત યાવતું સુપ બાળકને જન્મ આપશે.
જે રાશિએ તે બાળક જન્મશે તે રાત્રિમાં શતદ્વાર નગરમાં બાહા-અંદર ભારણ અને કુંભાણ પડાવ અને રતનવર્ષા થશે. પછી તે બાળકના માતાપિતા ૧૧મો દિવસ વીતતા યાવતુ બારમે દિવસે આવું ગૌણ અને ગુણનિux નામ સ્થાપન કરશે. જ્યારે અમારે આ બાળકનો જન્મ થયો તે સમયે શdદ્વાર નગર બાહfખ્યતર ભારાણા કુંભાણ પા અને રનવષર્ણ થઈ માટે અમારા બાળકનું મહાપા” એવું નામ થાઓ. પછી તે બાળકના માતાપિતા “મહાપદ્મ” નામ કરશે. પછી મહાપદ્મ બાળક સાધિક આઠ વર્ષનો થયો જાણીને મા રાજ્યાભિષેકથી સિંચિત કરશે. તે ત્યાં મહા હિમવંત મહા મલય અને મેરુ સમાન રાજાના ગુણ વર્ણન વાળો રાજી થશે - ૪ -
- પછી તે મહાપા રાજાને અન્યEા ક્યારેક બે દેવો મહાદ્ધિક યાવત્ મહાસૌખ્ય સેનાકર્મ કરશે. તે - પૂણભદ્ર અને માણિભદ્ર. ત્યારે શતદ્વાર નગરમાં ઘણાં રાઈસર, તલવા માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ વગેરે એકમેકને બોલાવીને એમ કહેશે કે - જે કારણે હે દેવાનુપિયો આપણા મહાપા રાજી બે મહહિક યાવત મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે - પૂણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપિયો ! આપણા મહાપા રાજાનું બીજું નામ દેવસેન થાઓ. પછી તેમનું બીજું નામ દેવસેન થશે.
પછી દેવસેન અને અન્ય કોઈ દિવસે શ્વેત, શંખતલવતું, નિમલ અને ચતુર્દન્ત હસ્તિરન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજ કોઈ દિવસે શેતશંખતલ-વિમલરૂપ ચતુર્દત્ત હાસ્તિરન પર બેસીને શતદ્વાર નગરની વચ્ચોવચ્ચ થઈને વારંવાર આવશે-જશે. ત્યારે શdદ્વાર નગરના ઘણા રાજ, ઈશ્વર યાવતું
Page #84
--------------------------------------------------------------------------
________________
૯)-૩૨ થી ૮૭૬
૧૪૧
૧૪૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
પરસ્પર બોલાવીને એમ કહેશે કે જેથી હે દેવાનુપિયો . આપણા દેવસેન રાજાને શેત-શંખતલ-વિમલ એવો ચતુદા હસ્તિરન ઉત્પન્ન થયો છે, તેથી હું દેવાનુપિયો આપણા દેવસેન રાજનું વિમલવાહન જેવું બીજું નામ થાઓ, પછી તેમનું વિમલવાહન ત્રીજું નામ થશે.
પછી તે વિમલવાહન સા 30 વર્ષ ગૃહવાસમાં રહીને માતા-પિતા દેવગત થયા પછી વડીલ વમની મેળવી શરદ ઋતુમાં અનુત્તર મોક્ષમાર્ગમાં તત્પર થશે. વળી લોકાંતિક દેવો જિતકલ્પ મુજબ તેવી ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, ઉદાર, કલ્યાણકારી, ધન્ય, શિવ, મંગલ, સગ્રીક એવી વાણીથી અભિનંદાતા, અભિdવાતા બહારના સભૂમિ ભાગ ઉધાનમાં એક દેવદુષ્ય ગ્રહણ કરીને, મુંડ થઈને, ગૃહવાસ છોડીને અપમાણિક પ્રવજયા લેશે. તે ભગવંત સાતિરેક બાર વર્ષ હંમેશા કાયાને વોસિરાવીને દેહની સંભાળ ન કરતાં જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થશે. જેમકે - દેવ, મનુષ્ય કે તિર્યંચયોનિકો વડે ઉત્પન્ન કરાયેલા તે સમ્યફ રીતે સહન કરશે, ખમશે, તિતિક્ષા કરશે, અધ્યાસિત કરશે. ત્યારે તે ભગવત ઈયસિમિત ભાષાસમિત ચાવ4 ગુપ્ત બ્રહ્મચારી, અમમત્વ, અકિંચન, છિગ્રંથ, નિરુપલેપ, કાંસ્ય પામવત મુકતતોય • x • ચાવત્ - ૪ - જ્ઞાનરૂષ તેજ વડે દીપ્ત થશે.
૮] કાંસ્ય, શંખ, જીવ, ગગન, વાયુ, શારદસલીલ, કમલમ, કુર્મ વિહગ, ખગ, ભારંs... [૮૭૪] કુંજર, વૃષભ, સિંહ, પર્વતરાજ, અક્ષોભસાગર, ચંદ્ર, સૂર્ય, કનક, વસુંધરા, સુહુત અગ્નિ – એન થશે.
[૮૫] તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નહીં હોય, તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે - અંડજ પોતજ, અવગ્રહિક, પ્રગહિક. જે જે દિશામાં ઈચ્છશે તે તે દિશામાં આપતિબદ્ધ શુચિભૂત લધુભૂત અભગ્રંથ થઈ સંયમ વડે આત્માને ભાવતા વિચરશે. તે ભગવંતને અનુત્તરજ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચ»િ વડે એ રીતે આલય-વિહાર વડે, આર્જવ, માર્દવ, લાઘવ, ક્ષમા, મુક્તિ, ગુતિ, સત્ય, સંયમ, તપ-ગુણ-સુચતિસોવચિય-ફૂલ પરિનિવણિ માર્ગ વડે આત્માને ભાવતા ધ્યાનાંતરિકામાં વર્તતા અનંત, અનુત્તર, નિવ્યઘિાત યાવતુ ઉત્તમ કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે ભગવંત અહd જિન થશે. કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શ, દેવ સહિત મનુષ્ય અને અસુરલોકના પયિોને જાણશે અને જશે.
સર્વલોકને, સર્વે જીવોના આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તક મનો માનસિક, મુકત, કૃત, પરિસેવિત, પ્રગટકર્મ, ગુપ્ત કર્યું, તેને છાની નહીં રહે, રહસ્યના ભાગી નહીં થાય. તે તે કાળમાં મનવચન, કાયાના યોગમાં વતતા સર્વલોકમાં સર્વ જીવોના સર્વભાવોને જાણતા અને જે વિચરશે. ત્યારે
ભગવન તે અનુત્તર ઉત્તમ કેવલજ્ઞાનદશનથી દેવ-મનુષ્ય-અસુરલોકને જાણીને શ્રમણ નિભ્યોને જેિ કોઈ ઉપસર્ગો ઉપજશે, કેમકે – દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપજશે તેને સારી રીતે સહેશે, ખમશે, તિતિક્ષો, આધ્યાસિત કરો, ત્યારે તે ભગવાન
અણગર થશે, ઇસમિત, ભાષાસમિત એ રીતે જેમ વર્ધમાનસ્વામીમાં કહ્યું તે બધું જ કહેવું સાવત્ અધ્યાપાર શાંત યોગયુક્ત, તે ભગવંતને એવા વિહારથી વિચરતા બાર વર્ષ અને તેર પક્ષ વીતતા તેરમાં વર્ષની મધ્ય વર્તતા અનુત્તર જ્ઞાન વડે ચાવતું ભાવના અધ્યયન મુજબ ઉત્તમ કેવલજ્ઞાનદિન ઉત્પન્ન થશે - X • સર્વજ્ઞ સર્વદર્શી થશે.] ભાવના સહિત પાંચ મહાવ્રત અને ઇ જીવનિકાયની રક્ષાનો ધર્મ કહેતા વિચરશે. હે આર્યો
જે રીતે મેં શ્રમણ નિભ્યોને એક આરંભ સ્થાન કહેલ છે, તે રીતે મહાપદ્મ અહજૂ પણ શ્રમણ નિથિોને એક આરંભ સ્થાનને કહેશે. જે રીતે મેં શ્રમણ નિર્મન્થોને બે બંદાન-પ્રેમ બંધન અને હેપ બંધન કહા, તેમ મહાપા અહંત શ્રમણ નિન્થોને બે બંધન કહેશે - પ્રેમ અને દ્વેષ બંધન. જેમ મેં શ્રમણ નિભ્યોને ત્રણ દંડ કલ્લા - મનદંડ આદિ, તેમ મહાપદ્મ અહંત શ્રમણ નિભ્યોને મનદંડાદિ ત્રણ દંડ કહેશે. આ અભિલાપ વડે ક્રોધકમાય આદિ ચાર કષાયો, શબ્દદિ પાંચ કામગુણો, પૃedીકાય ચાવતુ સકાય એ જ જીવનિકાયો જેમ મેં કહ્યા તેમ ચાવતું તે પણ કહેંશે.
આ અભિલાય વડે સાત ભય સ્થાનો મેં કહ્યા, તેમ મહાપદ્મ અહંતુ પણ શ્રમણ નિગ્રન્થોને સાત ભય સ્થાનો કહેશે, એ રીતે આઠ સદસ્થાન, નવ બ્રહ્મચર્યગતિઓ, દશવિધ શ્રમણ ધર્મ, ચાવ4 33-આશાતનાઓ. જે રીતે હે આય ! મેં શ્રમણ નિગ્રન્થોને નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, દંતધાવના, અછwત્વ, પગરખરહિતતા, ભૂમિસ્યા, ફલકશય્યા, કાષ્ઠશા , કેશલોચ, બહાર્યવાસ, પગૃહપ્રવેશ ચાવતું લબ્ધ-અપલબ્ધ વૃત્તિ કહેલી છે, એ રીતે જે મહાપદ્મ અહત પણ શ્રમણ નિગ્રન્થોને નગ્ન ભાવ યાવતુ લબ્ધ-અપલબ્ધ વૃત્તિ કહેશે..
હે આર્યો જે રીતે મેં શ્રમણ-નિગ્રન્થોને આધાકમ, ઓશિક, મિશ્રજાત, અથવપૂક, પૂતિક, ક્રીત, પામિન્સ, આશ્લેધ, નિકૃષ્ટ, અભ્યાહત, કાંતારભકત, દુર્ભિxભકત, ગ્લાનભક્ત, વલિકાભક્ત, પાધૂણભક્ત, મૂલ-કંદ-ફલ-ભીજહરિત-ભોજન નિષેધેલ છે, એ રીતે મહાપદ્મ અહંત પણ આધાકર્મિક યાવત હરિત ભોજન લેવાનો નિષેધ કરશે.
હે આર્યો જે રીતે મેં શ્રમણ નિગ્રન્થોને પાંચ મહાતતિક, સુપતિકમણ, અચેલક ધર્મ કહેલ છે, એ રીતે મહાપા અહ પણ શ્રમણ નિગ્રન્થોને પંચમહત્તતિક યાવતુ અચેલક ધમને કહેશે.
હે આર્યો જે રીતે મેં પાંચ અણુતત અને સાત શિક્ષણad યુકd ભાર પ્રકારનો શ્રાવકધર્મ કહ્યો છે, તે રીતે મહાપદ્મ અહંત પણ • x • કહેશે.
હે આર્યો જે રીતે શ્રમણ નિગ્રન્થોને મેં શય્યાતર અને રાજપિંડ નિવેદણો છે, તે રીતે મહાપદ્મ અહંત પણ શ્રમણોને - x • નિષેધ કરશે.
હે આર્યો જે રીતે મને નવ ગણ અને અગ્યાર ગણધરો છે, એ રીતે
Page #85
--------------------------------------------------------------------------
________________
૯I-I૮૭૨ થી ૮૭૬
૧૪૩
મહાપદ્મ અહંને પણ નવ ગણ, અગ્યાર ગણધરો થશે.
હે આર્યો જે રીતે હું 30 વર્ષ ગૃહવાસ મથે વસીને મુંડ થઈને યાવત્ દીક્ષિત થઈ બાર વર્ષ, તેર પક્ષ છઠસ્થ પર્યાય પાળીને તેર પક્ષ ન્યૂન 30 વર્ષના કેવલી પયયને પાળીને ૪ર-વર્ષ શામણય પર્યાયિને પાળીને ર વર્ષ સવયિ પાળીને સિદ્ધ થઈશ ચાવતુ સર્વ દુઃખોનો અંત કરીશ, એ રીતે મહાપા અહd ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને યાવત્ • x + 9+વર્ષ સવયુિ પાળીને યાવત્ સર્વ દુ:ખોનો અંત કરશે.
[૮૭૬) જે શીલ સમાચાર ચાહત તિર્થંકર મહાવીરનો હતો શીલ સમાચાર મહાપદ્મ અહંના થશે.
• વિવેચન-૮૩૨ થી ૮૭૬ -
૮િ૭૨] સૂઝ સુગમ છે. વિશેષ એ કે – અનંતરોત માર્યો ! એ સાધુઓને આમંત્રણ વચન છે. ઢક્કા જેને સારભૂત છે, તે બિંબિસાર. શ્રેણિકે કુમારપણે આગ લાગતા જયઢક્કા ઘરમાંથી કાઢેલી, તેથી પિતાએ તેને ભિભિસાર કહ્યો. પ્રથમ પ્રસ્તટવર્તી સીમંતક તસ્કેન્દ્રમાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળી નાટકોમાં નાકપણે ઉત્પન્ન થશે.
સ્વરૂપથી કાળો, કાળો દેખાતો, ચાવતું શબ્દથી મહાન ભયનો વિકાર છે જેને તે, વિકરાળ, ઉદ્વેગજનક, પરમકૃષ્ણવર્ણ. તે નરકમાં વેદના વેદશે. શ્વેત - એકાંત દુ:ખમય, ચાવતુ શબ્દથી મન-વચન-કાય બલને અથવા ઉપ-મધ્ય-કાયના વિભાગને જીવે છે તે મિતુલાને, ક્યાંક ‘વિપુલા' પાઠ છે. એટલે શરીર વ્યાપિની, પ્રગાઢ, કટુક રસ ઉત્પાદક, કર્કશ સ્પર્શ સંપાદિતા કે કટુક દ્રવ્યની જેમ કડવી-અનિષ્ટ એમ કર્કશ જાણવી. વેગવાળી, જલ્દીથી મૂછ ઉત્પાદિકા, વેિદના ભોગવશે.]
વેદના બે પ્રકારે - સુખરૂપ, દુ:ખરૂપ. સુખનો નિષેધ કરવાને દુ:ખરૂપ કહ્યું. પર્વતાદિ દુર્ગવત્ કોઈપણ રીતે ઉલ્લંઘન કરવા માટે અસમર્થ, દેવનિર્મિત, વધુ શું કહેવું ? સહેવી અશક્ય. આ જંબૂદ્વીપમાં પણ અસંખ્યાતતમ જંબૂદ્વીપમાં નહીં, પુરુષપણે ફરી ઉત્પન્ન થશે.
પરિપૂર્ણ નવમાસ અને સાડાસાત અહોરમ વ્યતીત થતાં - x- કોમળ હાથ અને પણ જેના છે, તે સુકુમાર પાણીપાદ, સ્વકીય-સ્વકીય પ્રમાણથી પ્રતિપૂર્ણ અથવા પવિત્ર પાંચ ઇન્દ્રિયો જેમાં છે તે અહીન પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીર અથવા અહીન પ્રતિપુણ્ય પંચેન્દ્રિય શરીર, અથવા અંગોપાંગના પ્રમાણથી હીન નહીં તેવું શરીર • x •
લક્ષણ શાસ્ત્રમાં કહેલ પુરુષ લક્ષણ, • x • માનોત્માનાદિક વ્યંજન-મેષ, તિલાદિ,-સૌભાગ્યાદિ ગુણો, લક્ષણ-વ્યંજનોના ગુણ વડે યુકત તે લક્ષણભંજન ગુણોપેત. - x • ઉપપેત-યુક્ત - X •
લક્ષણ વ્યંજનનું સ્વરૂપ કહે છે - માન, ઉન્માન, પ્રમાણાદિ લક્ષણ છે અને વ્યંજન મષ આદિ છે અથવા સહજ શરીર સાથે ઉત્પન્ન છે અને પછીથી થયેલ તે વ્યંજન છે. લક્ષણને મુખ્ય કરીને વિશેષણાંતરને કહે છે - તેમાં માન - જલ દ્રોણ પ્રમાણપણું. તે આ - જળથી ભરેલ કુંડમાં માન કરવાના પુરુષને બેસાડવો. પછી જે
૧૪૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જળ કુંડથી નીકળે, તે જો દ્રોણ પ્રમાણ હોય તો તે પુરુષ માનોપેત કહેવાય છે. ઉન્માન-તુલારોપિત આભાર પ્રમાણતા. પ્રમાણ-આમાંગુલથી ૧૦૮ ઉંચાઈ છે. કહ્યું છે
જદ્રોણ તે માન, અર્ધભાર તે ઉન્માન, સ્વમુખથી નવગણું ઉંચું તે પ્રમાણ. આ પ્રમાણે ત્રણ લક્ષણ છે. તે માનોન્માનપમાણવી પતિપૂર્ણ, સુંદર થયેલ મસ્તકાદિ અંગો જેમાં છે તે અને તથાવિધ સુંદર શરીર છે જેનું તે - x • તથા શશિવતું સૌમ્યાકાર, મનોહર, પ્રેમાવહ દર્શન જેનું છે તે શશિ સૌગાકાર કાંતપ્રિય દર્શન, તેથી સુરૂપ, એવા બાળકને જન્મ આપશે.
જે રાશિમાં, તે સત્રિમાં, અદ્ધ રાત્રિમાં જ તીર્થકરની ઉત્પત્તિ હોય માટે રાત્રિનું ગ્રહણ છે. તે બાળક ઉત્પન્ન થશે. અત્યંતર સહ બાહ્ય નગરના ભાગથી જે નગર છે તેમાં અર્થાતુ બધાય નગરમાં, ૨૦૦૦ પલ વડે ભાર થાય અથવા પુરુષો વડે ઉપાડવા યોગ્ય ભાર તે ભાસ્ક છે. પ્રમાણ, તેથી ભાર જ મ્ર તે ભાસણ, તે ભારાણથી ભાર પરિણામથી, એ રીતે કુંભ પરિણામથી. વિશેષ એ કે - કુંભ, આઠ આઢકાદિ પ્રમાણથી થાય છે. પડા અને રત્નની વર્ષા થશે. યાવતુ શબ્દથી - અશુચિ જાતિ કર્મકરણથી દૂર કરેલ, પાઠાંતરથી-વિરામ પામતા, અશુચિના, પ્રસવના વ્યાપારોના વિધાનમાં, સૂતિકા સંબંધી અશુચિકર્મ વિરામ પામતા.
- બારના પૂરણ તે દ્વાદશ, તે જ કથન છે જેને તે દ્વાદશાખ્ય. તે આ દિવસે તે દ્વાદશાગ્ર દિવસ કે દ્વાદશાહ દિવસ એટલે બામો દિવસ આવતા. આ કથનપણા પ્રત્યક્ષ નજીક, એ જ સ્વભાવ છે જેનો પણ માત્રા વડે પણ અન્ય પ્રકારને પામેલ નહીં. તે શું ? પ્રશસ્ત, ગુણવાળું પણ પારિભાષિક નહીં. ગૌણ એટલે અમુખ્ય પણ થાય માટે ગુણોને આશ્રીને પકાવર્ષાદિથી નિષ્પન્ન તે ગુણનિષજ્ઞ, “મહાપા-મહાપદા" તેના પિતાનું એક વાર વિચારવું અને બીજી વાર નામ સંસ્કરણ કરવું.
વિચારણા બાદ મહાપ બાળક, સાધિક આઠ વર્ષ થયા છે જેને તે સાતિરેક અષ્ટ વર્ષ જાતક. રાજા સંબધી વર્ણન કહેવું, તે આ છે - મોટા ગુણના સમૂહ વડે અંતર્ભત ભાવ પ્રત્યય હોવાથી અથવા મોટાઈ વડે હિમવંત વર્ષધર પર્વત, મહામલયા તે વિંધ્ય. મંદ-મે, મહેન્દ્ર-શકાદિ, તેની માફક શ્રેષ્ઠ છે જે તે. અત્યંત વિશુદ્ધસર્વથાનિર્દોષ. પુરુષ પરંપરાની અપેક્ષાએ મોટા, એવા રાજાઓના કુલરૂપ. વંશસંતાનમાં ઉત્પન્ન થયેલ છે તે, અત્યંત વિશદ્ધ દીર્ધ રાજકુલવંશપત.
નિરંતર સજલક્ષણ-ચક, સ્વસ્તિક વડે શોભિત, શિર આદિ અંગો અને અંગુલી આદિ ઉપાંગો જેના તે નિરંતર સજલક્ષણ વિણજિત અંગોપાંગ, બહુમાનપૂર્વક બહુ લોકોથી પૂજાયેલ, સર્વ ગુણ વડે સમૃદ્ધ, ક્ષત્રિય, મુદિત, પિતા-પિતામહ આદિ દ્વારા મસ્તક પર અભિષેક કરાયેલ છે જે તે. વિનિતપણાથી માતા-પિતાનો સુમ. દયાકારી, મર્યાદાકારી, પૂર્વ પુરુષકૃત મર્યાદાધારી જે પોતે લોપતો નથી. ઉપદ્રવ ન કરનાર, અન્યકૃત મને ધારણ કરનાર, મનુષ્યન્દ્ર, વત્સલતાથી લોકપિતા, દેશનો પુરોહિત-શાંતિકારી, આપદામાં પડેલ લોકોના ઉદ્ધારના ઉપાયરૂપ માગને કરે છે. અભુત કાર્યનો કરનાર,
Page #86
--------------------------------------------------------------------------
________________
૯/-I૮૭૨ થી ૮૭૬
૧૪૫
મનુષ્યો વડે પ્રવર, * ** પુરુષોમાં પ્રધાન, શૌયદિ અધિકતાથી પુરુષોમાં સિંહ સમાન, શાપ સામર્થ્યત્વથી પુરુષોમાં આશીવિષ. પૂજ્ય અને સેવ્યપણાથી પુરુષોમાં પુંડરીક સમાનશેષ રાજારૂપી હાથીને જીતનાર હોવાથી પુરુષવર ગંધહસ્તિસમ. ધનેશ્વરત્વથી આદ્ય, દકિપણાથી દિત, પ્રસિદ્ધત્વથી વિત, વિસ્તીર્ણ-વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન વડે વ્યાપ્ત. ઘણું ધન-સોનુ-રૂપે તથા દ્રવ્યને મેળવવાના ઉપાય વિશેપોમાં પ્રવર્તેલ. * x - જયાં ઘણું ભોજન બચે છે તથા ઘણા દાસદાસી, ગાય, બળદો છે, જલયંત્રાદિ, ભંડાર, ધાન્યગૃહ, હથિયારનો ભંડાર, હસ્તિ આદિ સૈન્ય વડે યુક્ત, જેના પડોશી રાજા બળહીન છે. રાજયના ચોરો આદિનું સર્વસ્વ લઈ લીધેલ છે, કંટકનો નાશ કર્યો છે, માનમર્દન કરેલ છે, દેશનો ઉદ્ધાર કર્યો છે, દેશને સુખી કરેલ છે એ રીતે શત્રુઓ પણ જાણવા. માત્ર શબુ તેથી જુદા જાણવા.
વિજયવત્વથી શત્રુનો પરાજય કરેલ. દુર્મિક્ષના અભાવવાળું, મારિના ભયથી મુક્ત, ક્ષેમ, શિવ, સુભિક્ષવાળું તથા વિM અને કુમારાદિનું વ્યસ્થાનાદિ, રાજ્યને પાળતા મહાપા રાજા વિચરશે.
બે દેવ મહર્તિક, ચાવતુ શબ્દથી મહતધૃતિક, મહાનુભાગ, મહાયશ, મહાબલથી યુક્ત જાણવું. સૈન્ય શગુને સાધવા રૂપ કર્મ અથવા સેનાવિષયક કર્તવ્યતા લક્ષણ. પૂર્ણભદ્ર-દક્ષિણ ચક્ષનિકાયેન્દ્ર, માણિભદ્ર-ઉત્તર યક્ષનિકાય ઈન્દ્ર, મહામાંડલીક-રાજા ઈશ્વર-યુવરાજ, માંડલિક કે અમાત્ય. બીજાઓ કહે છે કે અણિમાદિ અણુવિધા ઐશ્વર્યયુક્ત તે ઈશ્વર. તલવર-રાજાએ સંતુષ્ટ થઈને આપેલ પબંધ વિભૂષિત. માડંબિક-છિન્ન મડંબાધિપ, કૌટુંબિકકેટલાક કુટુંબનો સ્વામી. ઈભ્ય-અર્થવાળો. એટલે કે જેના દ્રવ્યનો ઢગલો કરીએ તો હાથી પણ ન દેખાય તેટલા દ્રવ્ય પ્રમાણવાળો. શ્રેષ્ઠી-શ્રીદેવીથી બેઠેલ સુવર્ણમય પટ્ટથી ભૂષિત મસ્તકવાળો. નગરશેઠ, સેનાપતિરાજાએ નિરપિત હાથી, ઘોડા, ચ, પદાતિ સેનાનો નાયક. સાર્થવાહ-સાર્થનાયક,
રાજા વગેરે આદિમાં છે જેઓને તે, - x - દેવોએ જ સેના છે જેને અથવા દેવાધિષ્ઠિત છે તેના જેની તે દેવસેન. - x - શ્રેયાન્ - અતિ વખાણવા લાયક અથવા શેત. તે હાથી :- શંખતલ-કંબંપ વડે, વિમલ-પંકરહિત, સબ્રિકાશ દેશ. તેના પર આરૂઢ થઈને પ્રવેસશે અને નીકળશે. - x -
ગુરુઓના-માતાપિતાના, મહત્તપૂજયો અથવા ગૌરવ ચોગ્ય હોવાથી ગુરુ અને મહત્તર-વય વડે વૃદ્ધ. • x • મહત્તરોની અનુજ્ઞા બાદ, લોકાણહ લક્ષણ સિદ્ધ સ્થાનમાં ઉત્પન્ન થનારા તે લોકાંતિક, • X • અન્યથા કૃષ્ણરાજિના મધ્ય વસનારા અને સિદ્ધ સ્થાને જવાપણું તેઓને અનંતર ભવે મોક્ષ થવાથી છે.. જીતકલા-આચરેલ કલા-તીર્થકરને પ્રતિબોધ કસ્વારૂપ છે જેઓનું તે જીતકલિક. તેઓનું આચરેલું જ આ કલા છે. તેઓ વડે તીર્થંકર પ્રતિબોધ પામતા નથી. કેમકે ભગવંત સ્વયંભુદ્ધ છે.
તે વિવક્ષિત વાણી વડે, જે વાણીથી આનંદ ઉત્પન્ન થાય છે. જે વાણી ઈષ્ટઇચ્છિત કાંત-મનોહર પ્રિય-પ્રેમ ઉત્પાદક, વિરુપ વાણી પણ કારણવશાત્ પ્રિય થાય છે. મનોજ્ઞ-શુભ સ્વરૂપા, તે શબ્દથી હોય પણ અર્થથી હૃદયંગમ ન થાય તો ? માટે [7/10]
૧૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કહે છે. મણામ-મનને ગમે તેવી. ઉદાત્ત-ગંભીર સ્વર વડે પ્રયોગ કરેલ હોવાથી કે અર્થથી યુક્ત હોવાથી. કલ્ય-આરોગ્ય અને મv[ - આહ્વાન તેવી કલ્યાણકર, શિવઉપદ્રવાભા. ધન્યા-ધનને પ્રાપ્ત કરાવે કે ધનમાં સારી છે. મંગલ-દુરિત ક્ષયમાં સારી, સશ્રીકા-વચનના અર્થ વડે યુક્ત એવી વાણી વડે-અભિનંદાતા એવા નગની બહાર ઉધાનમાં આવ્યા... અહીં વાચનાંતરને કહે છે
સાડા બાર વર્ષ પર્યન્ત કાયાને વોસિરાવ્યાથી, પરિકમ વર્જનથી દેતો ત્યાગ કરેલ હોવાથી પરિષહાદિને સહેવાથી તેમ સહેવાય છે. ઉત્પન્ન થનાર ઉપસર્ગોને ભયના અભાવથી સહન કરશે, ક્રોધના અભાવે ખમશે, દીનતાના અભાવે તિતિક્ષા કરશે, અવિચલપણાથી અધ્યાસિત કરશે.
થાવત્ કુત્તે - થી એષણાસમિત - ઉપકરણને લેવા-મૂકવામાં સમિત, ઉચ્ચારાદિ સમિત - હેત - ચૂંક, શિયાળ - નાકનો મેલ, નળ • મેલ, મન-વચન-કાયાની ત્રણ ગુપ્તિથી ગુપ્ત. સ્વ-સ્વ વિષયોમાં રાગાદિ વડે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ન હોવાથી ગુપ્તેન્દ્રિય, નવ બ્રાહ્મચર્ય ગુપ્તિ વડે ક્ષિત મૈથુન વિરમણ વ્રતને સેવનાર, અષણ - મારાપણારૂપ ઉચ્ચાર જેમાં વિધમાન નથી કેમકે અનાસક્ત છે, જેને દ્રવ્ય નથી તે અકિંચન, છેદેલ છે ધનધાન્યાદિ પ્રતિબંધ જેણે તે છિન્નગ્રંથ. પાઠાંતરથી બ્રિગ્રંથ-ફેંક્સ ગ્રન્થ. નિવર્તવ - દ્રવ્યથી નિર્મળ દેહત્વચી અને ભાવથી બંધહેતુના અભાવથી જેમાંથી ઉપલેપ નીકળી ગયો છે તે.
આ હકીકત ઉપમાન વડે કહેવાય છે - કાંસાના પગવિશેષની જેમ મુક્તત્યજેલ અથતિ ન લાગેલ પાણીની જેમ બંધના હેતુપણાથી તોય - નેહ જેણે તે મકતતોય. જે રીતે ભાવના-આચારાંગ મના શ્રુતસ્કંધ-ર-ના અધ્યયન-૧૫માં કહેલ છે, તે રીતે આ વર્ણન કહેવા યોગ્ય છે. તે ક્યાં સુધી ? સારી રીતે ધૃતાદિ પ્રક્ષેપ કરેલ છે જેમાં તે સુહુત, એવો જે હુતાશન-અગ્નિ, તે સુહુતાશન, તેની માફક જ્ઞાન કે તપક્ષ તેજ વડે દીપ્યમાન, અતિદેશ કરેલા પદોનો સંગ્રહને બે ગાયા વડે કહે છે
[૮]] કાંસ્યપામવતું મુકતતોય, શંખની જેમ નિરંગણ-રામાદિ વડે રંગાવાથી છૂટેલ, જીવની જેમ અપ્રતિહત ગતિ-સંયમમાં ગતિ અર્થાત્ એની પ્રવૃતિ કોઈ રીતે હણાય નહીં. ગગનવ નિરાલંબન અર્થાત કુલ, ગામ અાદિના આલંબન વિનાના. વાયુની જેમ અપ્રતિબદ્ધ-ગામાદિમાં એક રાત્રિ આદિ વસવાથી. શરદઋતુના જળની જેમ શુદ્ધહદયી-ચાકલુષ મનવાળા હોવાથી. કમળ પત્ર જેમ નિપલેપ. કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય-કાચબો ક્યારેક પાંચે અવયવથી ગુપ્ત હોય છે - તે રીતે આ પણ ઈકિયપંચક વડે ગુપ્ત થશે. પક્ષીની જેમ વિપ્રમત-પરિકર ત્યાગ અને અનિયતવાસથી. ગેંડાના શીંગડાની જેમ એકજાત - એક જ હોય છે, તેની જેમ એકબૂત-રાગાદિ અન્ય સહાયના અભાવથી. ભાખંડ પક્ષી માફક અપમત-બે ભાખંડ પક્ષીને એક શરીર, ગ્રીવા જુદી, પણ ત્રણ હોય છે, તે બંને અત્યંત અપમતપણાએ નિવહને મેળવે છે. તેથી તેની ઉપમા છે. [આ રીતે ૧૧-ઉપમા કહી.]
[૮૭૪] કુંજરની જેમ ચૂસ્કષાયાદિ શત્રુઓ પ્રત્યે હાથી માફક શૂર. બળદની
Page #87
--------------------------------------------------------------------------
________________
૯/-[૮૭૨ થી ૮૭૬
૧૪૭
જેમ ઉત્પન્ન બલવાળા-પ્રતિજ્ઞા કરેલ વસ્તુના ભારને નિર્વાહનારા. સિંહની જેમ દુદ્ધર્ષપરીષહાદિથી પરાભવ ન પામવા યોગ્ય. મેરુવત્ અકંપ-અનુકૂલાદિ ઉપસર્ગ વડેનિશ્ચલ સત્ત્વવાળા, સાગરની જેમ અક્ષોભ, એ રીતે સૂત્ર વડે સૂચના છે - સાગરવત્ ગંભીર-હર્ષ, શોકાદિથી ક્ષોભિત ન થવાથી. ચંદ્રની જેમ સૌમ્યુલેક્ષ્ય-અનુપતાપકારી પરિણામ. સૂર્યની જેમ દિપ્ત તેજવાળા-દ્રવ્યથી શરીરની કાંતિ અને ભાવથી જ્ઞાન વડે. જાત્ય સુવર્ણવત્ જાતરૂપ અર્થાત્ રાગાદિ કુદ્રવ્યના વિરહથી પ્રાપ્ત કરેલ છે શુદ્ધ સ્વરૂપ તે. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહેનારા-શીતોષ્ણાદિ અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શોને સહેનારા. “સુહુલહુત'' - કહેવાઈ ગયેલ છે.
[૮૫] તે મહાપદ્મ ભગવંતને આ પક્ષ નથી. તે કહે છે – ક્યાંય પણ પ્રતિબંધ - સ્નેહ થશે. હંસાદિ અંડજ, આ મારા છે તેવા ઉલ્લેખ વડે પ્રતિબંધ થાય
છે અથવા ઈંડુ તે મનોહર મોર વગેરેનું કારણ છે એવો પ્રતિબંધ થાય અથવા અંડજપટ્ટસૂત્ર, પોતજ-આ હાથી મારા છે એવો પ્રતિબંધ થાય અથવા પોતક-બાળકઅથવા પોતક-વસ્ત્ર મારું છે એવો પ્રતિબંધ થાય. વિશુદ્ધ આહારમાં પણ સરાગ સંયમવાળાને પ્રતિબંધ થાય માટે બતાવે છે – પીરસવાને માટે ઉપાડેલું, ભોજન કરવાને ઉપાડેલું. અથવા અવગ્રહ જેને છે એવી વસતિ, પીઠ, ફલકાદિ વસ્તુ અથવા દાંડો વગેરે ઉપધિની જાત, પ્રકર્ષ વડે જેનું ગ્રહણ છે તે પ્રગ્રહિક અર્થાત્ ઔધિક પાત્રાદિ
ઉપકરણ અથવા અંડજ કે પોતજ. - x - X -
જ્યારે વિહારને અર્થે ઈચ્છે ત્યારે તે તે દિશામાં મહાપદ્મપ્રભુ વિચરશે એમ સંબંધ છે. - ૪ - શુચિભૂત-ભાવની શુદ્ધિથી, ઉપધિરહિતપણાને લઈને અથવા ગૌરવના ત્યાગ વડે લઘુભૂત. અનુરૂપપણે-ઉચિતપણે વિરતિથી પણ પાપના ઉદયથી નહીં. સૂક્ષ્મ અને અલ્પ પણ ગયેલ છે ધન આદિ ગ્રન્થ જેને અથવા જેનાથી તે અનુપગ્રન્થ અથવા અપ શબ્દથી અણુપ્રગ્રંથ અથવા અનર્પા-અનર્પણીય-બીજાને ન દેવા યોગ્ય કેમકે આધ્યાત્મિકત્વથી. ગ્રંથવત્ - દ્રવ્યની જેમ જ્ઞાનાદિ ગ્રંય છે જેને તે અનર્પ્સ ગ્રંથ. વેમાળે - અર્થાત્ વાસયત્ - વસતા એવા.
અનુત્તર - એનાથી બીજું શ્રેષ્ઠ નથી તે. અનુત્તર વડે. આ પદનો આગળ સંબંધ કરવો, વાતિ અને એકરત્રાદિ વિહાર વડે, આર્જવ આદિ ક્રમશઃ માયા, માન, ગૌરવ, ક્રોધ, લોભના નિગ્રહો છે. ગુપ્તિ-મન વગેરે, સત્ય-બીજું મહાવ્રત, સંયમપહેલું, તપોગુણ-અનશનાદિ, સુચતિ-સારી રીતે સેવેલું, શૌચ-ત્રીજું મહાવ્રત અથવા વિચ-વિજ્ઞાન - ૪ - ફલપ્રધાન પરિનિર્વાણ માર્ગ-નિવૃત્તિ નગરીનો પંચરૂપ સત્યાદિ પરિનિર્વાણ માર્ગ વડે.
ધ્યાન-શુકલધ્યાનના બીજા અને ત્રીજા ભેદરૂપનો મધ્ય-ધ્યાનાંતર તે ધ્યાનાંતરિકામાં વર્તતાને અર્થાત્ શુક્લ ધ્યાનના બીજા ભેદથી ઉતરીને ત્રીજા ભેદને ન પ્રાપ્ત કરેલ એવા મહાપદ્માને અનંત વિષયત્વથી અનંત, સર્વોત્તમ હોવાથી અનુત્તર, પર્વતાદિથી પ્રતિહત હોવાથી નિર્વ્યાઘાત, સર્વાવરણના નાશથી નિરાવરણ, સર્વાર્થ વિષયત્વથી કૃત્સ્ન, સ્વરૂપથી પૂનમના ચંદ્ર જેવું, અસહાયથી કેવલ, વર-જ્ઞાન દર્શન
૧૪૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
अरह -
પ્રસિદ્ધ છે. - ૪ - અષ્ટવિધ મહાપ્રાતિહાર્ય પૂજાના યોગથી અર્હ,રાગાદિ જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ ત્રયના યોગથી કેવલી, સર્વ વિશેષાર્થના બોધથી સર્વજ્ઞ, સકલ સામાન્યાર્થના અવબોધથી સર્વદર્શી થશે.
વૈમાનિક અને જ્યોતિક લક્ષણ દેવ વડે યુક્ત, મનુષ્ય તથા ભવનપતિ, વ્યંતર લક્ષણ અસુર વડે યુક્ત. લોક-પંચાસ્તિકાયાત્મક તેના પર્યાયો-વિચિત્ર પરિણામોને જાણશે-દેખશે. આ દેવાદિકનું ગ્રહણ પ્રધાનની અપેક્ષાએ છે. અન્યથા સર્વે જીવોના સર્વે પર્યાયોને જાણશે - x - વૈમાનિક અને જ્યોતિષ્કનું મરણ તે ચ્યવન, નાક અને દેવોનો જન્મ તે ઉપપાત, • ૪ • મનમાં થયેલ તે માનસિક-ચિંતિત વસ્તુ. મુક્તઓદનાદિ, કૃત-ઘડો આદિ, પ્રતિસેવિત-પ્રાણિવધ આદિ. પ્રગટ કાર્ય, જનરહિત વ્યાપાર
- - તે બધાંને જાણશે.
મા - સર્વજ્ઞ હોવાથી જેને રહ-વિજન વિધમાન નથી તે. આ હેતુથી જ રહસ્યના અભાવથી અરહસ્યને ભજે છે તે. તે - તે કાલને આશ્રીને એમ જાણવું. - ૪ - માનસ, વાયસ, કાયિક તેના યોગ-વ્યાપારમાં - ૪ - વર્તમાન-વ્યવસ્થિત સર્વભાવોને જાણતાં અને જોતાં વિચરશે. જાણીને ભાવના સહિત, દરેક વ્રત, ઇર્યાસમિતિ આદિ પાંચ ભાવનાઓ વડે જે છે તે, તે ભાવનાઓનું સ્વરૂપ આવશ્યકથી માનવું. છ જીવનિકાયોને રક્ષણીયપણાએ એવા સ્વરૂપવાળું ચાસ્ત્રિાત્મક સદ્ગતિમાં જીવને ધારણ કરવાથી ધર્મ અને શ્રુતધર્મને પ્રરૂપતાં વિચરશે.
હવે મહાપાનું અને પોતાનું સર્વજ્ઞપણું હોવાથી બંને સર્વજ્ઞોના મતમાં અભેદ છે. ભેદમાં તો બંનેમાંથી એકને અયથાર્થ વસ્તુને જોવાથી અસર્વજ્ઞતાનો પ્રસંગ આવે માટે ભગવંત બંનેને સમાન વસ્તુની પ્રરૂપણાને બતાવતા કહે છે - ૪ - x - હે
આર્યો ! એમ શિષ્યને આમંત્રણ છે.
આરંભ એ જ સ્થાન તે આરંભસ્થાન એક જ છે. તેનું તે-તે પ્રમત્તયોગ લક્ષણ હોવાથી. બધો પ્રમાદ યુક્ત યોગ સાધુઓને આરંભરૂપ છે. શેષ આવશ્યક સૂત્રમાં પ્રાયઃ પ્રસિદ્ધ છે, માટે લખ્યું નથી. ફલક-પાતળું લાંબુ પાટિયું. કાષ્ઠ-જાડું અને લાંબુ. લબ્ધ સન્માનાદિ યુક્ત મેળવેલ અને અપલબ્ધ-તિરસ્કારપૂર્વક મેળવેલ જે ભોજનાદિ નિર્વાહ તે લબ્ધાપલબ્ધ વૃત્તિઓ. આધાય સાધુને આશ્રીને ક્ર્મ - સચેતનને અચેતન કરવારૂપ અથવા અચેતનની પાકલક્ષણ ક્રિયા છે જે ભોજનાદિમાં તે આધાકર્મિક. - ૪ - ૪ - કૃતિ શબ્દ ઉપદર્શનાર્થે અથવા વિકલ્પાર્થે છે.. પાખંડી, શ્રમણો, નિગ્રન્થોને ઉદ્દેશીને દુર્ભિક્ષાદિનો નાશ થતા જે ભોજન અપાય છે તે ઔદ્દેશિક-ઉદ્દેશમાં થયેલ તે. અથવા તેમજ જે ઉદ્ધરેલ, દહીં આદિથી મિશ્રિત કરીને કે તપાવીને અપાય છે તે ઔદ્દેશિક છે. - x - ગૃહસ્થ અને સાધુ બંને માટે થયેલ
તે મિશ્રજાત.
-
- ૪ - મૂલથી પોતાને માટે રાંધતા, તેમાં સાધુ આદિને માટે જે કણ આદિ નાખવું તે અધ્યવપૂરક છે. - X - શુદ્ધ આહારાદિ હોય પણ આધાકર્મીના અવયવો
Page #88
--------------------------------------------------------------------------
________________
૯-૮૭૨ થી ૮૩૬
૧૪૯ વડે અપવિત્ર કરેલું તે પૂતિક કહેવાય. • x -
દ્રવ્ય કે ભાવ વડે ખરીદેલ તે કીત. કહ્યું છે - સાધુને માટે ધનાદિ વડે વેચાતુ લેવું તે ક્રીત છે... પામિય-સાધુને માટે ઉછીનું લાવેલું છે... આચ્છધ-નોકરાદિની વસ્તુને તેનો સ્વામી બળથી લઈને સાધુને આપે છે. - x - અતિસૃષ્ટ-ઘણાં લોકોનું સાધારણ હોય તેમાંથી એક આદિથી આજ્ઞા ન અપાયેલું તે અનિકૃષ્ટ છે. * * * અભ્યાહત-પોતાના ગામાદિથી જે આપે છે. - x - અધ્યવપૂરકાદિનું સ્વરૂપ કહ્યું પણ વ્યુત્પત્તિ નહીં. તેથી કહે છે - પા એઓનો શબ્દાર્થ પ્રાયઃ પ્રગટજ છે.
કાંતાભનાદિ - આધાકમદિના જ ભેદો છે. તેમાં કાંતાર-અટવી. તેમાં ભક્ત-ભોજન, તેમાં સાધુ આદિ માટે બનાવેલું તે કાંતારભક્ત. એ રીતે બીજા પણ ભોજનો જાણવા. વિશેષ એ કે - ગ્લાનને રોગની શાંતિ માટે જે આપે છે અથવા ગ્લાનોને માટે જે અપાય તે ગ્લાનભક્ત.. વÉલિકા-મેઘાડંબર, તેમાં વૃષ્ટિ વડે ભિક લોકો ભ્રમણને માટે અશક્ત થાય છે. તેથી ગૃહસ્થ, તેના માટે વિશેષતઃ ભોજન દાનાર્થે બનાવે છે.
પ્રાદુર્ણકો - મહેમાનો. તે ભિક્ષુકો જ, તેને માટે જે ભોજન છે તે પ્રાથૂર્ણક ભક્ત અથવા પ્રાપૂર્ણક માટે સંસ્કાર કરીને જે અપાવે છે તે.
મૂલ-પૂનર્નવાદિ મૂળિઆઓનું ભોજન અથવા તે જ ભોજન કે ખવાય છે તે ભોજન. કંદ-સૂરણ આદિ. ફલ-ત્રપુષિ આદિ. બીજ-દાડમ આદિ. હરિત-મધુરતૃણાદિ. જીવ વધના નિમિત્તભૂત હોવાથી એ બધા ભોજનનો નિષેધ કરે છે..
પંચમહાવ્રત-આદિ. પહેલા અને છેલ્લા તીર્થકરોને પાંચ મહાવ્રતો જ છે. શેષ બાવીશ અને મહાવિદેહ સંબંધી તીર્થકરોને ચાર યામ છે. તેથી પંચમહાવ્રતિક. એ રીતે પ્રતિક્રમણ સહિત-ઉભય સંધ્યા આવશ્યક કQા વડે જે છે તે સપ્રતિક્રમણ. બીજ જિનોના સાઘને કારણે ઉત્પન્ન થયે જ છે તે પ્રતિક્રમણ - ૮ - અવમાન - જિનકભી વિશેષાપેક્ષાએ વો ન હોવાથી અને વિકલપીની અપેક્ષાએ જીર્ણ, મલિન, ખંડિત, શ્વેત અને અપવાદિને લઈને ચેલ-વઓ છે જેમાં તે ચેલકધર્મ.
કહ્યું છે કે – જેમ કોઈ કટિવસ્ત્રથી મસ્તક વટીને પાણીમાં પ્રવેશે તે ઘણાં વો હોવા છતાં લોકમાં આવેલક કહેવાય, તેમ મુનિ પણ સામેલ હોવા છતાં ગયેલ કહેવાય. શેત-જીર્ણ-કુલિત-સ્તો-અનિયત-મ્બીજાએ વાપરેલ વસ્ત્ર, મૂછરિહિત હોવાથી મુનિ વસ્યા હોવા છતાં અચેલક કહેવાય છે. રાગાદિ નિમિતપણાથી મૂછ ચાત્રિના વિઘાતને માટે છે, પણ વા નથી કેમકે અધ્યાત્મની શુદ્ધિ હોવાથી, શરીર અને આહારની જેમ. શરીરથી સૂકા વગેરેમાં આસક્તિ કે સગ ઉત્પન્ન થતો નથી એમ.
કહ્યું છે કે – સ્કૂલ વઆદિમાં તું મૂર્છા કરે છે, તો શરીરમાં અવશ્ય કરીશ, કેમકે શરીર તો અકેય અને દુર્લભતર છે. તેથી વિશેષે મૂચ્છ કરીશ. અધ્યાત્મ શુદ્ધિના અભાવથી વઆભાવ પણ ચાસ્ત્રિને માટે નથી. કહ્યું છે કે – દારિઘથી પરાભવ પામેલ પુરુષો પરિગ્રહ રહિત છતાં પણ પરકીય પરિગ્રહમાં મૂચ્છ અને કપાયાદિ દોષવાળા હોવાથી આત્માનો નિગ્રહ ન કરનારા એવા અનંતકર્મરૂપ મલનો
૧૫o
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંચય કરે છે.
કહ્યું છે - તીર્થકરો સર્વે બીજાના ઉપદેશને અનુસરતા નથી, છાસ્થ અવસ્થામાં બીજાને ઉપદેશ આપતા નથી કે શિષ્ય વર્ગને દિક્ષા આપતા નથી. તેમ જ તેમનો શિયાદિ વર્ગ બધું કરે તો તીર્થનું પ્રવર્તત ક્યાંથી થાય ? એ રીતે તમે કહો છો, તો પછી અચેલકપણાનો આગ્રહ શા માટે ? ઉચિત વસ્ત્રના અભાવમાં પણ ચાઅિધર્મ હોય છે જ. શરીર અને આહારની માફક તે પણ ચા»િને ઉપકાક છે. કહ્યું છે કે
વદિ અભાવે તૃણગ્રહણ, અગ્નિ સેવત ઈચ્છા નિવારવાને તથા ધર્મશુક્લધ્યાનને માટે ગ્લાનાર્યો અને મરણાર્થે વસ્ત્ર ગ્રહણ કહ્યું.
જ્યાં સાધુ શયન કરે તે શય્યા, તેનાથી ભવસાગર તરે તે શય્યાતર એટલે વસતિનો દાતા. તેનો પિંડ તે શય્યાતર પિંડ. જે અશનાદિ-૪, વસ્ત્રાદિ-૪, શચિ આદિ-૪-લેવાનો નિષેધ છે. તે લેવાના દોષ આ પ્રમાણે - તીર્થકરોનો નિષેધ, અજ્ઞાનત્વ, ઉદ્ગમાદિ પણ શુદ્ધ ન થાય, નિલભતા અને લાઘવતા ન રહે. શય્યા દુર્લભ અને નષ્ટ થાય.
ચકવર્તી, વાસુદેવાદિનો પિંડ તે રાજપિંડ. હવે બંને જિનોની પણ સમાનતાનું નિગમન કરવા માટે કહે છે
[૩૬] જે શીલ સમાચાર-સ્વભાવ અનુષ્ઠાનમાં જેનો છે તે જ શીલસમાચાર છે જેના તે... મહાવીર પ્રભુની જેમ મહાપા જિન પણ ઉત્તરાફાગુની નક્ષત્રમાં જન્માદિવાળા છે, તે સંબંધથી નક્ષત્ર સૂમ
• સૂગ-૮૭ થી ૮૮૭ :
[૮] નવ નક્ષત્રો ચંદ્રના પશ્ચિમભાગા કહ્યા છે, તે – [૮૩૮] અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિ. આ નવ પદ્મભાા છે... [૮૭૯] આનત, પાણત, આરણ, અશ્રુત કલામાં વિમાનો Coo યોજન ઉd ઉચ્ચત્તથી કહેલા છે.
[૮] વિમલવાહન કુલકર 00 ધનુષ ઉM ઉંચાઈપણે હતા.
[૮૮૧] કૌશલિક અહં ઋષભ આ અવસર્પિણીમાં નવ કોડાકોડી સાગરોપમ વ્યતીત થયા પછી તીર્થ પ્રવતલ્િ... [૮] ઘનદંત, લષ્ટદેd, ગૂઢદંત, શુદ્ધદત તદ્વીપના દ્વીપો 00-00 યોજન લાંબા-પહોળા છે.
૮િ૮૩) શુક મહaહની નવ વીથીઓ કહી છે - હાવીeણી, ગજવીથી, નાગલીથી, વૃષભનીથી, ગોવીથી, ઉરગતીશી, અજવીથી, મૃગલીથી, વૈશાનરનીથી.
[૮] નવ પ્રકારે નોકષાય વેદનીય કમોં કહ્યા છે - આવેદ, યુવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતી, આરતી, ભય, શોક અને દુર્ગાછા.
[૮૫] ચઉરિન્દ્રિયની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ નવ લાખ કહી છે. ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની જાતિકુલ કોટિ તેમજ છે.
૮િ૮૬) જીવો નવ સ્થાન વડે નિવર્તિત યુગલ પાપકર્મપણે ચયન કયાં છે . કરે છે . કરશે. પૃથવીકાય નિવર્તિત ચાવત પંચેન્દ્રિય નિવર્તિત. એ પ્રમાણે
Page #89
--------------------------------------------------------------------------
________________
૯-૮૩૭ થી ૮૮૭
૧૫૧
ચય, ઉપચય યાવતુ નિર્જરા કર્યા છે - કરે છે - કરશે.
[૮] નવ પદેશિક સ્કંધ ના કહ્યા છે, નવ પ્રદેશ વગઢ યુગલો અનંતા કહા છે યાવતુ નવગુણ રુક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે.
• વિવેચન-૮૩૩ થી ૮૮૭ :
૮િ99] સુગમ છે. વિશેષ એપશ્ચાત્ ભાગ ચંદ્ર વડે ભોગ જેનો છે તે પશ્ચાત્ ભાગ ચંદ્રને અતિક્રમીને જે ભોગવે છે – પૂંઠ દઈને ભોગવે છે. - ૮િ૩૮] અભિજિતુ આદિ... મતાંતરથી અશ્વિની, ભરણી, શ્રવણ, અનુરાધા, ઘનિષ્ઠા, રેવતી, પુષ્ય, મૃગશિર, હસ્ત, ચિના પશ્ચિમભાગા છે.
[૮૭૯] નક્ષત્ર વિમાનનો વૃતાંત કહ્યો. તેથી વિમાન વિશેષ વૃત્તાંત સૂત્ર છે, તે સ્પષ્ટ છે... [૮૮૦] અનંતર વિમાનોનું ઉચ્ચત્વ કહ્યું માટે કુલકર વિશેષના ઉંચ્ચત્વનું સૂત્ર છે... [૮૮૧] કુલકરના સંબંધચી ઋષભકુલકરનું સૂત્ર છે... [૮૮૨] કષભ
હંતુ મનુષ્ય હતા, તેથી અંતર્લીપના મનુષ્ય ક્ષેત્ર વિશેષ પ્રમાણવાળું સૂત્ર, તે સુગમ છે. તે સાતમા સ્થાનથી છે.
[૮૮૩] 600 યોજન પ્રમાણ કહ્યા. સમભૂતલ પૃથ્વીના તળથી ઉપરના ભાગમાં ૯00 યોજનમાં ગતિ કરનારા ગ્રહવિશેષના વૃતાંતને કહે છે – શુક્ર મહાગ્રહની નવ વીવીઓ - ક્ષેત્રના ભાગો પ્રાયઃ ત્રણ ત્રણ નક્ષત્રો વડે થાય છે. તેમાં - હય સંજ્ઞાવાળી વીથી તે હચવીચી. એમ બધે છે. સંજ્ઞા-વ્યવહાર વિશેષાર્થે છે. જે અહીં હચવીથી કહી તે બીજે નાગવીથી નામે રૂઢ છે, નાગવીથી તે ઐરાવણ પદ છે. આ વીવીઓનું લક્ષણો ભદ્રબાહુ પ્રસિદ્ધ આર્યાના ક્રમથી લખાય છે – ભરણી, સ્વાતી, કૃતિકા આ ત્રણ નાગવીથી ઉત્તર ભાગમાં છે.. સેહિણી, મૃગશિર, આદ્ર ઈભ નામક વીધી છે. પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા આ ત્રણ સુગજ નામક વીધી છે.
મઘાદિ વૃષભ નામક, શ્રવણાદિ જરøવા નામક, પ્રોઠપદાદિ ચાર ગો વીથી છે, તેમાં મધ્યફળ છે. હસ્તાદિ ચાર અજવીથી છે. ઇન્દ્ર દેવતા-જયેષ્ઠા અને મૂલ હોય તો મુગવીથી છે. પવષિાઢા, ઉત્તરાષાઢા, અભિજિત આ ત્રણ નક્ષત્રો વૈશ્વાનર્ણવીથી દક્ષિણ માર્ગે કહેલી છે.
આ વીથીઓમાં શુક્ર વિયરે છે. તેમાં નાગ, ગજ, ઐરાવણ વીવીમાં જો શુક હોય તો મેઘ ઘણો વર્ષે, ઔષધિ સુલભ થાય, દ્રવ્ય વૃદ્ધિ થાય.
પશસંજ્ઞક ત્રણ વીવીઓમાં શુક હોય તો ધાન્ય, ફલાદિ મધ્યમ થાય. અજ, મૃગ, વૈશ્વાનર એ ત્રણ વીવીઓમાં જો શુક્ર હોય તો દ્રવ્ય અને ભયથી પીડિત લોક હોય છે.
૮િ૮૪] વીથી વિશેષના ચાર વડે શુકાદિ ગ્રહો મનુષ્યોને ઉપકાર અને ઉપઘાત કરનારા હોય છે માટે દ્રવ્યાદિ સામગ્રી વડે કર્મોના ઉદયાદિનો સદ્ભાવ હોય છે. આ સંબંધે પ્રસ્તુત અધ્યયનમાં અવતરતા કર્મના સ્વરૂપને કહે છે – અહીં નો શબ્દ સાહચર્ય અર્થમાં છે. ક્રોધાદિ કષાયો સાથે રહેનારા તે નોકપાયો. એકલા આ નોકષાયોનું પ્રધાનપણું નથી. પણ જે અનંતાનુબંધી આદિ કષાયોની સાથે ઉદયમાં
૧૫ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 આવે છે, તેના વિપાક જેવા જ વિપાકને બતાવે છે. બુધ ગ્રહની માફક બીજાના સંસર્ગની જેમ અનુવર્તે છે. એ રીતે નોકષાયપણે જે કર્મ વેદાય તે નોકષાયવેદનીય.
તેમાં જેના ઉદયથી સ્ત્રીને પુરુષનો અભિલાષ થાય છે, પિતના ઉદયથી મધુરના અભિલાષની જેમ, તે છાણના અગ્નિ સમાન સ્ત્રીવેદ છે.
જેના ઉદય વડે પુરષને સ્ત્રીનો અભિલાષ થાય છે, કફના ઉદયથી ખટાશની અભિલાષની જેમ, તે દાવાગ્નિની જવાલા સમાન પુષવેદ છે.
જેના ઉદયથી નપુંસકને સ્ત્રી તથા પુરષ બંનેનો અભિલાષ થાય, પિત્ત-કફના ઉદયે મતિના અભિલાષવતું, મહાનગરદાહના અગ્નિ સમાન નપુંસક વેદ છે..
જેના ઉદયથી સનિમિત્ત કે નિáિમિત હસે છે તે કર્મ હાય.. જેના ઉદયથી સચિત-અયિત બાહ્ય દ્રવ્યોમાં જીવને તિ ઉત્પન્ન થાય તે કર્મ તિ... જેના ઉદયે તે દ્રવ્યોમાં અરતિ ઉત્પન્ન થાય તે અરતિકર્મ.
જેના ઉદયથી ભયરહિત જીવોને પણ આલોકભયાદિ સાત પ્રકારનો ભય ઉત્પન્ન થાય તે ભયકર્મ... જેના ઉદયથી શોકરહિત જીવને પણ આક્રંદનાદિ શોક ઉત્પન્ન થાય તે શોકકર્મ... જેના ઉદયથી વિટાદિ બીભત્સ પદાર્થોની જુગુપ્સા થાય તે જુગુપ્સાકર્મ.
[૮૮૫ થી ૮૮] અનંતર કર્મ કહ્યું, તેના વશવર્તી જીવો વિવિધ કુલ કોટિને ભજનારા થાય છે માટે કુલકોટિના બે સૂત્રો છે... તેમાં ગયેલ જીવો કર્મનો સંચય કરે છે માટે ચય આદિ છ સૂત્રો છે... કર્મ પુદ્ગલના પ્રસ્તાવથી પુદ્ગલ સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- ચઉરિન્દ્રિય જીવોની જાતિમાં જે કુલકોટિઓની યોનિ પ્રમુખના - યોનિદ્વારોના લાખો છે. તે નવ જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ લાખો.. ભુજા વડે ચાલે છે, તે ભુજગો, ગોધા આદિ.
સ્થાન-૯-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૦-૮૮૮
૧૫૩
સ્થાન-૧૦ છે.
– X - X – o હવે સંખ્યા વિશેષ સંબંધથી જ “દશ સ્થાનક" અધ્યયન આરંભાય છે. આનો પૂર્વ અધ્યયન સાથે આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં જીવ, જીવ નવપણાને પ્રરૂયા, અહીં તે જ દશપણે પ્રરૂપાય છે. એવા સંબંધવાળા અને ચાર અનુયોગદ્વારવાળા આ અધ્યયનનું સૂત્ર
• સૂત્ર-૮૮૮ -
લોક સ્થિતિ દશ ભેદે કહી છે - (૧) જે લોકમાં જીવો મરી મરીને ત્યાં ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે એ પ્રમાણે એક લોકસ્થિતિ કહી.
() જે જીવોને પ્રવાહથી નિરંતર પાપકર્મ બંધાય છે, એ પ્રમાણે એક લોકસ્થિતિ કહી છે... () જે જીવોને પ્રવાહથી નિરંતર મોહનીય પાપકર્મ બંધાય છે, એમ એક લોકસ્થિતિ કહી છે.. (૪) એમ થયું નથી, થતું નથી, થશે નહીં, જે જીવો આજીવો થશે કે અજી જીવો થશે એવી એક લોકિિત કહી છે... (૫) એમ થયું નથી, થતું નથી, થશે નહીં કે જે ત્રસજીવોનો વ્યવચ્છેદ થશે, સ્થાવર જીવોનો વ્યવચ્છેદ થશે અથવા સ્થાવર જીવો કસરૂપે થશે એ પ્રમાણે પણ એક લોક સ્થિતિ છે.
(૬) એવું થયું નથી, થતું નથી, થશે નહીં કે જે લોક આલોક થશે, આલોક લોક થઈ જશે, એવી એક લોકસ્થિતિ કહી છે... () એવું થયું નથી, થતું નથી, થશે નહીં કે - જે લોક આલોકમાં પ્રવેશે અથવા આલોક શેકમાં પ્રવેસશે એવી એક લોક સ્થિતિ કહી છે... (૮) જેટલા માં લોક છે તેટલા ક્ષેત્રમાં જીવો છે, જેટલામાં જીવો છે તેટલામાં લોક છે એવી એક લોક સ્થિતિ છે... (૯) જ્યાં સુધી જીવો અને યુગલોનો ગતિપથયિ છે ત્યાં સુધી લોક છે, જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો અને પુલોનો ગતિ પમાય છે એમ એક લોકસ્થિતિ છે... (૧૦) બધાં લોકાંતમાં અદ્ધ પશ્ચસ્કૃષ્ટ પુલો ક્ષતાએ પરિણમે છે, જેથી જીવો તથા યુગલો લોકાંતથી બહાર જવા સમર્થ ન થાય તે લોકસ્થિતિ.
• વિવેચન-૮૮૮ :
આનો પૂર્વણ સાથે આ સંબંધ છે – પૂર્વે નવગુણ રક્ષ પુગલો અનંતા છે તેમ કહ્યું, તે અસંખ્યય પ્રદેશાત્મક લોકમાં સમાય છે, એ રીતે લોકની સ્થિતિ છે, તે હેતુથી તે જ અહીં કેહવાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા, અહીં પણ સંહિતાદિની ચર્ચા, પહેલા અધ્યયનની જેમ - માત્ર પંચાસ્તિકાયાત્મક લોકની સ્થિતિ-સ્વભાવ તે લોકસ્થિતિ... (૧) યર્ - ઉદ્દેશમાં છે. • x • અપાય - મરીને. લોકના દેશ-ગતિ-યોનિ કે કલમાં સાંતર કે નિરંતર ઉચિતપણાએ ફરી ફરીને ઉત્પ થાય છે, એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ છે. પ - ઉતર વાક્યાપેક્ષાએ.
(૨) હવે બીજી - સવા - પ્રવાહથી અનાદિ અપર્યવસિતકાલ. જય - નિરંતર, જ્ઞાનાવરણાદિ બધું પાપકર્મ છે, મોક્ષના પ્રતિબંધકપણાને લઈને બધાં કર્મોનું પાપવા
૧૫૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ હોવાથી. શિવસે • બંધાય છે, એ રીતે પણ એક અર્થાત્ અન્ય, સતત કર્મબંધનરૂપ બીજી લોક સ્થિતિ.
(૩) મોહનીય પ્રધાનતાથી ભેદથી જુદું કહ્યું એમ સતત મોહનીય બંધન, એ ત્રીજી.. (૪) જીવ-અજીવ, અજીવ-જીવત્વ અભાવે ચોથી.
(૫) ત્રણ સ્થાવરોના અવ્યવચ્છેદ રૂપ પાંચમી... (૬) લોકાલોકનું લોક લોકવ ન થવું તે છઠ્ઠી... () લોકાલોકનો અન્યોન્ય પ્રવેશ ન થવો તે સાતમી... (૮) જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવ છે અર્થાત્ જેટલો ફોગમાં લોકનો વ્યપદેશ છે તેટલા ફોટોમાં જીવો છે, અહીં જ્યાં સુધી જીવો છે ત્યાં સુધી લોક છે. અર્થાત્ જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલું ક્ષેત્ર લોક છે.
(૯) જ્યાં સુધી જીવાદિનો ગતિ પર્યાય છે ત્યાં સુધી લોક છે - નવમી, (૧૦) સર્વે લોકાંતોમાં ગાઢ ચોંટેલા, પૃષ્ટ માત્ર, જે તેવા નથી તે બદ્ધ પાર્થસ્કૃષ્ટ સૂક્ષ દ્રવ્યાંતર વડે અર્થાત્ તેના સંપર્કથી સૂક્ષપરિણામવાળા ન થયેલ. લોકાંતમાં સ્વભાવથી પુગલો રક્ષપણાએ પરિણમે છે અથવા લોકાંતના સ્વભાવથી જ જે રાતા થાય છે તે રક્ષતાથી તે પુદ્ગલો પરસ્પર સંબંધ રહિત કરાય છે. શું સર્વથા ? એમ નહીં. પણ તેના વડે આ શબ્દના ગમ્યમાનવથી તે રૂ૫ વડે કરાય છે. જેથી કર્મ અને પુદ્ગલ સહિત જીવો અને પરમાણુ આદિ લોકાંત બહાર જવાને સમર્થ થતાં નથી. - x • એમ દશમી લોકસ્થિતિ છે, શેષ સુગમ છે.. - લોકસ્થિતિથી જ વિશિષ્ટ વક્તા વડે નીકળેલા શબ્દ પગલો પણ લોકાંત સુધી જાય છે. આ પ્રસ્તાવથી શબ્દના ભેદો
• સૂl-૮૮૯ થી ૮૯૧ -
[૯] દશ પ્રકારે શબ્દ કહેલ છે – [૮૯૦] નિહારી, પિડમ, ભિન્ન, જર્જરિત, દીધ, હૃ4, પૃથક્વ, કાકણી, કંકણી સ્વર,
૮િ૯૧] દશ ઈન્દ્રિાના અર્થો અતીતા કહ્યા છે - કોઈ દેશાથી શબ્દને સાંભળે, કોઈ સર્વથી શબ્દને સાંભળે, કોઈ દેશથી રૂપને જુએ, કોઈ સર્વથી રૂપને જુએ છે, એ રીતે ગંધ, રસ, સ્પર્શ યાવતું કોઈ સવથી અનેિ અનુભવેલ છે... દશ ઈન્દ્રિયના અર્થો પ્રત્યુત્પન્ન કહ્યા છે - કોઈ એક દેશથી શબ્દને સાંભળે છે, કોઈ એક સર્વથી શબ્દને સાંભળે છે યાવતુ પતિ... દશ ઈન્દ્રિયાર્થી અનાગત કહા છે - કોઈ એક દેશથી શબ્દને સાંભળે છે, કોઈ સવથી શબ્દને સાંભળે છે રાવત સ્પશને અનુભવે છે.
• વિવેચન-૮૮૯ થી ૮૯૧ -
[૮૮૯,૮૯૦] નિહાંરી-ઘોષવાળો શબ્દ, ઘંટાની જેમ.. પિંડથી થયેલ તે પિંડિમઘોષરહિત. ઢક્કાદિના શબ્દવતુ.. રક્ષ-કાકાદિના શબ્દવતું. ભિન્ન-કુષ્ઠાદિથી હણાયેલ શદવતું.. જર્જરિત કે ઝર્ઝરિતતંત્રી સહિત કટિકા વાધની જેમ.. દીર્ધ-દીઈ વણ[શ્રિત કે દૂરથી શ્રાવ્ય મેઘાદિ શબ્દવ... હ્રસ્વ-હ્રસ્વ વણશ્રિત કે વિવક્ષાથી લઘુવીણાદિ શબ્દવત્... પૃચકવ-અનકપણામાં અત્યંત વિવિધ વાજિંત્રાદિ દ્રવ્ય યોગે જે સ્વર, બે શંખાદિની જેમ તે પૃથકત્વ છે.. કાકણી-સૂક્ષ્મ કંઠનો ગીત ધ્વનિ, જે ‘કાકલી' એ
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૦-૮૮૯ થી ૮૯૧
૧૫૫
૧૫૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
રીતે રૂઢ છે.. કિંકિણી-નાની ઘંટડી, તેનો સ્વર-વનિ તે કિંકિણી સ્વર.
[૮૯૧] અનંતર શબ્દ કહ્યો. તે ઇન્દ્રિયના વિષયમાં છે, કાલના ભેદ વડે ઈન્દ્રિયના વિષયોને પ્રરૂપતા ત્રણ અને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ – વિવક્ષિત શબ્દસમૂહ અપેક્ષાએ દેશથી કોઈક વિષયને કોઈકે સાંભળેલ છે. સર્વથા કે ઇન્દ્રિયોની અપેક્ષાએ શ્રોબેન્દ્રિય વડે દેશથી અને સંભિજ્ઞ શ્રોત નામક લબ્ધિયુક્ત અવસ્થામાં બધી ઇન્દ્રિયોથી સર્વથી સાંભળેલ છે અથવા દેશથી એક કાનથી, સર્વથી બંને કાનથી સાંભળેલ છે. એમ સર્વત્ર જાણવું. પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન.
ઈન્દ્રિયના વિષયો પુદ્ગલોના ધર્મો છે માટે પુદ્ગલ સ્વરૂપ કહે છે• સૂત્ર-૮૯૨ થી ૮૯૪ -
[૮ દશ પ્રકારે આચ્છિa યુગલો ચાલિત થાય, તે - ૧-આહાર કરાતા યુગલ ચલે, પરિણામ પમાડાતા ચલે, ૩-ઉંચો શ્વાસ લેતા ચલે, ૪નીચો શ્વાસ લેતાં ચલે, પ-વેદાંતા ચલે, ૬-નિર્જરાતા ચલે, વિકુવા ચલે, ૮પરિચાર કરતા ચલે, ૯-ચક્ષાવિષ્ટતાથી ચલે ૧o-શરીરના વાયુથી પ્રેરિત પુદગલો ચલે.
[કારણે કોધોત્પત્તિ થાય છે. તે આ - ૧-મારા મનોજ્ઞ શબ્દઅરસ-રૂ-ગંધ-અપહરેલ છે. - અમનોજ્ઞ શબ્દ-સારસ-રૂપ-ગંધ આપણે આપેલ છે. ૩- માસ મનોજ્ઞ શKદાદિ આ હરે છે. ૪- અમનોજ્ઞ શબ્દાદિ મને આ આપે છે. ૫- મારા મનોજ્ઞ શબ્દાદિ આ હરશે. ૬• અમનોજ્ઞ શબ્દદિ મને આ આપશે. 8 મારા મનોજ્ઞ શGદાદિ અપહરેલ છે - અપહરે છે - અપહરશે. • અમનોજ્ઞ શબ્દાદિ આ પુરુષે આપેલ છે -- આપે છે - આપશે. * મારા મનોજ્ઞ શબ્દદિને યાવતુ અપહરેલ છે - અપહરે છે - અપહરશે તથા અમનોજ્ઞ શાદાદિ મને આપેલ છે - આપે છે - આપશે. ૧૦- હું આચાર્ય, ઉપાધ્યાયોને વિશે સમ્યમ્ વનું છું. મને આચાર્ય, ઉપાધ્યાયોએ વિપરીતપણે રવીકારેલ છે. [એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે.
૮િ૯૪) દશ ભેદે સંયમ કહેલ છે - પૃedીકાય સંયમ યાવતુ વનસ્પતિકાય સંયમ, બેઇન્દ્રિય સંયમ, તેઈન્દ્રિય સંયમ, ચઉરિન્દ્રિય સંયમ, પાંચેન્દ્રિય સંયમ, અજીવકાસ સંયમ. અસંયમ દશ પ્રકારે કહેલ છે - મૃdીકાયિક અસંયમ, અણુdઉ-વાયુ-વનસ્પતિ યાવતુ આજીવકાય અસંયમ.
દશ પ્રકારે સંવર કહેલ છે – શ્રોત્રેન્દ્રિય સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિય સંવર, મન-વચન-કાય એવર, ઉપકરણ સંવર, શુચિકુશાગ્ર સંવર.. દશ પ્રકારે અસંવર કહેલ છે . શ્રોન્દ્રિય અગાંવરી સૂચિકુશાગ્ર અસંવર.
• વિવેચન-૮૯૨ થી ૮૯૪ :
[૮૯૨] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - અચ્છિન્ન એટલે અપૃથભૂત, શરીરમાં કે વિવક્ષિત સ્કંધમાં સંબંધવાળો પુદ્ગલ ચલે અર્થાત સ્થાનાંતરે જાય. (૧) આહારાતો - ખવાતો પુલ આહારમાં ઉપયોગ કરાતા પુદ્ગલ ચલે. (૨) પરિણામ પામતા
પુદ્ગલ જ ઉદરના અગ્નિથી ખલ અને રસ ભાવથી અથવા ભોજનમાં પરિણામ પામતા પુદ્ગલ ચાલે.
(3) ઉચ્છવાસ લેવાતા ઉચ્છવાસ વાયુનો પુદ્ગલ કે ઉચ્છવાસ લેતા ચલે. (૪) નિઃશ્વાસ લેવાતા કે નિઃશ્વાસ લીધાચી ચલે. (૫,૬) વેદાતા અને નિર્જરાતા કમ પદગલ અથવા વેદાયે અને નિર્જસ કરાયે ચલે. (૩) વૈક્રિય શરીરપણે પરિણામ પામતો કે શરીર વૈક્રિય કરાતા ચલે. (૮) મૈથુન સંજ્ઞાના વિષયથી કરાતો શુક પુર્શલાદિ અથવા સ્ત્રી શરીરનો ભોગ કરાતા શુકાદિ ચલે. (૯) ભૂતાદિ અધિષ્ઠિત કે યક્ષના આવેશવાળા થયેલા પુરુષના શરીર લક્ષણ પુદ્ગલ ચલે. (૧૦) દેહમાં રહેલ વાયુ વડે પ્રેરિત કે વાયુ વડે વ્યાપ્ત દેહ થતા બાહ્ય વાયુથી ફેંકૈલ પુલ ચલે.
[૮૯૩] પુદ્ગલના અધિકાDી જ પુદ્ગલના ધર્મો, ઇન્દ્રિયોના વિષયોને આશ્રીને જે થાય તે કહે છે - ઉક્તાર્થ છે, વિશેષ એ કે - સ્થાનનો વિભાગ આ છે • તેમાં મારા મનોજ્ઞ શબ્દાદિને અપહરેલ છે એમ ચિંતવતા ક્રોધોત્પત્તિ થાય આ છોક.. એવી રીતે અમનોજ્ઞ શબ્દાદિને આપેલ છે. • x • આ બીજું... એ રીતે વર્તમાનના નિર્દેશ વડે છે અને ભવિષ્યના નિર્દેશ વડે પણ બે સ્થાન, એમ છ થયા. તથા મનોજ્ઞના અપહારથી કાલ ત્રણના નિર્દેશથી સાતમું.. એમ અમનોફાના ઉપહારથી આઠમું. મનોજ્ઞનો પહા-અમનોજ્ઞના ઉપહારથી કાલ ત્રણના નિર્દેશથી નવમું અને વિપરીતપણે સ્વીકારેલ તે વિપતિપન્ન.
[૮૯૪] ક્રોધની ઉત્પત્તિ સંયમીને નથી માટે સંયમ અને પ્રતિપક્ષે અસંયમ માટેનું સૂત્ર છે. અસંયમના વિપક્ષરૂપ સંવર છે માટે સંવર સૂત્ર અને સંવરથી વિપરીત અસંવર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે – ઉપકરણ સંવર-અનિયત અને અકલાનીય વાદિના અગ્રહણરૂપ અથવા વિસ્તારેલ વસ્ત્રાદિને ઉપકરણનું સંવવું તે ઉપકરણસંવર. આ ઔધિક ઉપકરણની અપેક્ષાએ છે. તથા સોયનું અને દમગ્રિોનું શરીરના ઉપઘાતકપણાથી જે સંવરવું તે શુચિકુશાગ્ર સંવર. ઉપલક્ષણથી સમસ્ત
પગ્રહિક ઉપકરણાપેક્ષાએ સંવર જાણવો. અહીં છેલ્લા બે પદ વડે દ્રવ્યસંવર કહેલ છે... - અસંવરના જ વિશેષને કહે છે
• સૂત્ર-૮૫ થી ૯૦૦ :
[૯] દશ કારણે “હું જ ઉકૃષ્ટ છું” એમ મદવાળો થાય, તે આ - જાતિમાંથી, કુલમદથી યાવત ઐશ્વર્યમથી, નાગકુમારસુવણકુમાર દેવો મારી પાસે શીઘ આવે છે એવા મદથી, સામાન્ય પુરુષોના ધર્મથી મને શ્રેષ્ઠ અવધિજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે એ મદથી.
[૮૯૬] સમાધિ દશ ભેદે કહી છે – પ્રાણાતિપાત વિરમણ, મૃણા-અદત્તાદાનમૈથુન-પરિગ્રહ વિરમણ, ઇ-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા - ઉચ્ચાર પ્રસવણઅરિષ્ઠાપનિકા સમિતિ... અસમાધિ દશ ભેદે કહી - પ્રાણાતિપાત માવત પરિગ્રહ, ઈય અસમિતિ યાવતુ ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણગ પારિષ્ઠાપનિકા અસમિતિ.
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૦-૮૯૫ થી ૯૦૦
૧૫૩ [૯] પ્રવજ્યા દશ ભેદે કહી. તે આ - ૮િ૯૮] છંદ, રોસા, જૂિણાં, પ્તા, પ્રતિક્ષતા, સ્મરણ, રોગિણીકા અનાદતાં, દેવસંડ્રાપ્તિ, વત્સાનુબંધિતા...
[૯] શ્રમણધર્મ દશ ભેદે છે. તે આ - ક્ષમા, મુક્તિ , આર્જવ, માદવ, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ. વૈયાવચ્ચ દશ ભેદે કહી છે. તે આ - આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય-વિ-તપસ્વી-પ્લાન-રક્ષ-કુલ-ગણસંઘન્સાધર્મિક વૈયાવચ્ચ.
[@] જીવ પરિણામ દશ ભેદે કહ્યા છે. તે આ - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ, કપાય-લેસાડ્યોગ-ઉપયોગ-જ્ઞાન-દર્શન-શાસ્ટિા-વેદ પરિણામ... અજીવ પરિણામ દશ ભેદ કહ્યા છે—બંધન પરિણામ, ગતિ-સંસ્થાન-ભેદ-વ-રસ-ગંધસ્પર્શ-અગુરુલઘુ-શબ્દ પરિણામ.
• વિવેચન-૮૯૫ થી -
[cલ્પ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ- મમત જાત્યાદિ પ્રકર્ષનો પર્યા છે જેને અંત અર્થાત હું જ જાતિ આદિથી ઉત્તમપણે સર્વોત્કૃષ્ટ છું - ૪ - ૪ - હું, - અતિશયવાળો છું એવા અભિપ્રાય વડે સ્તબ્ધ-મદવાળો થાય. યાવતુ શબ્દથી બલરપ-શ્રુત-તપ-લાભ મદ વડે એમ જાણવું. તથા નાગકુમાર કે સુવર્ણકુમાર મારી પાસે શીઘ આવે છે. સામાન્ય પરષોના ધર્મ-જ્ઞાનપયય લક્ષાણ, તેથી ઉતર-પ્રધાન તેજ ૌતરિક. નિયત ક્ષેત્રના વિષયવાળો અવધિ, તરૂપ જ્ઞાનદર્શન પ્રસિદ્ધ છે.
[૮૯૬] ઉક્ત મદથી વિલક્ષણ સમાધિ છે. તેથી સમાધિ સૂત્ર અને તેના વિપક્ષરૂપ અસમાધિ છે. તેથી સમાધિ-અસમાધિ સૂત્ર છે... [૮૯૭] સમાધિ અને અસમાધિના આશ્રયવાળી પ્રવજયા છે માટે તેનું સૂત્ર છે... [૮૯૯] દિક્ષા સૂઝ અને દિક્ષાવાળાનો શ્રમણ ધર્મ છે... શ્રમણધર્મના વિશેષ રૂપ વૈયાવૃત્ય છે માટે બે સૂત્ર છે... [06] આ બધા જીવના ધર્મો છે. તેથી જીવના પરિણામનું સૂત્ર અને વિલક્ષણપણાથી અજીવના પરિણામનું સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - સમાધાનરૂપ સમાધિ-સમતા, સામાન્યથી રાગાદિનો અભાવ, તે ઉપાધિ ભેદથી દશ પ્રકારે છે.
૮િ૯૮] છંદા-છંદ એટલે સ્વકીય અભિપ્રાય વિશેષથી ગોવિંદ વાચક અથવા સુંદરીનંદની જેમ અથવા પારકાના અભિપ્રાયથી-ભાઈને વશ થઈને ભવદત્તની જેમ તે છંદા પ્રવજ્યા... રોષથી શિવભૂતિની જેમ તે રોપા પ્રdયા... દારિઘથી કઠિ લાવનારની જેમ જે દિક્ષા તે પરિપૂના.
સુવિણ-સ્વપ્નથી પુપચુલાની જેમ અથવા સ્વપ્નમાં લેવાય તે સ્વના. પડિસયાપ્રતિજ્ઞાથી જે દિક્ષા તે પ્રતિકૂતા-શાલિભદ્ર ભગિની પતિ ધન્યવતું.
મારણિકા-સંભારવાથી જે દિક્ષા છે, મલ્લિનાથે જન્માંતર સ્મરણ કરાવી પ્રતિબુદ્ધાદિ રાજાને અપાવી તે... રોગિણિકા - રોગ વિધમાન છે જેમાં તે સેગિણી, તે જ રોગિણિકા-સનકુમારની જેમ... અનાદૈતા-અનાદથી જે દિક્ષા છે, નંદીપૈણવતું અથવા શિથિલની જે દિક્ષા તે અનાદેતા.
દેવસંજ્ઞતા-દેવના પ્રતિબોધથી દિક્ષા, મેતાદિવ... વન્સ અનુબંધથી -
૧૫૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વલ - પણ, અનુષ - તેહ છે જેમાં તે વત્સાનુબંધિકા, વજસ્વામીની માતાની જેમ.
| [૮૯૯] શ્રમણ ધર્મ-વ્યાખ્યાન કરેલ જ છે. વિશેષ એ – વિયાગ - ત્યાગ, દાનધર્મ. વ્યાવૃત કે વ્યાકૃતરૂ૫ વ્યાપાર, તેનું કર્મ તે વૈયાવૃત્ય અથવા ભક્ત પાનાદિ વડે ઉપખંભ. સમાન ધર્મ તે સધર્મ, તે વડે આચાર તે સાધર્મિક,
| [૯૦૦] પરિણામ-પરિણમવું તે પરિણામ અર્થાત્ તે ભાવમાં જવું. કહ્યું છે - પરિણામ જ અત્તર ગમનરૂપ છે, પણ સર્વથા તે રૂપે રહેવું નહીં, તેમ સર્વથા વિનાશરૂપ નથી તે પરિણામ, તેને જાણનાર, તેમ ઈષ્ટ છે. આ રીતે દ્રવ્યર્થ નય મતે સમજવું, પર્યાયાર્થિક નય મતે તે નિશ્ચયે દ્રવ્યોનો છતા પર્યાય વડે નાશ થતાં છતા પર્યાયો વડે પ્રાદભવરૂપ પરિણામ છે. એ રીતે જીવનો પરિણામ તે જીવપરિણામ, તે પ્રાયોગિક છે. તેમાં
(૧) ગતિપરિણામ-ગતિ એ જ પરિણામ. એ રીતે સર્વત્ર સમજવું. ગતિ, અહીં ગતિ નામકર્મના ઉદયથી નારકાદિના વ્યપદેશના હેતુભૂત છે અને તેને પરિણામ તો આ ભવના ક્ષયથી છે, તે નરકગતિ આદિ ચાર ભેદે છે.
(૨) ઈન્દ્રિય પરિણામ-ગતિ પરિણામ થતાં જ ઇન્દ્રિયોનો પરિણામ થાય છે માટે કહે છે - તે શ્રોત્રાદિ ભેદે પાંચ પ્રકારે છે... (3) ઈન્દ્રિયોની પરિણતિમાં ઈટઅનિષ્ટ વિષયના સંયોગથી રાગદ્વેષરૂપ પરિણતિ થાય છે. તેથી પછી કપાય પરિણામ કહ્યા છે, તે ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે.
(૪) કષાય પરિણામ થતા લેશ્યાનો પરિણામ થાય છે, પણ લેશ્યાની પરિણતિમાં કષાયની પરિણતિ નથી, જે માટે ક્ષીણકષાય જીવને પણ શુક્લ લેશ્યાની પરિણતિ દેશોન પૂર્વકોટિ વર્ષ પર્યad હોય છે. કહ્યું છે - જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી નવ વર્ષ ન્યૂન કોડ પૂર્વ શુક્લલેશ્યા સ્થિતિ જાણવી. આ હેતુથી લેણ્યા પરિણામ કહ્યો, તે કૃષ્ણાદિ ભેદે છ પ્રકારે છે.
(૫) લેફ્સા પરિણામ, યોગ હોવાથી થાય, જે કારણથી ફુધન રુદ્ધ યોગને લેશ્યા પરિણામ દૂર થાય છે. કહ્યું છે - સમુચ્છિન્ન ક્રિયા ધ્યાન અલેશ્યને હોય. વેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહ્યા, તે મન-વચન-કાય ત્રણ ભેદે છે.
(૬) સંસારી જીવોને યોગ પરિણતિમાં ઉપયોગ પરિણતિ હોય, માટે હવે ઉપયોગ પરિણામ કહે છે, તે સાકા-અનાકારના ભેદથી બે પ્રકારે છે.
() ઉપયોગ પરિણામ હોતા જ્ઞાન પરિણામ હોય છે તે આભિનિબોધિક ભેદથી પાંચ પ્રકારે છે તથા મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે, તેથી અજ્ઞાન પરિણામમતિ જ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન લક્ષણ ત્રણ પ્રકારે છે. પણ વિશેષ ગ્રહણના સાધમ્મચી જ્ઞાન પરિણામ ગ્રહણથી ગૃહિત જાણવો.
(૮) જ્ઞાન અને અજ્ઞાન પરિણામ હોતા જ સમ્યક્ત્વાદિની પરિણતિ છે માટે જ્ઞાન પછી દર્શન પરિણામ કહ્યા. તે સમ્યક્ત્વ, મિથ્યાત્વ, મિશ્ર ભેદે છે.
(૯) સમ્યક્રવ પ્રાપ્તિ પછી જ ચાસ્ત્રિ હોય છે તેથી તેના પરિણામ કહ્યા. તે સામાયિકાદિ પાંચ ભેદે છે.. (૧૦) આ આદિ વેદ પરિણામમાં ચા»િ પરિણામ હોય
Page #93
--------------------------------------------------------------------------
________________
૧-૮૫ થી ૯૦૦
૧૫૯
૧૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
છે, પણ ચા»િ પરિણામમાં વેદ પરિણતિ નથી, જે માટે અવેદક જીવને પણ યથાવાત ચારિત્રની પરિણતિ કહેલ છે. તેથી ચાસ્ત્રિ પરિણામ પછી વેદ પરિણામ કહ્યો. તે સ્ત્રીવેદાદિ ત્રણ પ્રકારે છે..
અગીય - પુદ્ગલોનો પરિણામ, તેમાં બંધન-પરસ્પર પુદ્ગલોનો સંબંધ-સંશ્લેષ, તે જ પરિણામ તે બંધન પરિણામ. એમ બધે જાણવું. બંધન પરિણામનું લક્ષણ આ છે – સમ સ્નિગ્ધતાથી બંધ ન થાય, સમરક્ષતા થકી પણ ન થાય, વિમમ પ્તિબ્ધ રક્ષવથી ઢંધોનો બંધ થાય છે. અર્થાત સમગુણ નિષ્પનો સમગુણ નિગ્ધ કે સમગુણ રક્ષ સાથે બંધ ન થાય જો વિષમ મામા હોય તો બંધ થાય. વિષમ માત્રાના નિરપણાર્થે કહે છે - સ્નિગ્ધનો દ્વયાધિક પ્તિબ્ધ સાથે, સૂક્ષનો દ્વયાધિક રક્ષ સાથે, રૂક્ષ-સ્નિગ્ધ પરમાણુનો જઘન્ય વજીને વિષમ કે સમ મામાએ બંધ થાય છે.
ગતિ પરિણામ-બે ભેદે, પૃશદ્ગતિ-જે પ્રયત્ન વિશેષથી ફોનના પ્રદેશોને સ્પર્શ કરતો જાય છે, અસ્પૃશદ્ગતિ-સ્પર્શ કર્યા વિના જ જાય છે, પણ આ સંભવી ન શકે. ગતિવાળા દ્રવ્યોના પ્રયત્નના ભેદની ઉપલબ્ધિ હોવાથી, તે આ પ્રમાણે - મેઘ વડે મૂકાયેલા મહેલના ઉપરના ભાગમાં કરાના પડવાના કાળનો ભેદ જણાય છે. આ હેતુથી અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવી શકે છે. અથવા દીર્ધ-દૂરવના ભેદથી આ બે પ્રકારે છે.
સંસ્થાનું પરિણામ - પરિમંડલ, વૃત, ચસ, ચતુરા, આયત ભેદે પાંચ પ્રકારે છે... ભેદ પરિણામ પાંચ પ્રકારે, તેમાં ખંડભેદ-રૅકેલ માટીના પિંડની જેમ, પ્રતર ભેદઅભપટલની જેમ, અનુતર ભેદ-વંશની જેમ, ચૂર્ણભેદ-ચૂરવું તે, ઉકરિકા ભેદપોપડો ઉખેડવાની જેમ.
વર્ણ પરિણામ પાંચ પ્રકારે છે... ગંધ પરિણામ બે ભેદે છે... સપરિણામ-પાંચ ભેદે છે... સ્પર્શ પરિણામ આઠ ભેદે છે... અધોગમન સ્વભાવરૂપ ગુરૂક નહીં અને ઉદગમન સ્વભાવરૂપ લધુ નહીં એવું દ્રવ્ય તે અગુરુલઘુક-અત્યંત સૂમ ભાષા, મન અને કર્મ દ્રવ્યાદિ તે પરિણામ. અહીં પરિણામ અને પરિણામવાળાના અભેદથી ગુર લઘુક પરિણામ, એવા ગ્રહણથી તેનો વિપક્ષ પણ ગૃહિત જાણવો. તેમાં વિપક્ષાએ ગુર અને વિવક્ષાએ જ લઘુ તે ગુલઘુક-ઔદારિકાદિ અત્યંત સ્થળ. આ વસ્તુ નિશાનયથી, કહી, વ્યવહારનયથી તે ચાર પ્રકારે છે – (૧) ગુરક-અધો ગમન સ્વભાવ વજાદિ, (૨) લઘુક-ઉર્ધ્વગમન સ્વભાવ-ધૂમાદિ, (3) ગુરુકલઘુ-તિર્યગામી, જયોતિક વિમાનાદિ, (૪) અગુરુલઘુક-આકાશાદિ.
કહ્યું છે - નિશ્ચયથી સર્વગુરુ કે સલઘુદ્રવ્ય એકાંતે નથી. બાદર દ્રવ્ય ગુર લઘુક છે અને શેષ દ્રવ્ય અગુરુલઘુક છે. વ્યવહારનયથી ગુરુ દ્રવ્યપથર, લઘુ-દીપ, ગુરુલઘુ-વાયુ અને અગુરુલઘુ-આકાશ છે.
શબ્દ પરિણામ-શુભાશુભ ભેદે બે પ્રકારે.. અજીવ પરિણામના અધિકારથી પુદ્ગલલક્ષણ જીવ પરિણામ અને અંતરિક્ષ લક્ષણ અજીવ પરિણામ ઉપાધિકા વ્યપદેશ કરવા યોગ્ય અસ્વાધ્યાયિકને સૂગ વડે કહે છે.
• સૂઝ-૯૦૧,૯૦૨ :
[૯૦૧] આકાશ સંબંધી અવાધ્યાય દશ ભેદ કહ્યો છે – ઉલ્કાપાત, દિશાદIહ, ગર્જિત, વિધુત, નિઘતિ, જૂગય, ચક્ષાદીત, દૂમિકા, મહિકા, રજઘાd.
દારિક અસ્વાધ્યાય દશ ભેદે કહ્યો છે - અસ્થિ, માંસ, લોહી, શુચિ સામંત, શમશાન સામંત ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, પતન, રાજવિગ્રહ, ઉપાશ્રયમાં ઔઘકિ શરીર (મૃતક) પડેલું હોય.
(૦૨] પંચેન્દ્રિય જીવોનો આરંભ ન કરનારને દશ ભેદે સંયમ થાયકોમના સુખનો નાશ કરનાર થતો નથી, શ્રોમના દુ:ખનો સંયોગ કરનાર ન થાય. એ પ્રમાણે ચાવત સાશા દુ:ખનો સંયોગ ન થાય. એમ અસંયમ પણ કહેવો.
• વિવેચન-૦૧,૯૦૨ :
૯િ૦૧] અંતરિક્ષ-આકાશમાં થયેલ તે આંતરિક્ષક, સ્વાધ્યાય-વાંચના આદિ પાંચ ભેદે યથાસંભવ જેમાં છે તે સ્વાધ્યાયિક. તેનો અભાવ તે અસ્વાધ્યાયિક. તેમાં ઉલ્કા-આકાશમાં ઉત્પન્ન થયેલ તેનો પાત-ઉલ્કાપાત તથા દિશા-વિદિશામાં દાહ તે દિગ્દાહ-મહાનગરના દાહની જેમ જે ઉધો ભૂમિ પર પ્રતિષ્ઠિત ન હોય અને ગગનતલવર્તી તે દિગ્દાહ..
ગર્જિત-મેઘ ધ્વનિ. વિઘત-વિજળી, નિર્ધાત-વાદળા સહિતકે હિત આકાશમાં બંતાદિ વડે મહાધ્વનિ.. જૂજ્યગ-સંધ્યાપભા અને ચંદ્રપ્રભાનું એક સાથે હોવું અર્થાત્ સંધ્યાપભા-ચંદ્રપ્રભાનું મિશ્રત્વ. તેમાં ચંદ્રપ્રભા આવૃત્તા સંધ્યા નાશ પામે, શુકલ પક્ષની પ્રતિપદાદિ દિવસોમાં જણાય નહીં અથવા સંધ્યા વિભાગ ન જણાતા કાલવેળા ન જણાય. આ હેતુથી ત્રણ દિન સુધી પ્રાદોષિક કાલને ગ્રહણ ન કરે, તેથી કાલિક સૂણનો અસ્વાધ્યાય થાય.. ઉકાદિનું સ્વરૂપ આ છે - છિન્નમૂલ, દિદાહ, સરેખ પ્રકાશયુક્ત તે ઉકા, સંધ્યા છેદ આવરણ તે ચૂપક શુકલપક્ષે ત્રણ દિન હોય.
ચક્ષાદીત-આકાશમાં થાય છે. આ સ્વાધ્યાય કરનારને ક્ષુદ્રદેવતા છલના કરે છે.. પૂમિકા-મહિકાનો ભેદ, વર્ણથી ઘમિકા-ધમાં હોય છે.. મહિકા-ઝાકળ પ્રસિદ્ધ છે, આ બંને પણ કાર્તિકાદિમાં ગર્ભમાસોમાં હોય છે, તે પડ્યા પછી તુરંત જ સૂક્ષમપણાથી બધું અકાય વડે વાસિત થાય છે. રજ-ઉદ્ઘાત તે વિશ્રા પરિણામથી ચોતરફથી જનું પડવું .
અસ્વાધ્યાયના અધિકારી જ કહે છે – દારિક એટલે મનુષ્ય અને તિર્યચના શરીર સંબંધી તે દારિક અસ્વાધ્યાયિક. તેમાં અસ્થિ, માંસ અને લોહી પ્રસિદ્ધ છે. તેમાં પંચેન્દ્રિય-તિર્યંચ સંબંધી અસ્વાધ્યાયિક, દ્રવ્યથી અસ્થિ, માંસ, લોહી. ગ્રંથાંતરથી ચર્મ પણ કહેવાય છે. કહ્યું છે - લોહી-માંસ-ચામડુ-હાડકાં આ ચાર અવાધ્યાયિક છે.
ફોટથી ૬૦ હાથમાં, કાળથી સંભવકાળથી ત્રીજી પોરસી સુધી, બિલાડી આદિ વડે ઉંદરાદિના નાશમાં અહોરમ સુધી, ભાવથી નંદિ આદિ ન ભણવા, મનુષ્યસંબંધી પણ અવાધ્યાય એમ જ છે. વિશેષ એ – ક્ષેત્રથી ૧૦૦ હાથ અંદર, કાળથી
Page #94
--------------------------------------------------------------------------
________________
૧
-૯૦૧,૯૦૨
૧૬૧
૧૬૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
અહોરાત્ર સુધી ચાવતુ આdવ સંબંધી ત્રણ દિન સુધી, સ્ત્રીના જન્મમાં આઠ દિન, પુરુષના જન્મમાં સાત દિન, હાડકામાં જીવના વિનાશથી આરંભીને ૧૦૦ હાથમાં રહેલાને બાર વર્ષ સુધી અવાધ્યાય હોય.
ચિતાનિ વડે બળેલા કે ઉદકપ્રવાહથી તણાયેલા હાડકા અસ્વાધ્યાયિક થતાં નથી, પણ ભૂમિમાં દાટેલા હાડકાંઓ અસ્વાધ્યાયિક થાય છે. અશુચિ-વિષ્ટા અને મત્ર તેની સમીપમાં અશચિ સામંત અસ્વાધ્યાયિક છે.
કાલગ્રહણને આશ્રીને કહ્યું છે – લોહી, મૂત્ર, વિષ્ટાને સુંઘવું અને જોવું એ બંનેનો ત્યાગ કરવો. શ્મશાન સામંત-મડદાના સ્થાન સમીપે.
ચંદ્ર-ચંદ્ર વિમાનનો ઉપરાગ-રાહુ વિમાનના તેજથી ઢંકાવું તે ચંદ્રોપરાગગ્રહણ, એ રીતે સૂર્યગ્રહણ પણ જાણવું. અહીં કાલમાન છે - જો ચંદ્ર કે સૂર્યગ્રહણ થતાં સંગ્રહ કે સંપૂર્ણ બૂડે છે ત્યારે ગ્રહણકાળ, તે સઝિશેષ, તે અહોસબિ શેષ અને ત્યારપછી અહોરાત્ર પર્યન્ત વર્જે છે. કહ્યું છે કે – ચંદ્ર, સૂર્ય ગ્રહણમાં નિઘતિ અને ગર્જિતમાં અહોરાત્ર હોય. - આચરણ કરેલ તો જો તે જ રાત્રિમાં અથવા દિવસમાં મૂકેલ હોય તો ચંદ્રગ્રહણમાં તે જ સત્રિમાં શેષને છોડે છે અને સૂર્યગ્રહણમાં તો તે દિવસનાં શેષ ભાગને છોડીને બીજા દિવસની રાત્રિ પણ છોડે છે. કહ્યું છે કે- ચંદ્ર જો રાત્રે ગ્રહણ થઈ બે જ મૂકાયો હોય તો તે જ સગિના શેષને વર્જવું. સૂર્ય જો દિવસે ગ્રહણ થઈ દિવસે જ મૂકાયો હોય તો તે જ દિવસ શેષ અને રાત્રિ શેષ વર્જવું. ચંદ્ર અને સૂર્યના ગ્રહણનું દારિકવ તો તેના વિમાનના પૃવીકાયિક જીવોની અપેક્ષાઓ જાણવું. જો કે અંતરીક્ષવ છે, તો પણ વિવફ્યુ નથી કેમકે અંતરીક્ષપણાએ કહેલ આકસ્મિક ઉલ્કાદિથી ચંદ્રાદિના વિમાનોના શાશ્વતત્વથી ભિન્ન૫ણ છે.
પતન-રાજા, પ્રધાન, સેનાપતિ, ગામના માલિકાદિનું મરણ. તેમાં જો દંડનાયક કે સજા મરણ પામે અને બીજો જ્યાં સુધી ન થાય ત્યારે ભયમાં કે નિર્ભયમાં સ્વાધ્યાયને વજે. નિર્ભયમાં શ્રવણ પછી અહોરમ પર્યન્ત વજે છે. ગામનો મહતર મરણ પામે, અધિકારી કે ઘણાં સ્વજન વાળાનું કે શય્યાતરનું કે ઉપાશ્રયથી સાત ગૃહમાં સામાન્ય પુરપનું મરણ થતાં અહોરમ પર્યન્ત સ્વાધ્યાયને વર્જે છે અથવા ધીમે ધીમે ભણે છે. કેમકે આ સાધુઓ દુ:ખ વગરના છે, એ રીતે લોકો ગહ ન કરે. - x •
રાજાઓનો સંગ્રામ, ઉપલક્ષણથી સેનાપતિ, ગ્રામભોગિક, મહત્તર પુરષ-સ્ત્રી અને મલ્લ યુદ્ધોમાં સ્વાધ્યાયિક છે. એ રીતે પાંશુ, લોટ આદિના કલહમાં અસ્વાધ્યાયિક છે. જે કારણથી ઉક્ત સ્થાનમાં પ્રાયઃ ઘણાં વ્યંતરો કૌતુકથી આવે છે અને પ્રમાદીને છળે છે અથવા આ સાધુઓ દુ:ખ રહિત છે, એ રીતે ઉડાહ અથવા અપ્રીતિ ઉત્પન્ન થાય. આ કારણથી જે વિગ્રહાદિક જેટલા લાંબો કાળ જે ફોગમાં થાય તે વિગ્રહાદિકમાં તેટલા કાળ પર્યા, તે ક્ષેત્રમાં સ્વાધ્યાયને પરિહરે છે.
તથા ઉપાશ્રય-વસતિમાં વર્તમાન દારિક મનુષ્યાદિના શરીર જ્યારે ઉભિન્ન હોય ત્યારે ૧૦૦ હાથમાં અસ્વાધ્યાય થાય છે અને જો ન ભેદાયેલું હોય તો પણ 7/11].
કુત્સિતપણાથી અને આચરિતપણાથી ૧૦૦ હાથ પર્યા ત્યાજ્ય છે. ત્યાં પરિઠાપના કરાતાં તે સ્થાન શુદ્ધ થાય.
[૯૦૨] પંચેન્દ્રિય શરીર સ્વાધ્યાયિક છે એમ કહ્યું. પંચેન્દ્રિયના અધિકારથી તેને આશ્રીને સંયમ-અસંયમ સંબંધી બે સૂત્ર છે તે ઉતાર્થ છે.
સંયમ-સંયમ અધિકારી તેના વિષયભૂત સૂમોને કહે છે• સૂત્ર-૯૦૩ થી ૧૭ :
[@]] દશ સૂક્ષ્મો કહેલા છે – પ્રાણ સૂક્ષ્મ, પતકસૂમ ચાવતું સ્નેહ સૂમ, ગણિતસૂક્ષ્મ, ભંગસૂક્ષ્મ.,
[co] જંબૂદ્વીપના મેરુની દક્ષિણે ગંગા, સિંધુ મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ - સમૂના, સરયુ, આવી, કોણી, મહી,.. શત, વિવત્સા, વિભાષા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબુદ્વીપના મેરની ઉત્તરે રક્તા,
Mવતી મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ - કૃણા, મહાકૃણા, નીલા, મહાનીલા, વીરા, મહાતીરા, ઈન્દ્રા યાવતું મહાભોગા.
[08] જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દશ-રાજધાનીઓ કહી છે - [@૬] ચંપા, મથુરા, વારાણસી, શ્રાવતી, સાકેત હસ્તિનાપુર કાંપિલ્સ, મિથિલા, કૌશાંબી, રાજગૃહ... [09] આ દશ રાજધાનીમાં દશ રાજાઓ મુંડ થઈને ચાવતુ પતજિત થયા. તે આ - ભરત, સગર, માવા, સનતકુમાર, શાંતિ, કુથ, અર, મહાપw, હરિસેન અને જય.
[જંબૂદ્વીપનો મેરુ પર્વત ૧ooo યોજન જમીનમાં, પૃdીતલે ૧૦,૦૦૦ યોજન, ઉપરના ભાગે ૧૦eo યોજન, સવગ્રપણે લાખ યોજન કહ્યો છે.
[૯] જંબૂદ્વીપના મેરુ પર્વતના બહુ મધ્ય ભાગે આ રતનપભા પૃથ્વીના ઉપરનો અને નીચેનો શુલ્લક પતરમાં ત્યાં આઠ પ્રદેશિક સુચક કહેલ છે જ્યાંથી આ દશ દિશાઓ પ્રવર્તે છે. તે - પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન, ઉદd, અધો. આ દશ દિશાના દશ નામો કહ્યા છે, તે આ - [૧૦] ૌન્દ્રી, આનેયી, યમા, નૈઋત્યી, વાણી, વાયવ્યા, સોમા, ઈશાના વિમલા અને તેમાં જાણવી.
[૧૧] લવણ સમુદ્ર મધ્યે ૧૦,૦૦૦ યોજન ગોતીર્થ રહિત ક્ષેત્ર કહ્યું છે - ..લવણસમુદ્રની ૧૦,ooo યોજન પ્રમાણ ઉદકમાલા કહી છે... બધા મોય પાતાળ કળશો એક લાખ યોજન ઊંડાઈથી કહ્યા છે, મૂલમાં ૧૦,ooo યોજના પહોળા છે, બહુમધ્ય દેશ ભાગે એક પ્રદેશવાળી શ્રેણીમાં લાખ યોજન પહોળા છે. ઉપરના મુખમાં મુળમાં ૧૦,000 યોજન પહોળા છે. તે મહાપાતાળ કળશોની ઠીકરી સર્વતઃ વજરનમય, સત્ર સમાન ૧ooo યોજન જાડાઈથી છે. બધાં Gશુપાતાળ કળશો ૧ooo યોજન ઊંડાઈથી છે. મૂળમાં ૧oo યોજન પહોળા છે. બહુ મધ્ય દેશ ભાગમાં એક પ્રાદેશિક શ્રેણિમાં ૧ooo યોજન પહોળા છે. ઉપર મુખના મૂલમાં ૧૦૦ યોજન પહોળા છે. તે લધુ પાતાળ કળશોની ઠીકરી સર્વતઃ
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૦ -૦૩ થી ૧૪
- ૧૬૩ વજનમય, સમ સમ દશ યોજનની જાડાઈ વડે કહેલી છે.
[૯૧ ધાતકીખંડના બંને મેરુ પર્વતો ૧ooo યોજન ઊંડાઈથી અને ભૂમિતલમાં દેશ-ઉન ૧૦,ooo યોજન પહોળાઈથી તથા ઉપરના ભાગે ૧ooo યોજન પહોળાઈથી કહેલ છે... પુરવરદ્વીપાદ્ધના બંને મેરુ પર્વતો દશ યોજન, એ જ પ્રમાણે ધાતકીખંડની માફક જાણવા.
[] બધાં વૃત્ત વૈતાઢય પર્વતો ૧ooo યોજનાની ઉંd ઉચ્ચત્વ વડે ૧ooo ગાઉની ઉંડાઈ વડે સર્વત્ર સમ, પ્યાલાને કારે રહેલા અને ૧ooo યોજનની પહોળાઈ વડે કહેલા છે.
[૧૪] જંબૂદ્વીપમાં દશ ક્ષેત્રો કહેલા છે – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યવર્ષ પૂર્ણવિદેહ, અપરવિદેહ, દેવકુરુ, ઉત્તરકુર
[૧૫] માનુષોત્તર પર્વત મૂલમાં ૧૦રર યોજન પહોળાઈથી છે.
[૧૬] બધા અંજનક પર્વતો ૧ooo યોજન ઉંડા, મૂલમાં ૧૦,ooo યોજન પહોળા, ઉપર ૧ooo યોજન પહોળા છે... બધા દધિમુખ પર્વતો ૧ooo યોજના Gડા, સબ સમ, યાલા અકાટે, ૧૦,000 યોજન પહોળા છે.. બધા રતિકર પર્વતો ૧ooo યોજન ઉંચા, ૧૦૦૦ ગાઉ ઉડા, સબ સમ, ઝાલર આકારના તથા ૧૦,ooo યોજન પહોળાઈથી કહ્યા છે.
[૧] ચકવર પર્વત ૧૦eo યોજન ઉડા, મૂલમાં ૧૦,૦૦૦ યોજના પહોળા, ઉપર ૧ooo યોજન પહોળા છે... કુંડલવર પર્વત એમજ જણાવો.
• વિવેચન-૯૦૩ થી ૧૭ :
(૯૦૩] દશ સૂમો:- પ્રાણ સૂક્ષ્મ - અનુદ્ધરિત કુંથ, પનકસૂમઉલ્લી. ચાવતું શબ્દથી આ જાણવું. બીજસૂક્ષ્મ-વીહી આદિનો અગ્રભાગ, હરિતસૂમ-ભૂમિ જેવા વર્ણનું ઘાસ, પુષસૂક્ષ્મ-વડ આદિના પુષ્પો, અંડસૂમ-કીડી આદિના ઇંડા, લયનસૂમકીડીના નગરસ, સ્નેહ સૂમ ઠાર વગેરે આટલું આઠમાં સ્થાનમાં કહ્યું છે. બીજા બે આ છે. ગણિત સૂમગણિતની સંકલનાદિ તે જ સૂમ છે કારણ કે સૂક્ષ્મ બુદ્ધિ વડે ગમ્યત્વથી વજmત સુધી ગણિત સંભળાય છે.. ભંગ સૂક્ષ્મ-ભાંગા એટલે વસ્તુના વિકલ્પો. તે બે ભેદે છે – સ્થાનભાંગા, ક્રમભાંગા. તેમાં સ્થાનભંગ આ
૧- દ્રવ્યથી હિંસા ભાવથી નહીં, ૨- બીજી ભાવથી, દ્રવ્યથી નહીં, 3- અન્યા ભાવથી અને દ્રવ્યથી, ૪- અન્યા ન ભાવથી ન દ્રવ્યથી, આવા લક્ષણવાળું સૂમ તે ભંગ સૂમ. આની સૂક્ષ્મતા ભજનીય પદ બહુવમાં ગહત ભાવ વડે સૂમ બુદ્ધિથી જાણવા યોગ્ય હોવાથી છે.
[૯૦૪] પૂર્વે ગણિત સૂક્ષ્મ કહ્યું, માટે તદ્ધિશેષભૂત પ્રકૃતાધ્યાયન અવતારીપણે જંબૂઢીપ" આદિ ગંગા સૂત્રાદિથી કુંડલસૂત્ર પર્યન્ત ક્ષેત્રને કહે છે. આ સુગમ છે. વિશેષ એ- દશ નદીની મધ્યે પહેલી પાંચ ગંગામાં મળે છે અને પાછલી પાંચ સિંધમાં મળે છે. એ રીતે રકતા સૂગ પણ જાણવું. વિશેષ એ કે- ચાવતુ શબ્દથી ઈન્દ્રસેના, વારિપેણા જાણવી.
૧૬૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૯૦૫,૯૦૬] રાજધાની-રાજાનો જેમાં અભિષેક કરાય તે - દેશની મથે મુખ્ય નગરીઓ. ૧- અંગદેશમાં ચંપાનગરી, ૨- સુરસેન દેશમાં મયુસ, 3- કાશીમાં વારાણસી, ૪- કુણાલમાં શ્રાવસ્તી, ૫- કોશલમાં સાકેત-અયોધ્યા, ૬- કુરુ દેશમાં હસ્તિનાગપુર, 9- પાંચાલમાં કંપિલપુર, ૮- વિદેહમાં મિથિલા, • વસમાં કોસાંબી, ૧૦- મગધમાં રાજગૃહી.
આ નગરીઓમાં સાઘુઓ ઉત્સર્ગથી પ્રવેશતા નથી. કેમકે તરણ સ્ત્રી, વૈશ્યા સ્ત્રી આદિના દર્શનથી મનનો ક્ષોભાદિ સંભવે છે. મહિનામાં બે કે ત્રણ વખત પ્રવેશનાર સાધુઓને આજ્ઞાભંગાદિ દોષ લાગે. આ દશ તો દશ સ્થાનકથી કહી છે, પણ આ દશ જ નથી. કેમકે ૫ આદિશમાં ૨૬-નગરીઓ છે. બીજા ગ્રંથમાં તે તે પ્રાયશ્ચિત્તાદિ વિચારોમાં પ્રસિદ્ધ છે. નિશીથ ભાગમાં બીજી રાજધાનીનું ગ્રહણ પણ કહેલ છે. - x -
અહીં આ દોષો છે - તરુણી, વેશ્યા સ્ત્રી, વિવાહ, રાજાદિની ઋદ્ધિથી પૂર્વની મૃતિ, વાજિંત્ર અને ગીતાદિ શબ્દો, સ્ત્રી શબ્દોથી વિકાર થાય.
| [co] અનંતરોક્ત દશ આર્ય નગરીમાં કેટલીકમાં ચક્રવર્તી રાજા દીક્ષિત થયા છે. તેથી દશ સ્થાનમાં તેઓનો અવતાર કહેલ છે. સુભૂમ અને બ્રહ્મદd બે ચક્રવર્તી દીક્ષિત ન થઈને નરકમાં ગયા છે. તેમાં ભરત અને સગર પહેલા બે ચક્રવર્તી રાજા સાકેત નગરીમાં જેનું પર્યાય નામ વિનીતા, અયોધ્યા છે, ત્યાં જમ્યા અને દિક્ષા લીધી. ત્રીજો મઘવા શ્રાવતીમાં, સનકુમારદિ ચાર હસ્તિનાગપુરમાં, મહાપા વારાણસીમાં, હરિોણ કાંપિત્રમાં, જય-રાજગૃહીમાં પ્રવજિત થયો. આ દશ નગરીમાં ક્રમથી દિક્ષા લીધી તેમ ન કહેવું, કેમકે તેથી ગ્રંથ સાથે વિરોધ થશે.
કહ્યું છે - ચક્રવર્તીનો જન્મ અનુક્રમે વિનીતા, અયોધ્યા, શ્રાવસ્તી, પાંચનો હસ્તિનાગપુરમાં વારણસી, કંપિલપુર, રાજગૃહી અને કંપિલપુરે છે. અપવજિત ચક્રવર્તીઓ હસ્તિનાપુર અને કંપિલપુરમાં ઉત્પન્ન થયા અને જે ચક્રવર્તી જયાં ઉત્પણ થયા ત્યાં જ દીક્ષિત થયા. આવકના અભિપ્રાયથી આ વ્યાખ્યાન કર્યું.. નિશીથભાણના અભિપ્રાયથી તો આ દશ નગરીમાં બાર ચક્રવર્તઓ થયા. કહ્યું છે - ચંપા, મથુરા, વારાણસી, શ્રાવતી, સાકેત, હસ્તિનાપુર, કાંપિચ, મિથિલા, કોસાંબી, રાજગૃહી. શાંતિ-કુંથુ-અર આ ત્રણ જિનચકી એક નગરીમાં થયા. તેથી બારેની દશ નગરીઓ થઈ અથવા જ્યાં વાસુદેવ ઉત્પન્ન થયા કે જનાકીર્ણ હોય.
[૯૦૮] મંદ-મેટ, ભૂમિમાં અવગાઢ, વિખુંભ-પહોળાઈચી, ઉપપિંડકવન પ્રદેશમાં, દશશત-હજાર, દશદશકસો. •x - આવા પ્રકારની ભણિતિ-દશ સ્થાનકમાં અનુરોધથી છે. સર્વાગ્ર-સર્વપરિમાણ.
[૯૦૯] ઉપરિતન અને અધતન ક્ષુલ્લક પ્રતરમાં કેમકે બધાં પ્રતરોમાં આ બે લઘુ છે. તે બંનેની નીચે અને ઉપર પ્રદેશાંતરની વૃદ્ધિ વડે, લોકનું વર્ધમાનવ હોવાથી. આઠ પ્રદેશ છે જેમાં તે અષ્ટપ્રદેશિક • x• તેમાં ઉપલા પ્રતરમાં ચાર પ્રદેશો ગોસ્તનવતુ છે, એ રીતે અઘતન પ્રતરમાં પણ છે. • x • ચા-દ્વિપદેશ આદિમાં,
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૯૦૩ થી ૯૧૭
૧૬૫
બે પ્રદેશ પછી તેના વડે વધતી ગાડાની ઉંધના જેવા આકારવાળી મહાદિશા ચાર જ
છે. એક પ્રદેશની શરૂઆતવાળી, અનુત્તરા મોતીના હાર જેવા આકારવાળી ચાર વિદિશાઓ છે તથા ચાર પ્રદેશની શરૂઆતવાળી અનુત્તર એવી ઉર્ધ્વ અને અધો બે દિશા ઉત્પન્ન થાય છે.
[૧૦] ઈન્દ્ર છે દેવતા જેણીનો તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયી, ચામ્યા ઇત્યાદિ, તિમિરરહિત હોવાથી ઉર્ધ્વ દિશાનું વિમલા નામ છે તથા અંધકારયુક્તપણાને લઈને રાત્રિ તુલ્ય હોવાથી અધોદિશાનું નામ તમા છે.
[૧૧] તળાવ આદિમાં ઉતરવાનો માર્ગ તે ગોતીર્થ, ગોતીર્થની જેમ. ગોતીર્થઅવતારવાળી ભૂમિ, તેથી રહિત તે સમભૂમિ. આ ભૂમિ ૯૫,૦૦૦ યોજન પૂર્વ ભાગથી અને તેટલી જ પશ્ચિમ ભાગથી ગોતીર્થભૂમિને છોડીને મધ્યમાં હોય છે. ઉદકની શિખા-વેલા, ૧૦,૦૦૦ યોજન વિખંભથી છે, ઉંચપણે ૧૬,૦૦૦ યોજન છે. સમુદ્રના
મધ્ય ભાગથી જ ઉઠેલ છે,
બધી પણ પૂર્વાદિ દિશાઓમાં, તેના ભાવથી ચારે મહાપાતાળ કળશો-વલયામુખ, કેઉર, જૂચક, ઈશ્વર નામે ચોથા સ્થાનમાં કહેલ છે. ક્ષુલ્લક પાતાળ કળશોના નિષેધ માટે મહાશબ્દનું ગ્રહણ છે. - . - ૪ - એક લાખ યોજનના ઉદ્વેધ વડે છે. મૂલ-તળીયામાં ૧૦,૦૦૦ યોજન, મધ્યે એક લાખ. કેવી રીતે ? મૂલના વિખુંભથી બંને પડખે એક એક પ્રદેશની વૃદ્ધિથી વિસ્તાર પામતાં કળશોની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે, તે વડે. - ૪ - ૪ - મુખમૂલ-મુખપ્રદેશમાં. જુઠ્ઠું - ભીંતો, વજ્રમય છે. ૭૮૮૪ આ સંખ્યાએ ક્ષુલ્લક પાતાળ કલશો, મહાપાતાળ કલશ અપેક્ષાએ છે. તે ઉંડાઈ અને મધ્યના વિખંભથી, ૧૦૦૦ યોજન તથા ૧૦૦ યોજન છે.
[૧૨] ધાતકી ખંડમાં પૂર્વ-પશ્ચિમનો મેરુ, સૂત્ર સિદ્ધ સ્વરૂપ છે. વિશેષ એ કે – ધાતકી ખંડદ્વીપમાં બંને મેરુ ૮૪,૦૦૦ યોજન ઉંચા અને ૧૦૦૦ યોજન જમીનમાં ઉંડા છે, શિખરે પહોળા છે. મૂળમાં ૯૫૦૦ યોજન પહોળા અને સપાટી ઉપર ૯૪૦૦
યોજન પહોળા છે.
[૯૧૩,૯૧૪] બધાં વૃત્ત વૈતાઢ્ય પર્વતો વીશ છે, તે પ્રત્યેક પાંચ-પાંચ હૈમવત, હૈરણ્યવત્, હરિવર્ષ, રમ્યક્ વર્ષક્ષેત્રમાં શબ્દાવતી, વિકટાવી, ગંધાવતી, માલવત્પર્યાય નામથી છે. વૃત્ત શબ્દનું ગ્રહણ દીર્ઘ વૈતાઢ્યનો વ્યવચ્છેદ કરવા માટે છે. [૧૫] માનુષોત્તર પર્વત ચક્રવાલ પ્રસિદ્ધ છે.
[૯૧૬] ચાર અંજનક પર્વતો, નંદીશ્વર દ્વીપમાં છે. દધિમુખ પર્વતો, પ્રત્યેક અંજનક પર્વતોની ચારે દિશામાં રહેલ પુષ્કરિણીની મધ્યે રહેલા સોળ પર્વતો છે. રતિકર પર્વતો નંદીશ્વર દ્વીપમાં ચારે વિદિશામાં છે.
[૯૧૭] રુચક પર્વત રુચક નામક તેરમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત કુંડલ નામે અગ્યારમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત, ઉદ્વેધ, મૂલ વિખંભ, ઉપરી વિષ્ફભથી રુચકવર પર્વત સમાન છે. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે - ૧૦૨૨ યોજન મૂલમાં વિસ્તૃત અને શિખરે ૪૨૪ યોજન કુંડલવર પર્વતનો
૧૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
વિસ્તૃત છે. રુચક પર્વતનું પણ ત્યાં આ વિશેષ કહેલ છે - મૂલમાં વિખુંભ ૧૦૦૨૨ યોજન અને શિખરે ૪૦૨૪ યોજન વિસ્તૃત છે - ગણિતાનુયોગ કહ્યો, હવે દ્રવ્યાનુયોગ– • સૂત્ર-૯૧૮ :
દ્રવ્યાનુયોગ દશ ભેદે કહ્યો છે, તે આ છે – દ્રવ્યાનુયોગ, માતૃકાનુયોગ, એકાર્તિકાનુયોગ, કરણાનુયોગ, અર્પિતાનર્પિત, ભાવિતાભાવિત, બાહ્ય-અબાહ્ય,
શાશ્વાશાશ્વત, તથાજ્ઞાન, અતથાજ્ઞાન,
• વિવેચન-૯૧૮ :
અનુયોજન-સૂત્રનો અર્થ સાથે સંબંધ કરવો અથવા અનુરૂપ કે અનુકૂલ યોગ-સૂત્રના અભિધેય અર્થ પ્રતિ વ્યાપાર તે અનુયોગ એટલે વ્યાખ્યાન, વ્યાખ્યેય ભેદથી તે ચાર પ્રકારે છે - ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ. તેમાં—
(૧) દ્રવ્યાનુયોગ-જીવાદિનું જે દ્રવ્યપણું વિચારાય તે. પ્રતિ તે તે પર્યાયોને પામે છે અથવા ક્રૂવતે - તે તે પર્યાયો વડે થવે છે. દ્રવ્ય - ગુણ પર્યાયવાળો પદાર્થ. તેમાં જીવમાં સહભાવિત્વ લક્ષણ-જ્ઞાનાદિ ગુણો છે, તેના સિવાય જીવ કદાપિ ન સંભવે. જીવત્વની હાનિ થવાથી તથા માનુષત્વ, બાલાદિ કાલકૃત અવસ્થા લક્ષણો તેમાં છે જ. આથી ગુણપર્યાયવાળું આ દ્રવ્ય આદિ તે દ્રવ્યાનુયોગ.
૨-માતૃકાનુયોગ-માતૃકાની જેમ માતૃકા-પ્રવચન પુરુષની માતા ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય લક્ષણ પદત્રયી, તેણીનો અનુયોગ. જેમ-ઉત્પાદવાળું જીવ દ્રવ્ય છે કેમકે બાલ્યાદિ પર્યાયોની પ્રતિક્ષણમાં ઉત્પત્તિ દેખવાથી અને અનુત્પત્તિમાં તો વૃદ્ધાદિ અવસ્થાની અપ્રાપ્તિનો પ્રસંગથી અસમંજસપણું પ્રાપ્ત થશે. તથા વ્યયવાળું જીવ દ્રવ્ય છે, કેમકે પ્રતિક્ષણે બાલ્યાદિ અવસ્થાનો વ્યય જોવાથી, અવ્યયપણામાં તો સર્વદા બાલ્યાદિની પ્રાપ્તિથી અસમંજસપણું જ થશે. જો સર્વથા ઉત્પાદ, વ્યયવાળું દ્રવ્ય હોય તો કોઈ રીતે ધ્રુવ ન થાય, ત્યારે અકૃત-આગમ, કૃત-વિનાશની પ્રાપ્તિ થશે. પૂર્વ દૃષ્ટ અનુસ્મરણ, અભિલાષાદિ ભાવનો અભાવ થશે. સમસ્ત આલોક-પરલોક સંબંધી આલંબનભૂત અનુષ્ઠાનોનો અભાવ થશે. તે હેતુથી દ્રવ્યપણાએ આનું વપણું છે. - ૪ - એ માતૃકાનુયોગ છે.
૩-એકાર્થિકાનુયોગ-એક એવો અર્થ કહેવા યોગ્ય જીવાદિ પદાર્થ, તે જેઓને છે તે એકાર્થિક-શબ્દો, તે વડે અનુયોગ-તેનું કથન તે એકાર્થિક અનુયોગ. જેમ જીવદ્રવ્ય પ્રતિ જીવ, પ્રાણી, ભૂત, સત્વ અથવા એકાર્થિકોનો જે અનુયોગ, જેમ પ્રાણ ધારણથી જીવ, ઉચ્છ્વાસાદિના અસ્તિતત્વથી પ્રાણી, સર્વદા થવાથી ભૂત, સદા હોવાપણાથી સત્વ ઇત્યાદિ.
૪-કરણાનુયોગ-જેઓના વડે કરાય તે કરણ, તેનો અનુયોગ. તે આ-કર્તા જીવદ્રવ્યને વિચિત્ર ક્રિયામાં સાધકતમ કાલ-સ્વભાવ-નિયતિ-પૂર્વકૃત છે, પણ એકાકી જીવ કંઈ કરવા શક્તિમાન નથી અથવા માટી દ્રવ્ય, કુંભાર, ચક્ર, ચીવર અને
દંડાદિક કરણકલાપ વિના ઘટ લક્ષણ કાર્ય પ્રત્યે ઘટી ન શકે માટે તેના કારણો છે
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૧૮
૧૬૩ એવી રીતે દ્રવ્યનો કરણાનુયોગ છે.
પ-અર્પિતાનર્પિત-દ્રવ્ય જ અર્પિત. જેમ જીવદ્રવ્ય, સંસારી. સંસારી પણ રસરૂપ. બસ પણ પંચેન્દ્રિય ઇત્યાદિ. અનર્પિત-જેમ જીવદ્રવ્ય, તેથી અર્પિત-અનર્પિત થાય છે. એમ અર્પિતાનર્પિત દ્રવ્યાનુયોગ.
૬-ભાવિતાભાવિક-ભાવિત-બીજા દ્રવ્યનો સંસર્ગથી, ભાવિત. જેમ જીવદ્રવ્ય કિંચિત ભાવિત છે. તે પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવિત છે. પ્રશસ્ત ભાવિત - સંવિપ્ન ભાવિત, અપ્રશસ્ત ભાવિત• કુમતિ ભાવિત, તે બંને પ્રકારનું વામનીય અને અવામનીય છે. વામનીય છે કે સંસર્ગથી ઉત્પન્ન થયેલ ગુણ કે દોષ અન્ય સંસર્ગથી વમે છે, અવામનીય-ન વગે. અભાવિત તો સંસર્ગને પામેલ કે ન પામેલ વજdદુલ જેવું દ્રવ્ય, વાસિત થવા શક્ય નથી. એ રીતે ઘટ આદિ દ્રવ્ય પણ સમજવું તેથી ભાવિતાભાવિત રૂપ દ્રવ્યાનુયોગ.
બાહાબાહ્ય-તેમાં જીવવ્ય, ચૈતન્યધર્મ વડે આકાશાસ્તિકાય આદિ દ્રવ્યથી ભિન્નત્વથી બાહ્ય છે અને તે જ અમૂર્તવાદિ ધર્મથી અબાલ છે કેમકે બંને દ્રવ્યોને પણ અમૂર્ણપણું હોવાથી અથવા ચૈતન્યથી અબાહ્ય-જીવાસ્તિકાયથી જીવ, કેમકે બંનેનું ચૈતન્ય લક્ષણ છે અથવા ઘટાદિ દ્રવ્ય બાહ્ય છે અને કર્મ, ચૈતન્યાદિ બાહ્ય છે, કેમકે તે દેખાતા નથી - ૪ -
૮-શાશ્વતાશાશ્વત-જીવ દ્રવ્ય અનાદિ અનંતત્વથી શાશ્વત છે, તે જ નવા-નવા પાયિો પામવાથી અશાશ્વત છે. એ રીતે શાશ્વતાશાશ્વત * * *
૯-dયાજ્ઞાન-જેમ વસ્તુ છે તેમ જ્ઞાન છે જેને તે તયાજ્ઞાન-સમ્યમ્ દષ્ટિ જીવદ્રવ્ય, તેનું જ અવિપરિત જ્ઞાન અથવા જેમ વસ્તુ છે તેમજ જ્ઞાન છે જેમાં તે તથા જ્ઞાન-ઘટાદિ દ્રવ્ય ઘટાદિપણે જ પ્રતિભાસમાન અથવા જેનોએ સ્વીકારેલ પરિણામી પરિણામપણાએ જ પ્રતિભાસમાન નથી તે જ્ઞાન.
૧૦-અતયાજ્ઞાન-મિયાદેષ્ટિ જીવદ્રવ્ય કે અલાતદ્રવ્ય વકપણાએ જણાતું અથવા એકાંતવાદીએ સ્વીકારેલ વસ્તુ, તે આ - એકાંતે નિત્ય કે અનિત્ય વસ્તુ તેઓએ સ્વીકારેલ છે, તેના પરિણામીપણાએ તે અતયાજ્ઞાન.
ફરી ગણિતાનુયોગને અંગીકાર કરી ઉત્પાત્પર્વત અધિકારથી સૂર• સૂત્ર-૯૧૯ :
આસુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિગિચ્છિકૂટ ઉત્પાતપર્વત મૂલમાં ૧૦રર યોજન વિષ્ઠભ છે.. સુરેન્દ્ર અસુરરાજ ચમરના સોમ લોકપાલનો સોમાભ ઉત્પા૫વત ૧ooo યોજન ઉંચો, ૧ooo ગાઉ ભૂમિમાં, મૂલમાં ૧ooo યોજના વિછંભથી છે.. સુરેન્દ્ર અસુરરાજ ચમરના યમ લોકપાલનો યમપભ ઉત્પાતાવત એમ જ છે. એ રીતે વરુણ અને વૈશ્રમણનો છે.. વૈરોયનરાજ વૈરોગનેન્દ્ર બલિનો ટુચકેન્દ્ર ઉત્પાાવત મૂલમાં ૧૦રર યોજન વિÉભથી છે.. વૈરોચનેન્દ્ર બલિના સોમ લોકપાલને એમજ છે.. જે રીતે અમરેન્દ્રના લોકપાલનો ઉત્પાત્પર્વત કહ્યા તેમ બલીન્દ્રના કહેવા.
૧૬૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નાગરાજ નાગકુમારેન્દ્ર ધરણનો ધરણાભ ઉત્પાત્પર્વત ૧ooo યોજન ઉંચો, ૧૦૦૦ ગાઉ જમીનમાં, મૂલમાં ૧૦૦૦ યોજન વિષ્ઠભથી છે.. નાગરાજ નાગકુમારેન્દ્ર ધરણના કાલવાલ લોકપાલનો મહાકાલપભ ઉત્પાત્પર્વત ૧ooo યોજન ઉંચો આદિ એમજ છે.. એ રીતે યાવતું શંખપાલનો કહેજો.. એ રીતે ભૂતાનંદનું પણ કહેવું. એ રીતે લોકપાલોનું ધરણની જેમ કહેવું. તેમજ યાવત્ સ્વનિત કુમારોને લોકપાલ સહિત કહેવા.
બધા ઉત્પાત્પર્વતો સદેશ નામવાળા જાણાવા... દેવેન્દ્ર દેવરાજ શકનો શક્રાભ ઉત્પાત્પર્વત ૧૦,૦૦૦ યોજન ઉંચો, ૧૦,૦૦૦ ગાઉ જમીનમાં, મૂલમાં ૧૦,ooo વિકંભરી છે.. દેવેન્દ્ર દેવરાજ શકના સોમ લોકપાલનો જેમ શકનું કહ્યું તેમજ બધાં લોકપાલોનો, બધાં ઈન્દ્રોનો ચાવતુ અય્યતેન્દ્ર અને તેના લોકપાલોનું કહેવું. બધાંના ઉત્પાવતોનું પ્રમાણ સરખું છે.
• વિવેચન-૯૧૯ :
સૂગ સુગમ છે. વિશેષ એ - તિffછી - કિંજક પ્રધાન કૂટવથી તિબંછિ કૂટ, તેનું પ્રધાનત્વ અને કમલબહુત્વથી આ સંજ્ઞા છે. ઉંચે જવું તે ઉત્પાત, તેના વડે ઓળખાતો તે ઉત્પાત્પર્વત, તે રુચકવર નામક તેરમા સમુદ્રના દક્ષિણ ભાગથી અસંખ્યય દ્વીપ સમુદ્રોને ઉલંધીને ચાવતું અટુણવર દ્વીપ અને અરુણવર સમુદ્ર છે તે બંનેના મળે અણવર સમુદ્રમાં દક્ષિણથી ૪૨,૦૦૦ યોજન અવગાહીને હોય છે. તેનું પ્રમાણ-૧૭૨૧ યોજન ઉંચો, મૂલમાં ૧૦૨૨ યોજન પહોળો, ૪૨૪ યોજન મધ્યમાં અને શિખરે ૩૨૩ યોજન પહોળો છે. તે રનમય પાવર વેદિકાથી વીંટાયેલ છે. તેમાં મળે અશોકાવતંસક નામક દેવ પ્રાસાદ છે.
લોકપાલ સોમાભનો ઉત્પાતપર્વત અરુણોદ સમુદ્રમાં હોય છે. એ રીતે યમ, વરણ, વૈશ્રમણના સૂત્રો જાણવા. ટુચકેન્દ્ર ઉત્પાત પર્વત અરુણોદ સમુદ્રમાં હોય છે.
રણવર સમુદ્રની ઉત્તરે જગતિથી ૪૨,000 યોજન સમુદ્રમાં અવગાહીને કેન્દ્ર ઉત્પાત્પર્વત છે, ત્યાં ચાર લોકપાલોની રાજધાની છે. જે પ્રકારે અમર સંબંધી લોકપાલોના ઉત્પાત્પર્વતનું પ્રમાણ પ્રત્યેક ચાર સૂત્રો વડે કહ્યું, તે પ્રકારે જ ચાર સૂત્રો વડે બલિ વૈરોગનેન્દ્રનું પણ કહેવું, કેમકે સમાનપણું છે. ધરણેન્દ્રનો ઉત્પાત પર્વત અરુણોદ સમુદ્રમાં જ હોય છે.. પ્રથમ લોકપાલના સૂત્રમાં આમ કહેવાથી
૧૦૦૦ ગાઉ ઉંચો" આદિ સૂત્રનો અતિદેશ કર્યો. આમ કહેવાથી શેષ ત્રણકોલવાલ, સેલવાલ અને શંખવાલ લોકપાલોના ઉત્પાતપર્વતના ત્રણ સૂકો બતાવ્યા.
ઉત્તર દિશાના નાગરાજ ભૂતાનંદના ઉત્પાતપર્વતનું નામ અને પ્રમાણ જેમ ધરણેન્દ્રનું કહ્યું છે તેમ કહેવું. ભૂતાનંદપ્રભ ઉત્પાતપર્વત અરુણોદ સમુદ્રમાં જ હોય છે, માત્ર ઉત્તર દિશાથી છે, તે ભૂતાનંદના લોકપાલોના પણ ઉત્પાત પર્વતોનું પ્રમાણ, ધરણના લોકપાલો મુજબ જ જાણવું. વિશેષ એ કે તેના નામો ચોથા સ્થાન મુજબ જાણવા. જેમ ધરણેન્દ્રનું કહ્યું તેમ જ સુપર્ણકુમાર અને વિધુતકુમારાદિના ઈન્દ્રોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. ક્યાં સુધી કહેવું? સ્વનિતકુમારો પર્યા. માત્ર
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
૧૦/-/૧૯
૧૬૯ ઈન્દ્રોનું નહીં, તેઓના લોકપાલોનું પણ કહેવું. બધા ઈન્દ્રોના અને તેઓના લોકપાલોના ઉત્પાત પર્વતો સદંશ નામવાળા કહેવા. જેમ ધરણનો ધરણપભ, તેના પ્રથમ લોકપાલ કાલવાલનો કાલવાલાભ એ રીતે સર્વત્ર જાણવું.
તે પર્વતો સ્થાનને આશ્રીને આ પ્રમાણે હોય છે - અસુરનાણ-ઉદધિકુમારના ઈન્દ્રોના આવાસો અરુણોદ સમુદ્રમાં હોય છે, તેઓના ઉત્પાત પર્વતો પણ ત્યાં જ હોય છે. હીપ-દિશા-અગ્નિ-સ્વનિતકુમારોના ઈન્દ્રોના આવાસો ચારણવર દ્વીપમાં હોય છે, ત્યાંજ તેમના ઉત્પાત પર્વતો છે.
કુંડલવર દ્વીપના કુંડલ પર્વતની અંદર દક્ષિણથી ૧૬-રાજધાની છે. તે ચારચાર રાજધાનીઓ મળે સોમપભ, યમપ્રભ, વરુણપભ, વૈશ્રમણપભ નામક ઉત્પાત પર્વતો સોમ આદિ શકના લોકપાલોના હોય છે અને ઉત્તર પડખે એવી રીતે જ ઈશાનેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતો છે. જેમ શકનું કહ્યું તેમ સાચ્યતેન્દ્ર પર્યord ઈન્દ્રોના અને લોકપાલોના ઉત્પાત પર્વતો કહેવા. કેમકે બધાનું એક સમાન પ્રમાણ છે. સ્થાનો વિશેષસૂત્રથી જાણવા.
હજાર યોજનના અધિકારી હજાર યોજનની અવગાહનાના સૂત્રો• સૂત્ર-૨૦ થી ૯૨૮ -
[૨] બાદર વનસ્પતિકાયિકોને ઉત્કૃષ્ટથી ૧ooo યોજન શરીરઅવગાહના કહી છે.. જલચર પંચેન્દ્રિય તિચયોનિકોને ઉત્કૃષ્ટથી ૧ooo યોજન શરીર-અવગાહના કહી છે.. ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિયોને પણ તેમજ કહી છે. [૨૧] સંભવ અહંથી અભિનંદન અહd દશ લાખ કોડ સાગરોપમ વ્યતીત થયે ઉત્પન્ન થયા.
[] અનંતક દશ ભેદે કહ્યા છે - નામાનંતક, સ્થાપનાનંતક, દ્રવ્યાનંતક, ગણનાનંતક, પ્રદેશાનતક, એકતોઅનંતક, દ્વિધાઅનંતક, દેશવિસ્તારોનંતક, સdવિસ્તારામંતક, શાશ્વતાનંતક.
[૩] ઉuત પૂર્વની દશ વસ્તુઓ કહી છે.. અસ્તિનાસ્તિપવાદ પૂર્વની દશ ચૂલવસ્તુઓ કહી છે... [૨૪] પ્રતિસેવના દશ ભેદ છે - [૨૫] દઉં, પ્રમાદ, અનાભોગ, ચાતુર, આપત્તિ, શંકિત, સહક્ષાત્કાર, ભય, પહેષ અને વિમર્શ.... [૨૬] દશ આલોચના દોષો કહ્યા છે–
[૨] આકંપતા, અનુમાનઈતા, જંદિૐ, ભાદર, સૂક્ષ્મ, છi, શબ્દiઉલક, બહુજન, અવ્યકત, તત્સવી.
[૨૮] દશ સ્થાનોથી સંપન્ન અણગાર પોતાના દોષોને આલોચવાને યોગ્ય છે - જાતિ સંપન્ન, કુલ સંપન્ન એ રીતે આઠમાં સ્થાનમાં કહ્યા મુજબ યાવતુ ક્ષાંત, દાંત, અમાપી, અપશ્ચાત્તાપી... દશ સ્થાને સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે - આચારવાનું, અવધારણવાનું, યાવતુ અપાયદશl, પિયદામ, દેઢધમ... પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે કહેલ છે – આલોચના યોગ્ય યાવતું અનવસ્થાપ્ય, પારસંચિત યોગ્ય.
• વિવેચન-૯૨૦ થી૯૨૮ :
[૨૦] સૂત્ર સુગમ છે. વિશેષ એ – બાદરોને જ, સૂમોને નહીં કેમકે તેઓની ગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહના છે. એ રીતે બાદરની જઘન્યથી પણ ન થાઓ. ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન ઉત્સધ અંગુલ યોજન વડે, પ્રમાણ યોજન વડે નહીં • x • શરીર અવગાહના-જે પ્રદેશોમાં શરીર અવગાહીને રહેલ છે, તે શરીરની અવગાહના. તે તેવા પ્રકારની નદી, કહ, પાતાલના વિષયમાં સમજવી. ગર્ભજ અને સંમૂર્ણિમ જલચર-મસ્યો, તે મત્સ્ય યુગલની ૧૦૦૦ યોજનની અવગાહના છે. આ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે. ઉપરિસર્પ અહીં ગર્ભજ મહોણો જાણવા - x - તેની ૧૦૦૦ યોજન અવગાહના છે. આ ઉરગો વિશે અઢીદ્વીપ બહારના દ્વીપોમાં જલના આશ્રયે રહેલા હોય. - ૪ -
[૯૨૧] આવા અર્થો જિનેશ્વરોએ બતાવ્યા છે, તેથી - x • જિનના અંતનું સૂર-સંભવ આદિ કહ્યું તે સુગમ છે.
[૯૨૨] કહેલ પ્રમાણવાળી અવગાહનાદિ અને બીજા પદાર્થો જિનોએ અનંતા જોયા છે, માટે અનંતકને ભેદથી કહે છે - (૧) નામાનંતક-અનંતક એવી નામભૂત વર્ણાનુપૂર્વી છે જેને અથવા સચેતનાદિનું અનંતક છે.
(૨) સ્થાપનાનંતક-જે અાદિમાં અનંતકની સ્થાપના છે.. (3) દ્રવ્ય-અનંતકજીવદ્રવ્યો કે પુદ્ગલ દ્રવ્યોનું અનંતવ.. (૪) ગણનાનંતક-ચોક, બે, ત્રણ એ રીતે સંગાતા, અસંખ્યાતા, અનંતા એમ સંખ્યામાગતા એ સંગાયોગ્ય વસ્તુથી અનપેક્ષા સંખ્યાન માત્ર વ્યપદેશ કરાય છે તે.. (૫) પ્રદેશ અનંતક-આકાશપદેશોનું અનંતવ.. (૬) એકતોનંતક-અતીત કે અનાગત અદ્ધા.. (3) દ્વિધાનંતક-સર્વદ્ધા.. (૮) દેશ વિસ્તારાનંતક-એક આકાશપતર, (૯) સર્વ વિસ્તારામંતક-સવકાશાસ્તિકાય.. (૧૦) શાશ્વતાનંતક-અક્ષય
[૨૩] એવા પ્રકારે અને કહેતું પૂર્વગત શ્રત છે. તેને વિશેષથી અહીં અવતારતા બે સૂત્ર કહે છે - ઉત્પાત પૂર્વ પહેલું છે, તેની દશ વસ્તુ-અધ્યાય વિશેષો છે.. અસ્તિનાસ્તિ પ્રવાદ નામે ચોથું પૂર્વ છે, તેની મૂલવસ્તુની ઉપર ચૂલારૂપ વસ્તુઓ તે ચૂલા વસ્તુઓ કહેવાય છે.
[૯૨૪] પૂર્વગાદિ શ્રતમાં નિષેધેલ વસ્તુઓ સંબંધી સાધુઓને જે પ્રકારે પ્રતિષેવા હોય, તે પ્રકારે દશાવે છે. પ્રતિપેવણા-પ્રાણાતિપાત આદિનું આચરવું... [૫] દર્ય-વલ્સન આદિ, દથિી આગમમાં નિપેઘેલ પ્રાણાતિપાતાદિ આચરણ તે દપ્રિતિસવણા, એ રીતે પછીના પદોમાં પણ જાણવું. વિશેષ એ - પ્રમાદ એટલે પરિહાસ, વિકથાદિ : x • અથવા કરવા યોગ્ય કાર્યમાં અપયન, તે પ્રમાદ. અનાભોગ-વિમરણ.
આતુર-ગ્લાન હોવા છતાં તેની સંભાળ માટે અથવા પોતે જ વ્યાકુળ હોય છતાં, અર્થાત્ સુધા-પિપાસા-વ્યાધિથી પરાભવ પામીને જે આચરણા કરે એટલે કે - X - આ પરીષહ, વ્યાધિથી પીડાઈ જે સેવે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૯૨૦ થી ૯૨૮
દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારની આપત્તિને વિશે, દ્રવ્યથી પ્રાસુક દ્રવ્યની દુર્લભતા, ક્ષેત્રથી માર્ગમાં પતન, કાળથી દુર્ભિક્ષ, ભાવથી ગ્લાનત્વ. કહ્યું છે કે – દ્રવ્યાદિના
અલાભમાં ચાર પ્રકારની આપદા હોય છે.
૧૭૧
શંકા હોય તો એષણીય પણ અનેષણીય બને - ૪ - .. સહસાકાર-અકસ્માત કરણ, સહસાકારનું લક્ષણ આ છે – પૂર્વે જોયા સિવાય પગ મૂક્યા પછી જે જુએ છે, પણ પાછો ફરી શકતો નથી, આ પ્રાયઃ સહસાકરણ છે.
મય - રાજા, ચોરાદિથી ડરવું, દ્વેષ - માત્સર્ય ભય અને પ્રદ્વેષથી પ્રતિષેવા થાય છે. જેમ રાજાદિના અભિયોગથી માર્ગાદિ બતાવે છે, સિંહના ભયથી વૃક્ષ પર ચડે છે. - ૪ -... અહીં પ્રદ્વેષના ગ્રહણથી કપાયો કહ્યા છે. કહ્યું છે કે – ક્રોધાદિ પ્રદ્વેષ છે... વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા કહ્યું છે કે – શિષ્યાદિની પરીક્ષાથી પણ-પૃથ્વી આદિના સંઘટ્ટન રૂપ પ્રતિષેવા થાય છે.
[૯૨૬] પ્રતિષેવામાં તો આલોચના કરવા યોગ્ય છે. તેમાં જે દોષો છે તે પરિહરવા યોગ્ય છે, એમ બતાવવા આ સૂત્ર છે...
-
[૯૨૭] – (૧) આમ્ય - આવર્જીને, ખુશ કરીને. કહ્યું છે – વૈયાવૃત્યાદિ વડે પ્રથમ આચાર્યને પ્રસન્ન કરી પછી આલોચે છે. કેવી રીતે મને થોડું પ્રાયશ્ચિત્ત આપે... (૨) અનુમાનત્તા - અનુમાન કરીને - આ મૃદુ દંડ છે કે ઉગ્રદંડ છે એમ જાણીને અર્થાત્ જો આ મૃદુ દંડ આપનાર હશે તો હું આલોચના આપીશ અન્યથા નહીં. કહ્યું છે આ ઉગ્રદંડ છે કે મૃદુદંડ એમ અનુમાન કરીને બીજાને થોડી આલોચના આપે છે માટે મને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપશે... (૩) ખં વિદ્યું - જે દોષ આચાર્યાદિએ જોરોલ હોય તે દોષને જ આલોચે, બીજાને નહીં. આનું આલોચવું માત્ર આચાર્યને રાજી કરવામાં તત્પર૫ણાએ કરીને અસંવિજ્ઞપણાથી છે. કહ્યું છે – જે દોષ બીજાએ જોયા હોય તેને જ પ્રગટ કરે, અન્યને નહીં, શોધિના ભયથી કે આચાર્યાદિ એમ જાણશે કે આટલા બધા દોષવાળો છે એવા ભયથી પ્રકાશે નહીં.
(૪) ચાવર - મોટા અતિયારને જ આલોચે, સૂક્ષ્મને નહીં... (૫) સૂક્ષ્મ-સૂક્ષ્મ અતિચારને જ આલોચે. જે સૂક્ષ્મ અતિચારને આલોયે તે બાદરને કેમ ન આલોચે ? એવા પ્રકારના આચાર્યનો ભાવ સંપાદન કરવાને કહ્યું.
(૬) છન્ન - છાનું એવી રીતે આલોચકે જેમ પોતે જ સાંભળે પણ આચાર્ય ન સાંભળે. - X -...(૭) શબ્દાકુલ-શબ્દ વડે આકુલ-મોટો શબ્દ, તેવા મોટા શબ્દ વડે આલોચે કે જેમ બીજા અગીતાર્થો પણ સાંભળે. (૮) વધુનન ઘણા લોકો એટલે આલોચનાચાર્યો છે જે આલોચનામાં તે બહુજન. આ અભિપ્રાય છે – એક આચાર્ય પાસે આલોચીને વળી તે જ અપરાધને અન્ય આચાર્ય પાસે પણ આલોચે છે તે બહુજનદોષ.
(૯) અવ્યTM - અગીતાર્થ ગુરુની પાસે જે આલોચવું તે ગુરુના સંબંધથી અવ્યક્ત કહેવા.- ૪ ---- (૧૦) તસ્મૈત્રિ - જે દોષ આલોચના યોગ્ય છે, તે દોષોને સેવનાર જે ગુરુ છે, તેની પાસે આલોચવું તે તત્સેવિ લક્ષણ આલોચના દોષ છે. તેમાં આલોચના
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કર્તાનો આ અભિપ્રાય છે - જે રીતે મેં દોષ સેવેલ છે, તેમ તે પણ દોષ સેવનથી મારા જેવો છે, તેથી તે મને મોટું પ્રાયશ્ચિત નહીં આપે, એ રીતે ક્લિષ્ટ ચિત્તે આલોચે.
[૯૨૮] આ દોષોનો પરિહાર કરનાર ગુણવાનને આલોચના દેવી. તે ગુણોને કહે છે – દશ સ્થાને, આ ક્રમ વડે, જેમ આઠમાં સ્થાનમાં કહ્યું છે, તેમ આ સૂત્ર કહેવું. ક્યાં સુધી? ચાવત્ ક્ષાંત, દાંત, આ પદ સુધી. તે કહે છે – વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શન સંપન્ન, ચાસ્ત્રિ સંપન્ન. અહીં (૯) અમાયી, (૧૦) અપશ્વાતુતાવી, આ બે પદ અધિક છે, તે પ્રગટ છે, વિશેષ એ કે – ગ્રંથાંતરમાં કહેલ તેનું સ્વરૂપ આ - અમાયાવી છુપાવે નહીં અને અપશ્વાતાપી પરિતાપ કરે નહીં. આવા પ્રકારના ગુણવાળાને અપાતી આલોચના ગુણવાન પુરુષ દ્વારા ઈષ્ટ છે, તે ગુણોને કહે છે–
(૧) જ્ઞાનાદિ આચારવાન્, (૨) અવધારણવાન્. • ચાવત્ - શબ્દથી (૩) આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો, (૪) લજ્જાને દૂર કરાવનાર, જેમ બીજો સુખે આલોચના કરી શકે, તે અપવ્રીડક. (૫) આલોચિતમાં શુદ્ધિ કરવા સમર્થ. (૬) એવા પ્રકારે પ્રાયશ્ચિત આપે જેથી બીજો નિર્વાહ કરવામાં સમર્થ થઈ શકે. (૭) આલોચના દોષો સાંભળીને બીજા પાસે પ્રકાશે નહીં. (૮) સાતિચાર પુરુષને પારલૌકિક અપાય બતાવનાર. આ આઠ પૂર્વોક્ત જ છે. (૯) પ્રિયધર્મ-ધર્મ ઉપર પ્રીતિવાળો, (૧૦) દૃઢ ધર્મા—આપત્તિ આવ્યા છતાં ધર્મથી ન ડગે. – આ બે ગુણ અહીં અધિક છે.
આલોચિત દોષોને માટે પ્રાયશ્ચિત આપવું, આ હેતુથી તેના પ્રરૂપણાનું સૂત્ર છે – (૧) આલોચના-ગુરુને નિવેદન, તેના વડે જે થયેલ અતિચારની શુદ્ધિ થાય છે, તે આલોચનાને યોગ્ય હોવાથી આલોચનાર્હ. તેની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત તે પણ આલોચનાર્હ, એમ સર્વત્ર જાણવું.
યાવત્ શબ્દથી – (૨) પ્રતિક્રમણ-મિથ્યાદુષ્કૃત્, તેને યોગ્ય તે પ્રતિક્રમણાર્હ. (૩) આલોચના અને પ્રતિક્રમણને યોગ્ય તે તદુભયાર્હ.. (૪) પરિત્યાગથી શોધ્ય, તે વિવેકાé... (૫) કાયોત્સર્ગ યોગ્ય-વ્યુત્સર્ગાહ.. (૬) નીવિ આદિ તપથી શોધ્યતપાé.. (૭) પર્યાય છેદ યોગ્ય તે છેદાé.. (૮) વ્રત ઉપસ્થાપના યોગ્ય-મૂલાર્હ.. (૯) જેમાં દોષ સેવ્યા પછી કેટલાક કાળ સુધી વ્રતમાં ન સ્થાપીને પછી આચીર્ણ તપવાળો
થાય, દોષથી વિરામ પામે ત્યારે વ્રતોમાં સ્થપાય તે અનવસ્થાપ્યાહ.. (૧૦) અહીં અધિક આ છે, તેમાં દોષ સેવ્યા પછી લિંગ, ક્ષેત્ર, કાલ, તપ વડે બહાર કરાય છે, તે પારાંચિકને યોગ્ય તે પારાંચિકાઈ,
૧૭૨
પારાંયિક, મિથ્યાત્વને પણ અનુભવે, તેથી મિથ્યાત્વ નિરૂપણ— • સૂત્ર-૯૨૯ થી ૯૩૫ :
[૨૯] મિથ્યાત્વ દશ ભેદે કહ્યું – (૧) અધર્મમાં ધર્મસંજ્ઞા, (૨) ધર્મમાં અધર્મસંજ્ઞા, (૩) અમાર્ગમાં માર્ગ સંજ્ઞા, (૪) માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા, (૫) અજીવમાં જીવસંજ્ઞા, (૬) જીવમાં જીવસંજ્ઞા, (૭) અસાધુમાં સાધુ સંજ્ઞા, (૮) સાધુમાં અસાધુસંજ્ઞા, (૯) અમુક્ત મુક્તસંજ્ઞા, (૧૦) મુક્તે અમુક્ત સંજ્ઞા.
[૯૩૦] અર્હત્ ચંદ્રપ્રભ દશ લાખ પૂર્વનું સયુ પાળીને સિદ્ધ યાવત્ સર્વ
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૦-૨૯ થી ૯૩૫
૧૩
દુ:ખથી મુકત થયા... અહંત ધર્મ દશ લાખ વર્ષનું સતયુ પાછળીને સિદ્ધ યાવતુ દુ:ખ મુકત થયા... અહત નમી દશ હજાર વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ યાવતું દુ:ખ મુકત થયા... વાસુદેવ પુષસિંહ દશ લાખ વર્ણનું સવણ ભોગવીને છઠ્ઠી તમા પૃવીમાં નૈરવિકપણે ઉપય... અહં નેમિ દશ ધનુ ઉંચા હતા, ૧ooo વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ યાવતું દુઃખ મુક્ત થયા. વાસુદેવ કૃષ્ણ દશ ધનુષ ઉંચા હતા, ૧૦૦૦ વર્ષનું સાયુ ભોગવીને ત્રીજી વાલુકાપભા પૃણીમાં ઉત્પન્ન થયા.
[૩૧] ભવનવાસી દશ ભેદે કહ્યા - અસુકુમાર ચાવત્ સ્વનિત કુમાર આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચૈત્યવૃક્ષો કા છે - [૩૨] અત્ય, સતવણ, શાભલિ, ઉંબર, શિરીષ, દધિપણ, વંજુલ, પલાશ, વાઘ, કણેરફા..
[૩૩] સુખ દશ પ્રકારે કહ્યું છે. તે - [૩૪] આરોગ્ય, દીર્ધાયુ, આયત્વ, કામ, ભોગ, સંતોષ અસ્તિ, સુખભોગ, નિષ્ક્રમ, અનાબાધ (મોr).. [૩૫] ઉપઘાત દશ ભેટે કો –
- ઉદગમોપઘાત ઉત્પાદનોપઘાત, જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું તેમ યાવતું પરિક્ષણોપઘાત, જ્ઞાનોપઘાત દર્શનોપઘાત, ચાઓિપઘાત, પીતિ વડે ઉપઘાત, સરક્ષણોપઘાત... વિશોધિ દશ ભેદે કહી છે – ઉગમવિશોધિ, ઉત્પાદન વિશોધિ ચાવત સારણ વિશોધિ.
• વિવેચન-૯૨૯ થી ૩૫ -
[૯૨૯] તેમાં અધર્મ-શ્રુત લક્ષણ વિહીનત્વથી અપૌોય આદિ અનાગતમાં ધર્મસંજ્ઞા-આગમબુદ્ધિ તે મિથ્યાત્વ કેમકે વિપર્યસ્ત છે.
ધર્મ-કર્ષ, છેદાદિ શુદ્ધ, આપ્તવચન લક્ષણ સમ્યકકૃતમાં અધર્મ બુદ્ધિ. બધાં પુરષો ગાદિવાળા અને અસર્વજ્ઞ છે, કેમકે પુરુષપણાથી જેમ હું, ઇત્યાદિ પ્રમાણથી અનાપ્ત પુપો છે અને આતના અભાવથી તેમણે ઉપદેશેલ શાસ્ત્ર, ધર્મરૂપ નથી. ઇત્યાદિ કુવિકલ્પણ અનામત બુદ્ધિરૂપ મિથ્યાવ... ઉમા-મોક્ષમાર્ગ પ્રત્યે અપંગ, વસ્તુતવાપેક્ષાથી વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાન રૂપ તેમાં માર્ગબુદ્ધિ.
માર્ગમાં અમા”સંજ્ઞા... અજીવ-આકાશ, પરમાણુ દિમાં જીવસંજ્ઞા. આ બધું જડ, ચૈતન્ય, પુરુષરૂપ છે આદિ મંતવ્યથી - -
પૃથ્વી આદિ જીવોમાં અજીવ સંજ્ઞા, જેમકે - પૃથ્વી આદિ જીવો નથી, કેમકે ઉચશ્વાસાદિ, પ્રાણિ ધર્મોનો ઘટની જેમ સાક્ષાત્કાર થતો નથી.
અસાધુ-છ જીવનિકાયના વધવી ન નિવર્સેલ, ઓશિકાદિ ભોજી અને બ્રાહામારીમાં સાધુ સંજ્ઞા, જેમ - આ સાધુઓ છે કેમકે, સર્વે પાપ પ્રવૃત છતાં બ્રાહ્મમુદ્રાધારિ હોવાથી, ઇત્યાદિ વિકલ્પરૂપ બુદ્ધિ. - સાધુ-બ્રહ્મચર્યાદિ ગુણ સંયુક્તમાં અસાધુસંજ્ઞા, આ સાધુઓ કુમારપણે પ્રવજિત છે માટે તેઓની ગતિ નથી, કેમકે પુત્રરહિતની ગતિ નથી, સ્નાનાદિ રહિતત્વથી, એવી વિકલ્પાત્મક બુદ્ધિ.
અમુકામાં-કર્મ સહિત લોક વ્યવહારમાં પ્રવૃત્તને મુક્ત સંજ્ઞા. જેમ- અણિમાદિ
૧૭૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ આઠ ભેદે ઐશ્વર્ય પામીને નિવૃત્ત આત્મા પરમ દુતરને તરીને હર્ષ પામે છે તેવી બુદ્ધિ... મુક્તમાં-સકલ કર્મકૃત વિકારી રહિત અને અનંત જ્ઞાન-દર્શન-સુખવીર્યયુક્ત જીવોમાં અમુક્ત સંજ્ઞા. આવા પ્રકારના મુક્ત જીવો જ નથી, કેમકે અનાદિ કર્મસંયોગ નિવારવા શક્ય જ છે - અનાદિવથી જ આત્મા અને આત્માના સંયોગની જેમ અથવા મુક્ત જીવો જ નથી, કેમકે મુક્ત જીવોનું બુઝાયેલ દીવાની જેમ સમાનત્વ હોવાથી અથવા આત્માનું જ નાસ્તિપણું છે ઇત્યાદિ બુદ્ધિ.
[૩૦] અનંતર મિથ્યાત્વના વિષયપણાએ મુક્તો કહ્યા. હવે તેના અધિકારથી ત્રણ તીર્થકરોનું દશ સ્થાનક અનુપાતથી મુક્તત્વ કહે છે. ત્રણે સૂત્રો સુગમ છે. વિશેષ એ - યાવત્ શબ્દથી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત, સર્વ દુઃખ ક્ષીણ થયા છે તેવા એમ સમજવું ઉક્ત તીર્થંકર મહાપુરુષ છે માટે મહાપુરુષ-સંબંધી ત્રણ સૂત્રો કહ્યા, તે સુગમ છે.
[૯૩૧] નૈરયિકપણે ઉપજ્યા, નાકોની સમીપતાથી ભવનવાસી દેવોના બે સૂત્ર કહ્યા, તે સુગમ છે... [૩૨] અસુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન, સ્વનિત એ દશ ભવનવાસીઓ છે, એ ક્રમથી અશ્વત્થ વગેરે ચૈત્યવૃક્ષો, જે સિદ્ધાયતનાદિના દ્વારનો વિશે સંભળાય છે તે સમજવા.
[૩૩] ભવનવાસી દેવો કહ્યા, તેમને સુખ હોવાથી સામાન્યથી સુખનું સૂત્ર કહે છે... [૩૪] આરોગ્ય-નિરોગતા, દીર્ધાયુ-લાંબુજીવિત, શુભ એવું વિશેષણ સમજવું. આદ્યવ-ધનપતિવ, સુખનું કારણ હોવાથી સુખ અથવા ધનવાન વડે કરતી પૂજા તે આ wા . • x• કામ-શબ્દ, રૂપલક્ષણ, સુખનું કારણ હોવાથી સુખ, ભોગ-ગંધ, રસ,
સ્પર્શલક્ષણ. સંતોષ-આલોચ્છાપણું. સંતોષતું આનંદરૂપ હોવાથી સુખ છે. કહ્યું છે - માનુષ્યત્વને સાર આરોગ્ય, ધર્મનો સાર સત્ય, વિધાનોસાર નિશ્ચય, સુખનો સાર સંતોષ છે. કાસ્થિ - અસ્તિ - જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુ હોવી, માટે સુખ છે.
શુભભોગ-અનિંદિત ભોગ, વિષયોમાં ભોગ કિયા તે સાતાના ઉદય વડે પ્રાપ્ત કરવા યોગ્યત્વથી સુખ છે. તિક્રમણ-નીકળવું તે, અવિરતિરૂપ કાદવમાંથી નીકળવું એટલે પ્રવજ્યા - x • અર્થાત્ દિક્ષા જ સંસારીજીવોને સુખરૂપ છે કેમકે બાધારહિત, સ્વાધીન અને આનંદરૂપ છે. આ કારણથી જ કહે છે - બાર માસ દિક્ષાપયિી શ્રમણ નિક્શિ અનુત્તર દેવોની તેજોલેશ્યાને ઉલ્લંઘી જાય છે. જે સુખ ચક્રવર્તીને નથી, ઈન્દ્રોને પણ નથી, તે સુખ લોકના વ્યાપાર રહિત સાધુઓને આ લોકમાં જ હોય છે. બીજા સુખો દુ:ખપતિકાર માત્ર અને સુખ અભિમાનજનક હોવાથી તાવથી સુખ નથી.. અનાબાધ-નિક્રમણ સુખ પછી અનાબાધ-નથી વિધમાન જન્મ-જરામરણ-સુધા-પિપાસાદિ અબાધા જેમાં તે. અર્થાત્ મોક્ષસુખ. કહ્યું છે - અવ્યાબાધ સિદ્ધોને જે સુખ છે, તે મનુષ્યોને કે સમગ્ર દેવોને પણ નથી.
[૯૩૫] નિકમણ સુખ ચાઝિસુખ કહ્યું, તે અનુપહત અનાબાધ સુખને માટે થાય, તેથી એ સુખના સાધનરૂપ ચાસ્ત્રિના મતાદિ અને જ્ઞાનાદિના ઉપઘાતનું નિરપણસૂગ છે. તેમાં (૧) જે ઉદ્ગમ-આધાકમદિ સોળ પ્રકારના દોષ વડે ચાસ્ત્રિનું
Page #101
--------------------------------------------------------------------------
________________
૧/-/૨૯ થી ૩૫
૧૫
વિરાઘન અથવા ભોજનાદિની અકલયતા તે ઉદ્ગમોપઘાત. (૨) ધબી આદિ લક્ષાણથી જે ઉત્પાદનથી ઉપઘાત તે ઉત્પાદનોપઘાત... પાંચમા સ્થાન મુજબ, તે આ રીતે - એષણોપઘાત-અંકિતાદિ દશ એષણાના ભેદ વડે તે. (૪) પરિકર્મ-વસ્ત્ર, પાગાદિની સમસ્યના તેથી સ્વાધ્યાય કે શ્રમાદિથી શરીરનોસંયમનો ઉપઘાત તે પરિકમ્પઘાત. (૫) પરિહરણા-લાક્ષણિક કે અકલ્પનીય ઉપકરણની આસેવા, તેથી જે વિરાધના તે પરિહરણોપઘાત.
(૬) જ્ઞાનોપઘાત-શ્રુતજ્ઞાન અપેક્ષાએ પ્રમાદથી થાય. (૭) દર્શન-ઉપઘાતશંકાદિથી. (૮) ચાોિપઘાત-સમિતિભંગ આદિથી. (૯) અપ્રીતિથી વિનયાદિનો ઉપઘાત તે અચિયતોપઘાત. (૧૦) સંરક્ષણ વડે શરીરાદિ વિષયમાં મૂછ, ઉપઘાતપરિગ્રહણની વિરતિની વિરાધના તે સંરક્ષણોપઘાત... હવે ઉપઘાતના વિપક્ષભૂત વિશુદ્ધિના નિરુપણ માટે સૂર કહે છે
તેમાં ઉદગમાદિની વિશદ્ધિ તે ભકતાદિની નિસ્વઘતા. યાવતું શબ્દથી “એષણા" આદિ કહેવું. તેમાં પશ્કિર્મ-વસતિ આદિ કાજો કાઢવા રૂપ સંસ્કારી જે સંયમની વિશુદ્ધિ તે પરિકર્મ વિશુદ્ધિ પરિહરણા-વગાદિની શાસ્ત્રીય સેવના વડે જે વિશુદ્ધિ તે પરિહરણા વિશુદ્ધિ. જ્ઞાનાદિ ત્રણની વિશુદ્ધિઓ જે તેના આચારનું પરિપાલન કરવાથી અપાતિકની વિશુદ્ધિ-તેનું નિવર્તન કરવાથી અચિયત વિશુદ્ધિ. સંયમ અર્થે ઉપધિ આદિનું સંરક્ષણ કરવું તે સંરક્ષણ વિશુદ્ધિ અથવા ઉદ્ગમ આદિ ઉપાધિક દશ પ્રકારે આ વિશુદ્ધિ, ચિત્તની વિશુદ્ધિરૂપ વિશુદ્ધ છે.
ધે યિતની જ વિશુદ્ધિના વિપક્ષભૂત ઉપધિક સંકલેશ કહે છે. • સૂત્ર-૯૩૬,૯૩૩ -
[36] સંકલેશ દશ ભેદે કહ્યા છે – ઉપધિ સંકલેશ, ઉપાશ્રય સંકલેશ, કષાય અંકલેશ, ભકતપાન સંકલેશ, મન અંક્લેશ, વચન સંકલેશ, કાય સંક્લેશ, જ્ઞાન સંકલેશ, દર્શન અંકલેશ, ચાસ્ત્રિ સંક્લેશ.
દશ પ્રકારે અસંક્લેશ કહ્યો છે - ઉપધિ યાવતુ ચાસ્ત્રિ અસંકલેશ.
[ca] બળ દશ ભેદે કહ્યું છે – શ્રોએન્દ્રિય બલ યાવ4 સ્પર્શેન્દ્રિય બલ, જ્ઞાનબલ, દર્શનબલ, ચાબિલ, તપબલ, લીબિલ.
• વિવેચન-૯૩૬,૯૧૭ :
[૯૩૬] સંક્લેશ-અસમાધિ. સહાય કરાય તે સંયમ અથવા સંયમરૂપ શરીર જેના વડે તે ઉપધિ-વસ્ત્રાદિ વિષયકસંક્લેશ તે ઉપધિ સંલેશ. એ રીતે બીજામાં પણ જાણવું. વિશેષ એ કે- ઉપાશ્રય-વસતિ. કપાયો જ કે કપાયો વડે સંક્લેશ તે કષાયસંક્લેશ. ભકતપાન આશ્રિત સંકલેશ તે ભકતપાન સંક્લેશ. મનથી કે મનમાં સંક્લેશ. વાણીથી સંકલેશ. કાયાને આશ્રીને સંક્લેશ. જ્ઞાનનો સંક્લેશ-અવિશુદ્ધયમાનતા તે જ્ઞાન સંક્લેશ. એ રીતે દર્શન અને ચાસ્મિનો સંક્લેશ પણ જાણવો.
હવે વિપક્ષીભૂત અસંક્લેશને કહે છે - તે સૂત્ર સુગમ છે. [૩] સંક્લેશ જીવને વિશિષ્ટ વીર્યબલ હોય તો થાય છે માટે સામાન્યથી
૧૭૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 બલ નિરૂપણ કરે છે . શ્રોબેન્દ્રિયાદિ પાંચે ઈન્દ્રિયોના બલ-સ્વ અર્થ ગ્રહણ સામર્થ્ય ચાવતુ ચા ઈન્દ્રિય બલાદિ કહેવું. જ્ઞાનબલ-અતીતાદિ વસ્તુના નિર્ણયનું સામર્થ્ય અથવા ચાત્રિના સાધનપણાથી મોક્ષ સાધનનું સામર્થ્ય. દર્શનબલ-સર્વજ્ઞવચનના પ્રામાયથી અતીન્દ્રિય અને યુક્તિ વડે અગમ્ય એવા પદાર્થના રોચન લક્ષણ. ચાબિલ-જેથી દુકર છતાં પણ સર્વ સંગના વિયોગને આત્મા કરે છે અને જે અનંત, અનાબાધ, યોકાંતિક, આત્યંતિક, આત્માને સ્વાધીન એવા આનંદને પ્રાપ્ત કરે. તપબલ-જે અનેક ભવોપાર્જિત, અનેક દુ:ખના કારણભૂત નિકાચિત કર્મની ગાંઠને ખપાવે છે. વીર્યબલ-જેથી ગમનાગમનાદિ વિચિત્ર ક્રિયામાં વર્તો અને સમસ્ત કલુષના સમૂહને દૂર કરીને સતત આનંદનું ભાજન થાય છે.
ચાસ્ત્રિ બલયુક્ત સત્ય જ બોલે, તેથી સત્યનું નિરુપણ કરે છે• સૂત્ર-૯૩૮ થી ૯૪ર :
[૩૮] સત્ય દશભેદે છે -[૩૯] જનપદ, સમ્મત, સ્થાપના, નામ, રૂમ, પ્રતીત્ય, વ્યવહાર, ભાત, યોગ અને પ્રખ્ય.
[૬૪] મૃા દશભેદે છે – [૯૪૧] ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાયિક અને ઉપઘાતનિશ્ચિત.
[૯૪૨) સત્યામૃષા દશ ભેદે છે – ઉત્પમિશ્ર, વિગતમિશ્ર, ઉતપન્ન વિગતમિત્ર, જીવમિત્ર, આજીવમિત્ર, જીવાજીવમિશ્ર, અનંતમિશ્ર, પરિત્તમિત્ર, અદ્વામિશ્ર અને અદ્ધ-દ્વામિશ્ર.
• વિવેચન-૯૩૮ થી ૯૪ર :[૯૩૮] પ્રાણી, પદાર્થ કે મુનિઓના માટે જે હિત, તે સત્ય. દશભેદે -
[૩૯] તેમાં - x- (૧) જનપદ સત્ય-દેશને વિશે જે અર્થ વાયકપણે રૂઢ છે તે અર્થ વાચકપણે દેશાંતરમાં પણ પ્રયોગ કરાતું સત્ય અવિતથ તે જનપદ સત્ય. જેમ કોંકણાદિમાં પયસ, પિચ, નિર, ઉદકાદિ. એનું સત્યત્વ અદુષ્ટ વિવક્ષાના હેતુત્વથી વિવિધ દેશોમાં ઈષ્ટ અર્થ પ્રાતિને ઉત્પન્ન કરાવનારું અને વ્યવહારની પ્રવૃત્તિથી છે. એ રીતે બીજા સત્યોમાં ભાવના કરવી.
(૨) સંમત સત્ય-સંમત એવું સત્ય કુમુદ-કુવલય-ઉત્પલ-તામરસની સમાન પંકમાં ઉત્પત્તિ હોવા છતાં પણ ગોપાલાદિને સંમત અરવિંદ જ પંકજ કહેવાય છે. આ હેતુથી સંમતપણે ‘પંકજ' સત્ય છે. કુવલયાદિમાં પંકજ શબ્દ અસત્ય છે, કેમકે તેમાં સંમતપણું નથી... (3) સ્થાપના-સ્થપાય છે તે સ્થાપના. જે લેપ્યાદિ કર્મ, અરિહંતાદિના વિકલ્પ વડે સ્થપાય છે. જેમ આ અજિત છતાં જિન છે, અનાચાર્ય છતાં આચાર્ય છે, એમ કહેવાય છે.
(૪) નામસત્ય-નામ એટલે અભિધાન, તે સત્ય. જેમ કુલની વૃદ્ધિ ન કરવી છતાં કુલવર્ધન કહેવાય, એ રીતે ધનવર્ધન... (૫) રૂપસત્ય રૂપની અપેક્ષાએ સત્ય. જેમ પ્રપંચથી પ્રવજિત રૂપને ધારતો પ્રવજિત કહેવાય. તેની અસત્યતા નથી... (૬) પ્રતીત્ય સત્ય-અન્ય વસ્તુને આશ્રીને જે સત્ય છે. જેમ અનામિકાનું દીર્ધત્વ
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૯૩૮ થી ૯૪૨
૧e
સ્વવ. તે આ રીતે-અનંત પરિણામવાળા દ્રવ્યના સહકારી કારણ સમીપે તે - તે રૂપને પ્રકાશે છે માટે સત્યતા.
() વ્યવહાર સત્ય- વ્યવહાર વડે સત્ય. જેમ પર્વત બળે છે, વાસણ ગળે છે. અહીં પર્વતમાં તૃણાદિ બળે છે, વાસણમાં પાણી મળે છે, છતાં આવો વ્યવહાર છે... (૮) ભાવસત્ય-અધિક શુક્લાદિ પર્યાયને આશ્રીને જે સત્ય છે. જેમ બગલા ધોળા છે, પાંચ વર્ણોના સંભવ છતાં શુક્લ વર્ણની અધિકતા છે.
(૯) યોગ સત્ય • સંબંધથી સત્ય છે. જેમ દંડના યોગથી દંડ, છગના યોગથી છબ જ કહેવાય છે... (૧૦) ઔપ સત્ય - ઉપમા એ જ ઔપચ્ચે. તેના વડે જે સત્ય છે. જેમ સમુદ્ર જેવું તળાવ, આ દેવ છે, તું સિંહ છે.
[૯૪૦] સત્યના વિપક્ષરૂપ મૃષાને કહે છે. મૃષા એટલે અમૃત, અસત્ય.
[૯૪૧] તે આ - (૧) ક્રોધમાં નિશ્રિત, આ સંબંધથી ક્રોધાશ્રિત-કોપાશ્રિત અષા, તે જેમ ક્રોધથી પરાભવ પામી અદાસને પણ દાસ કહે. (૨) માનમાં નિશ્રિત - જેમ માનથી ધમધમતો કોઈ પૂછે ત્યારે અલાઘની છતાં હું મહાઘની છું કહે. (3) માયામાં નિશ્રિત-જેમ માયા કરનાર આદિ કહે - પિંડ નાશ થયો.
(૪) લોભમાં નિશ્રિત - જેમ વણિક આદિનું વચન, ઓછા મૂલ્ય ખરીધુ હોય છતાં વધુ મૂલ્ય ખરીધુ કહે. (૫) પ્રેમમાં નિશ્રિત-અતિ ક્તનું વચન, જેમ હું તારો દાસ છું. (૬) વેષમાં નિશ્રિત-ઈર્ષ્યાળુ ગુણવાને નિર્ગુણ કહે. (૭) હાસ્યમાં નિશ્રિતજેમ કંદર્પક કોઈનો કોઈ સંબંધ ગ્રહણ કરાયે પકડાયે છતે પૂછવાથી નથી જોયું એમ કહે. (૮) ભયમાં નિશ્રિત-પકડાયેલ ચોરાદિનું તેમ તેમ અસમંજસ બોલવું. (૯) આખ્યાયિકામાં નિશ્રિત - તે કથામાં પ્રતિબદ્ધ અસતુપલાપ. (૧૦) ઉપઘાત-પ્રાણીના વધમાં નિશ્રિત, એ દશમું મૃષા, ચોર ન હોય તેને ચોર છે એવું અભ્યાખ્યાન વચન.
[૯૪૨] સત્ય-અસત્ય બંનેના યોગમાં મિશ્રવચન થાય તે કહે છે - સત્ય અને મૃષા તે ‘સામોસં'. તેમાં (૧) ઉત્પન્ન મિશ્ર-ઉત્પન્ન વિષયક મિશ્ર છે. • x • જેમ એક નગરને આશ્રીને, અહીં દશ બાળકો ઉત્પન્ન થયા એમ કહે તો ન્યૂનાધિક જમમાં વ્યવહારથી એનું સત્યમૃષાત્વ હોવાથી કાલે તને સો રૂપિઆ આપીશ એમ કહીને ૫૦ આપે તો લોકમાં તેનું મૃષાવ જણાતું નથી અને નહીં આપેલને વિશે મૃષાવની સિદ્ધિ થવાથી કેમકે સર્વથા ક્રિયાના અભાવ વડે સર્વથા વિપરીતત્વથી. એ રીતે બધે કહેવું.
(૨) વિગત મિશ્ર-વિગત વિષય મિશ્ર, જેમ એક ગામને આશ્રીને આ નગરમાં આજે દશ વૃદ્ધો મરણ પામ્યા, જૂનાધિક હોય તો તે મિશ્રવચન.
(3) ઉત્પન્ન વિગતમિશ્ન-ઉત્પન્ન અને વિગત, બંને વિષયવાળું મિશ્ર છે. જેમ એક નગરને આશ્રીને દશ બાળક જન્મ્યા, દશ વૃદ્ધો માં.
(૪) જીવમિશ્ન-જીવ વિષયક મિશ્ર, જેમ જીવતા અને મરેલા કૃમિની રાશિમાં જીવરાશિ છે તેમ કહેવું. (૫) અજીવમિત્ર-અજીવોને આશ્રીને જે મિત્ર છે. જેમ કે જ ઘણામૃત કમિરાશિને વિશે તે અજીવરાશિ છે તેમ કહેવું. (૬) જીવાજીવ મિશ્ર[7/12
૧૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જીવ જીવના વિષયવાળું મિશ્ર, જેમ તે જ જીવતાં-મલા કૃમિઓની સશિમાં પ્રમાણથી આટલાં જીવતાઆટલાં મરેલા છે તેમ કહેવું.
| (a) અનંતમિશ્ર - અનંતના વિષયવાળું મિશ્ર. જેમ પ્રત્યેક ગાદિવાળા કંદમૂલાદિને વિશે આ અનંતકાય છે એમ બોલે છે... (૮) પીતમિશ્ર - પરિત વિષયક મિશ્ર, જેમ અનંતકાયના લેશવાળા પ્રત્યેકમાં આ પ્રત્યેક છે એમ બોલે... (૯) દ્વામિશ્ર - કાલ વિષયક સત્યાસત્ય, જેમ કોઈ કંઈક પ્રયોજનમાં સહાયક પ્રત્યે પ્રેરણા કરતો કે પરિણત પ્રાયઃ દિવસ છતાં સત્રિ વર્તે છે એમ કહે.. (૧૦) અદ્ધદ્વામિશ્ર - મીતા એટલે દિવસ કે રાત્રિ. તેનો એક દેશ - પ્રહાદિ તે અદ્ધદ્ધા, તેના વિષયમાં મિશ્ર છે. જેમ કોઈ કંઈક પ્રયોજનમાં પ્રહર માત્રમાં જ મધ્યાહ્ન થયો એમ કહે તે મિશ્રવચન છે.
ભાષા અધિકારથી સકલ ભાષણીય અર્થ વ્યાપક સત્યભાષારૂપ દૈષ્ટિવાદને પર્યાયથી દશ પ્રકારે કહે છે
• સૂત્ર-૯૪૩ -
દષ્ટિવાદના દશ નામો કહેલા છે - દષ્ટિવાદ, હેતુવાદ, ભૂતવાદ, ddવાદ, સમ્યગ્રવાદ, વિાદ, ભાષાવિચય, પૂર્વગત, અનુયોગગત અને સર્વ પ્રાણ-ભૂતજીd-સત્ય સુખાવહ.
• વિવેચન-૯૪૩ -
દૃષ્ટિ-દર્શન, બોલવું તે વાદ. તે દૃષ્ટિવાદ. દૃષ્ટિનું પડવું. જેમાં તે દૃષ્ટિપાત અર્થાત્ સર્વે નયની દષ્ટિઓ અહીં કહેવાય છે. તેના દશનામો છે તે આ - (૧) દષ્ટિવાદ-પ્રતિપાદન કર્યો છે. શબ્દ વિકલામાં છે..
(૨) હેતુવાદ - જિજ્ઞાસિત અર્થને જણાવે તે હેતુ - અનુમાનને ઉત્પન્ન કરનારું લિંગ અથવા ઉપચારથી અનુમાન જ, તેનો જે વાદ.. (3) ભૂતવાદ-સબૂત પદાર્થોનો વાદ છે. (૪) તવવાદ-વસ્તુના સારભૂત ભાવો, તેનો વાદ છે. અથવા તથ્ય એટલે સત્ય, તેનો વાદ તે તથ્યવાદ.
(૫) સમ્યક્ - અવિપરીતવાદ તે સમ્યગ્રવાદ.. (૬) ધર્મ-વસ્તુના પયયિોનો વાદ અથવા ચાઅિધર્મનો વાદ તે ધર્મવાદ.. () સત્યાદિ ભાષા તેનો વિચય-નિર્ણય તે ભાષા વિજય અથવા ભાષા-વાણીનો વિજય તે ભાષાવિજય.. (૮) બધાં શ્રતોથી પૂર્વે ચાય છે, તે પૂર્વો-ઉત્પાતાદિ ચૌદ. તેમાં ગત-અત્યંતરીભૂત થતુ તેનો સ્વભાવ તે પૂર્વગત.
(૯) અનુયોગ-તીર્થંકરદિના પૂર્વભવાદિના વ્યાખ્યાન ગ્રંથરૂપ પ્રથમાનુયોગ અને ભરતરાજાના વંશજોના મોક્ષગમન અને અનુત્તર વિમાન-ગમનની વકતવ્યતારૂપ વ્યાખ્યાન ગ્રંથરૂપ ચંડિકાનુયોગ એમ બે રૂપે અનુયોગમાં રહેલ. આ પૂર્વગત અને અનુયોગણતરૂ૫ બે નામ દષ્ટિવાદના અંશરૂપ છે તો પણ દૈષ્ટિવાદપણે કહ્યા, તે અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી. (૧૦) સર્વે તે પ્રાણો - હીન્દ્રિયાદિ, ભૂતોવનસ્પતિ, જીવો-પંચેન્દ્રિયો, સવો-પૃથ્વી આદિ. •x• તેઓને સુખ અથવા શુભ પ્રત્યે
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૯૪૩
૧૬
૧૮૦
લઈ જાય છે તે સર્વે પ્રાણ, ભૂત, જીવ, સવ સુખાવહ અને સુખાવહત્વ તો સંયમના પ્રતિપાદકવવી તયા સવોને નિવણના હેતુપણાચી છે... - પ્રાણીઓ આદિને ર્દષ્ટિવાદ અશારૂપ હોવાથી સુખાવહ છે અને શરુ દુ:ખાવહ છે, માટે શરુ પ્રરૂપણા
• સૂત્ર-૯૪૪ થી ૬૪૯ -
[૪] આ દશ ભેટ કા છે - [૪૫] અનિ, વિષ, લવણ, નેહ, #ાટ, અમ્લ, દુwયુકત-મન, વચન, કાયા, અવિરતિ ભાવ.
[] દોષ દશ ભેદે કહા છે - [૪૭] તજાત ઘોષ, મતિભંગદોષ, પશાસ્તૃદોષ, પરિહરણદોષ, વલસણ, કારણ, હેતુ, સંક્રમણ, નિગ્રહ, વસ્તુ.
[૯૪૮) વિરોષ દશ ભેદે કહ્યા છે - ૯િ૪૯] વસ્તુ, તાતદોષ, એકાર્ષિક, કારણ, પ્રત્યુત્પs, દોષ નિત્ય, અધિક, આત્મા વડે, કંપનીd-દશ વિરોષો.
• વિવેચન-૯૪ થી ૯૪૯ - સૂઝ ૯૪૬ થી ૯૪૯નો વૃત્તિ અનુસાર અક્ષરશઃ અનુવાદ જરૂર કર્યો છે, પણ મને કંઈ સમજાયેલ નથી.
[૪૪] જેના વડે હિંસા કરાય તે શ»... [૯૪૫] શસ્ત્ર-હિંસક વસ્તુ, બે ભેદે છે - દ્રવ્યયી અને ભાવથી. તેમાં પહેલા દ્રવ્યથી કહેવાય છે
(૧) અનિ-જાનલ, બીજા અગ્નિની અપેક્ષાએ સ્વકાય શા છે અને પૃથ્વી આદિની અપેક્ષાએ પકાયશસ્ત્ર છે.. (૨) વિપ-સ્થાવર અને જંગમ ભેદે... (3) લવણ-પ્રસિદ્ધ છે. (૪) સ્નેહ-તેલ, ઘી.. (૫) ક્ષાર-ભસ્માદિ.. (૬) અમ્લ-કાંજી.
ભાવ, તે ભાવરૂપ શા - (9) દુપ્રયુક્ત-અકુશલ મન.. (૮) દુપ્રયુક્ત વાણી.. (૯) પ્રયુક્ત કાયા, અહીં કાયાની હિંસાપ્રવૃત્તિમાં ખડ્યાદિ ઉપકરણ હોવાથી કાય શબ્દના ગ્રહણથી તેનું ગ્રહણ.. (૧૦) અવિરતિ-અપત્યાખ્યાન કે તે ભાવ.
[૯૪૬] અવિરતિ આદિ દોષો, શા છે એમ કહ્યું, દોષના પ્રસ્તાવથી દોષ વિશેષનું નિરપણ કરે છે - [૬૪] આ દોષો ગુરુ-શિષ્ય, વાદી-પ્રતિવાદીના સંબધી વાદના આશ્રયની જેમ જણાય છે. તેમાં (૧) ગુર આદિની જાતિ કે પ્રકાર, જન્મમર્મ-કમદિ લક્ષણ તે તાત, તે જ ક્ષણે કરીને દોષ તે તાત દોષ અર્થાત તથાવિધ કુલાદિ વડે દૂષણ દેવું અથવા પ્રતિવાદી પાસેથી ઉત્પન્ન ક્ષોભથી ન બોલવું આદિ લક્ષણવાળો દોષ તે તાત દોષ.
() પોતાની જ મતિનો વિનાશ તે મતિભંગ અથવું વિસ્મૃતિ આદિ લક્ષણ દોષ તે મતિભંગ દોષ.. (3) પ્રશાખા-અનુશાસક-મઘિ કરનાર સભાનાયક કે સભ્ય, તેથી દ્વેષથી કે ઉપેક્ષાથી પ્રતિવાદીને જય આપવારૂપ દોષ અથવા વિમૃત પ્રમેય પ્રતિવાદીને પ્રમેય સ્મારણાદિ તે પ્રશાસ્તૃ દોષ
(૪) અહીં ‘ત્યા' શબ્દ લઘુશ્રુતિરૂપ છે તથા પરિહરણ-સેવવું અર્થાત્ સ્વદર્શન સ્થિતિથી કે લોકઢિી અનાસેવ્યનું સેવવું તે પરિહરણ દોષ અથવા પરિહરણઆસેવન અર્થાત્ સભાની રઢિ વડે સેવ્ય વસ્તુનું ન સેવવું તે જ કે તેથી જે દોષ, તે પરિશ્રણ દોષ અથવા વાદીએ સ્થાપન કરેલ દૂષણને અયચાર્ય પરિહાર કરવાવાળો ઉત્તર તે પરિહરણ દોષ. [વૃત્તિકારશ્રીએ અહીં ટાંતરૂપે બૌદ્ધમત, મિમાંસક દ્વારા તેનો
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પરિહાર, તેમનું અસમ્યક્ પરિહારપણું ઇત્યાદિ નોંધેલ છે, જેનો અમે અનુવાદ ક« નથી. જિજ્ઞાસુઓએ તત્સંબંધી તજજ્ઞો પાસે જ સમજવું.)
(૫) અન્યને દૂર કરીને ચોક્કસ કરાય છે વસ્તુ જેના વડે તે લક્ષણ, પોતાનું જે લક્ષણ છે સ્વલક્ષણ. જેમ જીવનું લક્ષણ ઉપયોગ અથવા જેમ પ્રમાણનું લક્ષણ સ્વ અને પરના પ્રકાશરૂપ જાણવાપણું.
(૬) કરે છે તે કારણ - પરોક્ષ અર્ય સંબંધી નિર્ણયના નિમિતરૂપ ઉપપત્તિ માન. જેમ નિરુપમ સુખવાળો સિદ્ધ જીવ છે, અનાબાધ જ્ઞાનના પ્રકર્ષતી. અહીં સમસ્ત લોકને પ્રસિદ્ધ સાધ્યસાધન ધમ્મને અનુરૂપ દષ્ટાંત નથી. માટે ઉપપત્તિ માગતા છે. દાંતના સદ્ભાવમાં હેતુ થપદેશ થાય.
() સાયના સદ્ભાવનો ભાવ અને તેના અભાવરૂપ લક્ષણને જણાવે છે તે હેતુ, •x તેથી સ્વલક્ષણ દોષ, કારણદોષ, હેતુદોષ. •x• અથવા લક્ષણની સાથે જે કારણ અને હેતુ તે બંનેનો દોષ આ સમાસ છે, તેમાં લક્ષણ દોષ અવ્યાપ્તિ કે અતિવ્યાતિરૂપ છે. તેમાં અધ્યાતિ આ પ્રમાણે - જે ચાની સમીપથી અને દૂરથી જ્ઞાનના પ્રતિભાસનો ભેદ તે સ્વલક્ષણ. આ સ્વલાખ નામે લક્ષણ છે. આ ઇન્દ્રિય વડે પ્રત્યક્ષને આશ્રીને હોય. પણ આભિક નહીં. યોગજ્ઞાન [આમિકમાં] સમીપ અને દૂરથી પ્રતિભાસનો ભેદ નથી. આ હેતુથી યોગજ્ઞાનની અપેક્ષાએ કંઈપણ સ્વલક્ષણ નહીં થાય.
અતિવ્યાપ્તિ આ પ્રમાણે - અર્થોપલબ્ધિ હેતુ તે પ્રમાણ, એ પ્રમાણ લક્ષણ છે. અહીં અર્થની ઉપલબ્ધિના હેતુભૂત ચણા, દહીં, ઓદન વગેરે ભોજનના અનંતત્વને લઈને પ્રમાણ કરવા યોગ્ય નહીં થાય. અથવા દાણાંતિક પદાર્થ, જેના વડે જણાય છે તે લક્ષણ - દષ્ટાંત, તેનો દોષ સાધ્ય વિકલવાદિ, તે ટાંત દોષ. તેમાં સાધ્ય વિકલતા જેમ શબદ નિત્ય છે, મૂતપણાથી ઘટની જેમ. અહીં ઘટમાં નિત્યપણું નથી. કારણદોષ-સાધ્ય પ્રત્યે તેનો વ્યભિચાર, જેમ આપણેય વેદ છે. કેમકે વેદના કારણનું અશ્રયમાણવ છે. અહીં અયૂયમાનવ તો કારણાંતરથી પણ સંભવે છે.
હેતુ દોષ - અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક લક્ષણ છે. તેમાં અસિદ્ધ. જેમ શબ્દ અનિત્ય છે, ચા વડે પ્રત્યક્ષ હોવાથી, ઘટની જેમ. અહીં શબ્દમાં ચા વડે જોવાનું સિદ્ધ નથી, વિરુદ્ધ, જેમ શબ્દ નિત્ય છે. કૃતકપણાથી ઘટતી જેમ. અહીં ઘટમાં કૃતકત્વ નિત્યવથી વિરુદ્ધ છે અને અનિત્યપણાને જ સાધનારું છે. અતૈકાંતિક, જેમ-શદ નિત્ય છે. પ્રમેયપણાથી આકાશની જેમ. અહીં પ્રમેયવ અનિત્યપણામાં પણ વર્તે છે, તેથી સંશય જ છે.
(૮) સંકામણ દોષ • પ્રસ્તુત પ્રમેયમાં અપસ્તુત પ્રમેયનું પ્રવેશવું અત્યંત વિષયાંતરમાં જવું અથવા પ્રતિવાદીના મતમાં પોતાનું સંકામવું અથવું પરમતની સમુખ પોતાનું જ્ઞાન તે જ દોષ છે.
(૯) વિગ્રહ-છલાદિ વડે પરાજય સ્થાન તે જ દોષ તે નિગ્રહદોષ. (૧૦) સાધ્યધર્મ અને સાધનધર્મ એ બંને અહીં વસે છે તે વસ્તુ-પ્રકરણથી
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦I-I૯૪૪ થી ૯૪૯
૧૮૧
પા. તેનો દોષ તે વસ્તુ દોષ - પ્રત્યક્ષથી નિરાકરણપણું આદિ. જેમ અશ્રાવણ શબ્દ છે. અહીં શબ્દમાં ન સાંભળવાપણાનું નિરાકરણ છે.
[૯૪૮] ઉકત સામાન્યથી કહેલા, તજ્જાતાદિ દોષોને અને તેથી બીજા પદાર્થો સામાન્ય, વિશેષરૂપવાળા વિધમાન છે, તે વિશેષને કહે છે.
[૯૪૯] વિશેષ-ભેદ-વ્યક્તિ આ એકાર્યવાચક છે. દોઢ શ્લોક છે –
વસ્તુ એટલે પૂર્વના સૂત્રના અંતે કહેલ જે પક્ષ અને તૈનાતું એટલે તે પૂર્વના સૂત્રની જ આદિમાં કહેલ પ્રતિવાદીની જાતિ આદિ, તદ્ વિષયક દોષ તે વસ્તુ તાતદોષ. તેમાં વસ્તુ દોષ - પક્ષ દોષ, તજ્જાતદોષ તે જાત્યાદિ હીલના કરવી. આ બંને વિશેષ દોષો, સામાન્યની અપેક્ષાએ છે અથવા વસ્તુ દોષ વિષયમાં વિશેષ - ભેદ પ્રત્યક્ષ નિરાકરણપણું આદિ. તેમાં પ્રત્યક્ષથી નિરાકરણ કરેલ, જેમ-અશ્રાવણ શબ્દ, અનુમાનથી નિરાકરણ કરેલ, જેમ નિત્ય શબ્દ, પ્રતીતિ વડે નિરાકૃત, જેમ અચંદ્ર શશી. સ્વવચન વડે નિરાકૃત. જે હું કહું છું તે મિથ્યા છે. લોકરુઢિ નિરાકૃત, જેમ મનુષ્યનું કપાળ પવિત્ર છે. તજ્જાતદોષ વિષયમાં પણ ભેદ, જન્મ, મર્મ, કમદિથીદુ છે.
જમદોષ કથા • કચછ દેશોત્પલ ઘોડીમાં જે ગઈભના સંયોગથી ઘોડો ઉત્પન્ન થયો તેને મહાજન મધ્ય વર્તન પ્રગટ થાય છે ઇત્યાદિ.
પૂર્વોક્ત સૂત્રમાં મતિભંગાદિ આઠ શેષ દોષો કહ્યા. તે અહીં દોષ શબ્દ વડે સંઘય છે. તે દોષો સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ હોય છે જે માટે દોષ-વિશેષ છે અથવા શેષ દોષોના વિષયમાં વિશેષ-ભેદ છે. તે અનેક પ્રકારે સ્વયં સમજી લેવો.
એક એવો આ અર્થ - અભિધેય તે કાર્ય છે, તે છે જેનો યોકાર્ષિક અર્થાત એકાર્યવાચક. - X - X - તે સામાન્ય શબ્દાપેક્ષાએ એકાર્ચિક નામવાળો શબ્દ, વિશેષ હોય છે, જેમ ઘટ તથા અનેકાર્થવાળો શબ્દ જેમ ગૌઃ યયોકતં-દિશામાં, વેગમાં, વાણીમાં, જલમાં, પૃથ્વીમાં, સ્વર્ગમાં, વજમાં, અંશુમાં, પશુમાં આ નવ અર્થમાં શબ્દ છે. જો શબ્દ છે. અહીં એકાચિંક વિશેષના ગ્રહણ વડે અનેકાર્થિક વિશેષ પણ ગ્રહણ કરેલ સમજવો. કેમકે તેનું વિપરીતપણું છે, પણ તે અહીં ગ્રહણ ન કરાય, કેમકે અહીં દશ સ્થાન અનુરોધ છે અથવા કથંચિત એકાર્ચિક શબ્દના સમૂહમાં જે કથંચિત ભેદ છે તે વિશેષ થાય છે. આ પ્રકમ છે. ઇત્યાદિ - X - X -
કાર્ય કારણાત્મક વસ્તુના સમૂહમાં કારણ એ વિશેષ છે. કાર્ય પણ વિશેષ હોય છે, પણ તે અહીં કહ્યું નથી. કેમકે દશ સ્થાનકનું વર્ણન છે. અથવા કારણના વિષયમાં વિશેષ-ભેદ, જેમકે - પરિણામીકરણ માટીનો પિંડ છે. અપેક્ષા કારણ, દિશા, દેશ, કાલ, આકાશ પુરપ, ચકાદિ અથવા ઉપાદાન કારણ માટી વગેરે અને નિમિત કારણ કુંભારાદિ, સહાકારીકારણ ચક, ચીવરાદિ. એ રીતે અનેકવિધ કારણ છે. અથવા દોષ શબ્દના સંબંધથી પૂર્વે વ્યાખ્યા કરેલ કારણદોષ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે.
પ્રત્યુત્પન્ન-વમાનસંબંધી અર્થાત્ પૂર્વે ન થયેલ દોષ-ગુણથી વિપક્ષભૂત. તે
૧૮૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અતીતાદિ સામાન્ય દોષની અપેક્ષાએ વિશે છે અથવા સર્વથા વસ્તુનો સ્વીકાર કર્યા છતા વિશેષ દોષ જે અકૃત-અભ્યાગમ અને કૃતવિપનાશ ઇત્યાદિરૂપ સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ દોષ છે.
નિત્યદોષ-અભવ્યના જે મિથ્યાત્વાદિ, અનાદિ અપર્યવસિત હોવાથી તે દોષ, સામાન્યની અપેક્ષાએ વિશેષ છે અથવા સર્વથા વસ્તુમાં નિત્ય પક્ષ સ્વીકારતા જે દોષ બાલ-કમારાદિ અવસ્થાના અભાવ પ્રાપ્તિ લક્ષણ, તે સામાન્યની અપેક્ષાએ વિશેષ હોય છે.
અકારના પ્રશ્લેષથી અધિક-વાદ કાલમાં જે અધિક દૃષ્ટાંત અને નિગમન આદિ બીજાને જણાવવું તે અધિક દોષ છે કારણ કે તેના વિના જ પ્રતિપાદન કરવા યોગ્ય અર્થની પ્રતીતિ થવાથી તેના કથનનું નિરર્થકપણું છે. કહ્યું છે કે – જિનવચન સિદ્ધ એટલે સત્ય જ છે, કયાંક ઉદાહરણ કહેવાય છે, શ્રોતાને આશ્રિને ક્યાંક હેતુ પણ કહેવાય છે. ક્યાંક પંચાવયવ વાક્ય કહેવાય અથવા ક્યાંક દશધા વાક્ય કહેવાય, પણ સર્વથા પ્રતિષેધ નથી. તેથી અધિક દોષ, દોષના વિશેષાવથી વિશેષ છે અથવા અધિક દટાંતાદિ હોતા જેમ દોષ-વાદીનું દૂષણ, તે પણ દોષ વિશેષ છે.
મરા - આત્મા વડે કરેલ. ૩૫નીત - બીજા વડે અપાયેલ. સામાન્ય વસ્તુની અપેક્ષાએ આત્મકૃત વિશેષ છે અને બીજાએ આપેલ તે અપર વિશેષ છે. ૨ કાર અને વિશેષ શબ્દનો પ્રયોગ ભાવના વાક્યમાં બતાવેલ છે અથવા દોષ શબ્દની અનુવૃતિથી પોતાનો કરાયેલ દોષ અને બીજાએ આપેલ દોષ એ બંને સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ છે - X - X -
૦ આ સૂત્ર ૯૪૯નું વૃત્તિનો અક્ષરશઃ અનુવાદ કર્યો છે, પણ કંઈ સમજાતો etણી.
અહીં ઉક્ત સ્વરૂપવાળા વિશેષાદિ ભાવો અનુયોગથી ગમ્ય છે અને અનુયોગ અર્થથી અને વચનથી છે. તેમાં અર્થથી મસા સંતમો તવી છે અને વચનાનુયોગ તો એનો જ શબ્દને આશ્રીતે વિચારે છે, તેથી તેને કહે છે.
સૂત્ર-૫૦ :દશ પ્રકારે શુદ્ધ વાગનુયોગ કહે છે, તે આ – ચંકાર, મંકર, પિંકાર, સેકંકાર, સાર્તાકાર, એકવ, પૃથકત્વ, સંયુથ, સંકામિત અને ભિન્ન.
• વિવેચન-૫o -
શુદ્ધ-અનપેક્ષિત વાચાર્યવાળી જે વાણી અથ સૂત્ર, તેનો વિચાર તે શુદ્ધ વાગનુયોગ. * * તેમાં ચકારાદિ શુદ્ધ વાચાનો જે આનુયોગ તે વકારાદિ જ કહેવા યોગ્ય છે. તેમાં વંકારમાં અનુસ્વાર અલાક્ષણિક છે.
(૧) વંવાર - ચંકાર એવો અર્થ છે, તેનો અનુયોગ તે ચકારાનુયોગ. જેમ - વ શબ્દ સમાહાર, ઇતરેતયોગ, સમુચ્ચય, અન્તાચય, અવધારણ, પાદપુરણ અને અધિક વચનાદિમાં છે. જેમ ફર્થીઓ સfunય - અહીં સૂત્રમાં ઘકાર સમુચ્ચય અર્થમાં છે કારણ ? સ્ત્રીઓ અને શયનોની અપરિભોગ્યતાનું અથાણું પ્રતિપાદન કરવા માટે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૯૫૦
૧૮૩
(૨) મંઝાર મકાર અનુયોગ, જેમ સમાં ય માાં વા, અહીં મા શબ્દ નિષેધાર્થમાં છે અથવા એમેય સમળે મળવું મહાવીરે તેળામેવ આ સૂત્રમાં કાર
આગમિક છે. તેળામેવ વડે વિવક્ષિત અર્થપ્રતીત છે.
(૩) પિનાર - મૈં કારના લોપદર્શનથી અને અનુસ્વાર આગમથી અપિ શબ્દ કહેલ છે. તેનો અનુયોગ. જેમ ઋષિ શબ્દ સંભાવના, નિવૃત્તિ, અપેક્ષા, સમુચ્ચય, ગહીં, શિષ્યામર્પણ, ભૂષણ, પ્રશ્ન આદિમાં છે. તેમાં ધંપિ ો સામે માં આ રીતે અને બીજી રીતે પણ એમ પ્રકારાંતર સમુચ્ચય છે.
(૪) મેવંજ - અહીં પણ અર્વા અલાક્ષણિક છે, તેથી સેાર શબ્દ છે તેનો-અનુયોગ. જેમ સે મિવુ વા. અહીં શબ્દ અથ અર્થવાળો છે અથ શબ્દ-પ્રક્રિયા, પ્રશ્ન, આનંતર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવચન, સમુચ્ચયમાં એ રીતે આનંતર્થ અર્થવાળો છે. “ શબ્દ ક્યાંક ગૌ અર્થમાં છે ક્યાંક તત્ત્વ અર્થમાં છે અથવા મેયંજાર - શ્રેયનું કરવું તે શ્રેયસ્કાર. તેનો અનુયોગ. જેમ - સેવં મે મિિગ્નનું અાયનું આ સૂત્રમાં શ્રેય અતિશયપણે પ્રશંસા યોગ્ય, કલ્યાણ આ અર્થ છે. અથવા રોવવાને સાં વાવિ મવ. અહીં સેવ શબ્દ ભવિષ્યત્ અર્થવાળો છે.
(૫) સાયંજાર - માર્ચ આ નિપાત શબ્દ સત્ય અર્થવાળો છે, તેથી છાંદસત્વથી વાર પ્રત્યય છે અથવા કરવું તે વાર તેથી સાયંવાર તેનો અનુયોગ જેમ સત્ય છે તેમ વચનના સદ્ભાવરૂપ પ્રશ્નમાં છે. - X -
(૬) પાત્ત - એકવચન, તેનો અનુયોગ. જેમ સભ્યનિજ્ઞાનવારિત્રનિ મોક્ષમાî: અહીં એકવચન સમ્યગ્દર્શનાદિનું એક મોક્ષમાર્ગપણું જણાવવા માટે છે અને અસમુદિતપણામાં મોક્ષમાર્ગપણું નથી - ૪ -
(૭) પૃથવત્ત્વ - ભેદ અર્થાત્ દ્વીવચન કે બહુવચનમાં, તેનો અનુયોગ-જેમ ધનત્યાયે ધર્મચિાવનેને ધમથિાવનેમા - આ સૂત્રમાં “ધર્માસ્તિકાયના પ્રદેશો'' આ બહુવચન અસંખ્યાતત્વ બતાવવા છે.
(૮) સંનૂ - સંગત, યુક્ત અર્થવાળા યૂથ - પદોનો કે બે પદનો સમૂહ તે સંસૂય અર્થાત્ સમાસ. તેનો અનુયોગ. જેમ સભ્યશનશુદ્ધ - સમ્યક્ દર્શન વડે, સમ્યગ્દર્શન માટે અથવા સમ્યગ્દર્શનથી જે શુદ્ધ તે સમ્યગ્દર્શન શુદ્ધ. ઇત્યાદિ અનેક પ્રકારે સમાસ છે.
(૯) સંમિય - સંક્રામિત-વિભક્તિ, વયનાદિના અંતપણાએ પરિણામને પામેલ, તેનો અનુયોગ. જેમ સામૂળ અંોળ, નાસતિ પાવું અમંજિયા માવા. અહીં સાધૂળ-સાધુનામ્ એ છઠ્ઠીને સાધૂમ્ય: એ રીતે પંચમી વિભક્તિરૂપે વિપરિણામ કરીને અશંકિત ભાવો થાય છે, આ પદનો સંબંધ કરવો. તથા અ ંવા ને 7 મુંનંતિ, 7 સે ચારૂત્તિ યુધ્નનૢ - માં એકવચનનો બહુવચનપણે પરિણામ કરીને પદની ઘટના કરવી. (૧૦) પિન્ન - ક્રમ, કાલ, ભેદાદિથી ભિન્ન-જુદું વચન, તેનો અનુયોગ. જેમ તિવિદ્ તિવિખ્ખું, એ સંગ્રહવચન કહીને ફરીથી મળેળ ઇત્યાદિથી તિવિખં એમ વિવરણ કર્યુ. એ રીતે ક્રમ ભિન્ન છે. ક્રમ વડે જ તિવિદું આ કરું નહીં ઇત્યાદિ વડે
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 વિવરણ કરીને પછી તિવિષેળ વિવરણ કરવા યોગ્ય હોય છે એ રીતે ક્રમ ભિન્નનો આ અનુયોગ છે. યથાક્રમ વિવરણમાં યથાસંખ્ય દોષ થાય, માટે તે દોષના પરિહાર માટે ક્રમભેદ કહે છે - x - ૪ - તથા કાલભેદ - અતીતાદિનો નિર્દેશ પ્રાપ્ત થતા વર્તમાનાદિ નિર્દેશ. જેમ જંબુદ્વીપ્રાપ્તિ આદિમાં ઋષભસ્વામીને આશ્રીને સમ વિરે લેવરાવા વંતિ નર્મતિ એમ સૂત્રમાં છે તેનો અનુયોગ. આ વર્તમાન નિર્દેશ ત્રણે કાળમાં થનારા તીર્થંકરોને વિશે પણ આ ન્યાય દર્શાવવાને છે.
૧૮૪
- ૪ - ૪ - વચન અનુયોગથી અર્થાનુયોગ પ્રવર્તે છે, માટે દાનલક્ષણ અર્થના ભેદો સંબંધી અનુયોગને કહે છે–
• સૂત્ર-૯૫૧ થી ૯૫૬ ઃ
[૫૧] દાન દશભેદે કહ્યું છે – [૫૨] અનુકંપા, સંગ્રહ, ભય, કારુણ્ય, લજ્જા, ગારવ, અધર્મ, ધર્મ, કરશે (એ આશાથી), કૃતદાન.
[૫૩] ગતિ દશ ભેદે કહી છે. તે આ – નરકગતિ, નકવિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચવિગ્રહગતિ યાવત્ સિદ્ધિગતિ, સિદ્ધિવિગ્રહગતિ.
[૫૪] મુંડો દશ કહ્યા છે શ્રોપ્રેન્દ્રિય મુંડ યાવત્ સ્પર્શનેન્દ્રિય મુંડ, ક્રોધમુંડ યાવતુ લોભમુંડ અને દશમો શિરમુંડ.
[૫૫] સંખ્યાન દશ પ્રકારે કહ્યું છે – [૫૬] પરિકર્મ, વ્યવહાર, રજ્જુ, રાશિ, કાંશવ, યાવત્તાવર્તી, વર્ગ, ધન, વવર્ગ, કલ્પ.
• વિવેચન-૯૫૧ થી ૯૫૬ ઃ
[૯૫૧,૯૫૨] દશ ભેદે દાન - (૧) દાન શબ્દના સંબંધથી અનુકંપા વડે કે કૃપા વડે - દીન, અનાથના વિષયવાળું દાન તે અનુકંપા દાન - ૪ - તે ઉપચાથી અનુકંપા જ છે. ઉમાસ્વાતિ જ કહે છે – કૃપણ, અનાથ, દદ્ધિ, કષ્ટ પ્રાપ્ત, રોગશોકથી હણાયેલ એવાને કૃપાના અર્થથી દેવાય તે અનુકંપાદાન.
(૨) સંગ્રહવું તે સંગ્રહ. કષ્ટાદિમાં સહાય કરવાને જે દાન તે સંગ્રહદાન
અથવા અભેદથી દાન પણ સંગ્રહ કહેવાય છે. ઉત્કર્ષમાં કે કષ્ટમાં જે કંઈ સહાય માટે દાન અપાય છે તે દાન, મુનિઓએ સંગ્રહ માન્યો છે, મોક્ષાર્થે નહીં.
(૩) ભયથી આપવું તે અથવા ભયના નિમિત્તથી જે દાન તે ભયદાન છે. કહ્યું રાજા, કોટવાળ, પુરોહિત, મધુમુખ, મલ્લ, દંડપાશીને - x - દેવાતું દાન. (૪) કારુણ્ય-શોકથી, પુત્રવિયોગાદિ જનિત શોકથી ભવાંતરમાં સુખી થાઓ એવી વાસનાથી તેની જ શય્યા આદિનું દાન તે કારુણ્ય દાન અથવા કારુણ્યજન્ય હોવાથી દાન પણ ઉપચારથી કારુણ્ય કહેવાય છે.
(૫) લજ્જા-શરમથી જે દાન તે લજ્જાદાન કહેવાય છે. કહ્યું છે - લોકોના સમૂહમાં રહેલ પુરુષને બીજાએ યાચના કરી ત્યારે બીજાના ચિત્તની રક્ષાર્થે જે આપવું તે દાન લજ્જાથી થાય છે... (૬) ગૌરવ વડે - ગર્વથી જે અપાય તે ગૌરવદાન. કહ્યું છે – નટ, નર્ત, મલ્લને અર્થે અને સંબંધી, બંધુ, મિત્રને અર્થે જે યશને માટે દાન
=
દેવાય છે તે દાન ગર્વથી હોય છે.
છે
-
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦-૫૧ થી ૯૫૬
૧૮૫
() અધર્મને પોષક દાન તે અધર્મદાન. અધર્મના કારણcવથી અધર્મ જ છે. કહ્યું છે – હિંસા, અસત્ય, ચોરી, પરદારા, પરિગ્રહમાં આસક્તને જે દાન અપાય છે તે દાતારને અધમને માટે જાણવું... (૮) ધર્મના કારણે જે દાન તે ધર્મદાન અથવા ધર્મમાં જ દાન તે ધર્મદાન. કહ્યું છે - તૃણ અને મણિ સમાન છે જેમને એવા નિલોંભી સુપાત્રને માટે જે દાન અપાય છે તે અક્ષય, અતુલ અને અનંત એવું દાન ધર્મને માટે હોય છે.
(૯) મને આ કંઈક ઉપકાર કરશે એવી બુદ્ધિ વડે જે દાન તે “કરશે-દાન.”
(૧૦) મને એણે ઉપકાર કર્યો છે તે પ્રયોજનરૂપ પ્રત્યુપકાર માટે જે દાન તે કૃત-દાન છે. તેણે મને સેંકડો વખત આપ્યું છે, માટે પ્રત્યુપકારાર્થે આવું તે.
[૫૩] ઉક્ત લક્ષણ દાનથી શુભ કે અશુભ ગતિ થાય છે માટે ગતિનું નિરપણ કરે છે – (૧) નીકળ્યા છે શુભથી જે નારકો તેઓની ગમ્યમાનપણાથી ગતિ તે નરકગતિ અથવા નરકગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ય નાકવ લક્ષણ પર્યાય વિશેષ તે નરકગતિ. (૨) નારકોની વિગ્રહથી-ક્ષેત્રના વિભાગોને ઉલ્લંઘીને ગતિ તે નિયવિગ્રહગતિ અથવા સ્થિતિ નિવૃત્તિ લક્ષણ ઋજુ અને વક્ર વિહાયોગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત છે - નિરયવિગ્રહ ગતિ...
આ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવોની પણ સમજવી.
(૯) સિદ્ધિગતિ- જેમાં નિષ્ઠિતા હોય તે સિદ્ધિ, એવી ગમ્યમાનત્વની ગતિ તે સિદ્ધિ ગતિ. • લોકાગ્ર લક્ષણવાળી... (૧૦) સિદ્ધિ-મુક્ત જીવોની, વિગ્રહઆકાશના વિભાગના અતિક્રમ વડે ગતિ-લોકાંત પ્રાપ્તિરૂપ, તે સિદ્ધિ વિગ્રહ ગતિ. વિગ્રહગતિને વક્રગતિ પણ કહે છે. પણ તે વક્રગતિ સિદ્ધને નથી માટે તેના સહચરપણાથી નાકાદિને પણ વક્રગતિ કહી નથી અથવા નાકાદિ ચારેને વક્ર ગતિ કહી, નિર્વિશેષપણે ઋજુગતિ કહી.
સિદ્ધિમાં જવું, નિર્વિશેષત્વથી સામાન્ય સિદ્ધિ ગતિ કહી અને સિદ્ધિમાં અવિગ્રહ વડે જવું તે સિદ્ધિ અવિગ્રહ ગતિ. સામાન્ય-વિશેષથી આ ભેદ છે.
[૫૪] સિદ્ધિ ગતિ, મુંડોને જ હોય, તેથી તેનું નિરૂપણ કરે છે - દૂર કરે છે તે મુંડ. તે શ્રોબેન્દ્રિયાદિના ભેદથી દશ પ્રકારે છે. બાકી સુગમ છે.
[૫૫,૫૬] મંડો દશ છે, એમ સંખ્યાન કહ્યું. હવે તેની વિધિઓ કહેવાય છે (૧) સંકલિતાદિ અનેકવિધ ગણિતજ્ઞજનોને પ્રસિદ્ધ, તેના વડે જે સંખ્યા કરવા યોગ્યનું જે સંખ્યાન-ગણવું તે પરિકર્મ કહેવાય છે.
(૨) વ્યવહા-શ્રેણી વ્યવહારાદિ પાટીગણિત અનેક ભેદે પ્રસિદ્ધ છે. (3) જૂ - રાજ વડે જે સંખ્યાન તે જુ કહેવાય - તે ક્ષેત્ર ગણિત છે. (૪) રાશિ - ધાન્યાદિનો ઢગલો, તેના વિષયવાળ સંખ્યાન તે સશિ. (૫) કલાશવર્ણ-કલા એટલે અંશોનું, સવર્ણ-સર્દેશીકરણ છે જેમાં.
(૬) વાવ-તાવ- ચાવતાવતું કે ગુણાકાર કાર્યવાચક છે. ગુણાકાર વડે જે સંખ્યાન તે યાવત્તાવ કહેવાય છે તે પ્રત્યુત્પન્ન એમ લોકમાં રૂઢ છે. અથવા
૧૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 ચાવતુ - કોઈપણ રીતે, તાવ - તેટલી જ સંખ્યા યાદૈચ્છિક ગુણાકારથી વિવણિત સંકલિતાદિ સંખ્યાનમાં લઈ અવાય છે તે. જેમકે – ગચ્છ એટલે દશ તે વાંછા વડે અથ ચાર્દચ્છિક ગુણાકારથી આઠ વડે અભ્યાસ કરતા-૮૦ થયા. પછી વાંછા-આઠ યુક્ત કરતા ૮૮ થયા વળી ગચ્છ વડે ગુણતાં ૮૮૦ થયા. પછી યાદૈચ્છિક ગુણાકાર વડે - ૧૬ વડે ભાગાકાર કરતાં જે લાભે તે દશનું સંકલિત ગણિત-પપ આવે છે.
(૩) વર્ગ સંખ્યાન - જેમ બે નો વર્ગ ચાર, સમાન બે રાશિનો ઘાત. (૮) ઘન સંખ્યાન - જેમ બે નો ઘન આઠ, સમાન ત્રણ શશિનો ઘાત.
(૯) વર્ણવર્ગ - વર્ગનો વર્ગ તે સંખ્યાન. જેમ બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ... (૧૦) કલા-છંદ, કરવત વડે લાકડાનું વેરવું તેના વિષયવાળું સંખ્યાન તે કલા. જે પાટીમાં કાકચ વ્યવહાર નામે પ્રસિદ્ધ છે. અહીં પરિકમદિ કેટલાક ગણિતના દટાંતો - - બતાવ્યા નથી.
દશ મુંડો કહ્યા, તે પ્રત્યાખ્યાનથી જ હોય છે, માટે તેનું નિરુપણ• સૂઝ-૫૩,૫૮ :
[૫] પ્રત્યાખ્યાન દશ ભેદે કહ્યા - [૫૮] અનાગત, અતિકાંત, કોટિસહિત, નિયંત્રિત, સાકર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત અને અદ્ધા. એ રીતે દશવિધ પ્રત્યાખ્યાન કહ્યા છે.
• વિવેચન-૫૩,૫૮ :
પ્રતિકૂળપણાને આ • મર્યાદા વડે સ્થાન - કહેવું તે પ્રત્યાખ્યાન થતુ નિવૃત્તિ. મનાત આદિ દોઢ ગાથા છે. દશ ભેદ આ છે –].
(૧) અનામત- નહીં આવેલમાં કરવાથી અનાગત. પર્યુષણાદિમાં આચાર્યાદિનું વૈયાવચ્ચ કરવામાં અંતરાયના સદભાવથી, પહેલાં જ તપ કરવું. કહ્યું છે - પર્યુષણા આવશે ત્યારે તપ કરવાથી મને આચાર્યના, તપસ્વીના કે ગ્લાનના વૈયાવચમાં અંતરાય થશે, તે તપ અગાઉથી હમણાં સ્વીકારે છે, તેથી નહીં આવેલ કાળમાં આ પ્રત્યાખ્યાન અનામત જાણવું.
(૨) અતિકાંત - એ રીતે પર્યુષણાદિ વ્યતીત થયા પછી કરવાથી અતિક્રાંત પ્રત્યાખ્યાન કહેવાય છે. કહ્યું છે - પર્યુષણામાં કારણ ઉત્પન્ન થતા જે તપ ન કરે. કેમકે ગુરુ-તપસ્વી-ગ્લાનની વૈયાવચ્ચ લઈને તપ ન કરે તે કાલ અતીત થતાં હમણાં તપકર્મ સ્વીકારે તે અતિકાંત.
(3) કોટિસહિત બંને કોટિથી - એક ઉપવાસાદિનો અંતવિભાગ અને બીજા ઉપવાસાદિનો આરંભ. એ રીતે બંને કોટિરૂપ લક્ષણથી સહિત યુક્ત તે કોટિસહિત અર્થાત ઉભય પ્રત્યાખ્યાનની મળેલ કોટિરૂપ ઉપવાસ આદિનું કરવું. * .. (૪) નિયંત્રિત-પ્રતિજ્ઞા કરેલ દિવસાદિમાં ગ્લાનપણાદિ અંતરાય પ્રાપ્ત થતા પણ અવશ્ય કર્યું. આ પ્રત્યાખ્યાન પ્રથમ સંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે - મહિને મહિને અમુક તપ અમુક દિવસે આટલા કાળ સુધી નિરોગી કે રોગી એ યાવતુ શ્વાસોચ્છાસ, સુધી કરવું જોઈએ. આ નિયંત્રિત પ્રત્યાખ્યાન, ધીરપુરુષોએ પ્રક્ષેલું છે. જે પોતાના
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૫૩,૯૫૮
૧૮૩
આત્મામાં અનિશ્રિત, આત્મામાં અપ્રતિબદ્ધ અણગારો હોય છે તેઓ જ એને ગ્રહણ કરે છે. ચૌદપૂર્વી, જિનકી, પહેલા સંઘયણવાળાને આ પ્રત્યાખ્યાન હોય છે. તે વખતે સ્થવિરો આ પ્રત્યાખ્યાન કરતા હતા.
(૫) સાકાર-મર્યાદા છે તે આકારો [આગારો] વડે સહિત તે સાકાર.
(૬) અનાકાર-નથી વિધમાન આકારો-મહત્તરાકારાદિ કેમકે પ્રયોજન છિન્ન થયું છે, તેથી સ્વીકારનારને જેમાં, તે અનાકાર. તેમાં પણ અનાભોગ અને સહસાકાર એ બે આકાર છે, કેમકે મુખમાં અંગુલિ પ્રક્ષેપ સંભવે છે.
() પરિમાણકૃત - પરિમાણ એટલે દક્તિ, કવલ, ઘર અને ભિક્ષાદિની ગણની કરેલ છે જેમાં તે. કહ્યું છે - દક્તિ-વલ-ઘ-ભિક્ષા-ઓદનાદિ દ્રવ્ય વડે જે ભક્તનો પરિત્યાગ કરે છે, તે પરિમાણકૃત કહેવાય છે.
(૮) નિરવભેસ-નીકળેલ છે અવશેષ પણ અપાય આહારનો પ્રકાર જેમાંથી તે નિરવશેષ અથવા સર્વ અશનાદિના ત્યાગ વડે તે વિષયવ થકી નિરવશેષ છે. કહ્યું છે – સર્વે-એશન, પાન, ખાધ, પેયનો વિધિ સર્વભાવ વડે પરિહરે છે તે પ્રત્યાખ્યાન નિરવશેષ છે તેમ જિનેન્દ્રોએ કહ્યું છે.
(૯) સંકેત-કેતન એટલે કેત-અંગૂઢો, મુઠ્ઠી, ગાંઠ, ઘર આદિ ચિહ તે જ કેતક - કેતક વડે સહિત તે સંકેતક અર્થાત્ ગ્રંથાદિ સહિત. કહ્યું છે કે - અંગૂઠો, મૂદ્ધિ, ગ્રંથિ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક અને જ્યોતિ, તેને આશ્રીને જે પ્રત્યાખ્યાન કરાય તે સંકેત, તેમ અનંતજ્ઞાનીએ કહ્યું છે.
(૧૦) અદ્ધા-કાળનું અથતિ પોરસી આદિ કાલમાનને આશ્રીને કરેલું પ્રત્યાખ્યાન. કહ્યું છે – જે અદ્ધા પ્રત્યાખ્યાન છે, તે કાલના છેદ વડે થાય છે. પુરિમાદ્ધ, પોરસી, મુહd, માસાર્દુ, માસના પ્રમાણથી થાય છે.
પ્રત્યાખ્યાન શબ્દ, સર્વત્ર અનામતાદિમાં સંબંધ કરાય છે અને તું શબ્દ નિશ્ચયના અર્થવાળો છે, તેથી દશ પ્રકારે જ પ્રત્યાખ્યાન છે. અહીં ઉપાધિની ભેદથી સ્પષ્ટ જ ભેદ છે માટે પુનરુક્તિપણાની શંકા ન કરવી... - પ્રત્યાખ્યાન સાધની સામાચારીરૂપ છે, માટે તેના અધિકારી બીજી પણ સામાચારીને નિરૂપણ કરતા કહે છે—
• સૂરણ-૫૯ થી ૯૬૧ -
[૫૯] સામાચારી દશ ભેદ કહી છે – [૬૬] ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્યકી, નૈધિકી, આપૃચ્છા, પ્રતિષચ્છા, છંદ, નિમંત્રણ અને ઉપસંપદા, એ રીતે દશ પ્રકારે સામાચારી થાય છે.
[૯૬૧] શ્રમણ ભગવંત મહાવીર છાર્થીકાળમાં અંતિમ રાત્રિમાં દશ મોટા સ્વપ્નો જોઈને જાગ્યા તે આ પ્રમાણે
- (૧) એક મહાઘોર સૂપવાઘ, દિપ્તધર, તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કરેલ જોઈને જાગૃત્ત થયા... () એક મહાશ્વેત પાંખવાળા પુરુષ કોકિલને વનમાં જઈને જાગૃત થયા... – (3) એક મહાન પ્રિવિષિ પાંખવાળા પુરુષ
૧૮૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કોકિલને વાનમાં જઈને જાગૃત થયા.. - (૪) એક મહાન દામયુગલ - સર્વ રનમય માળાને સ્વપ્નમાં જઈને જાગૃત થયા.
() એક મહાન શ્વેત ગાયોનું ટોળું સ્વપ્નમાં જઈને જાગૃત થયા... - (૬) એક મહાન પાસરોવર, ચોતરફ ફૂલો વડે ખીલેલ એવું વાનમાં જોઇને જાગૃત્ત થયા... - (0) એક મહાસાગર હજારો કલ્લોલની લહેરો વડે કવિતા બંને ભુજાઓથી તરેલ સ્વપ્નમાં જોઈને જાગૃત થયા.
(૮) એક મહા દિનકર તેજ વડે પ્રકાશમાન સ્વપ્નમાં જોઈને જગૃત થયા... – (૯) એક મહા પિંગલ નીલ વૈડૂચમણી જેવા વર્ણ વડે સમાન માનુષોત્તર પર્વતને પોતાના આંતરડાથી સર્વતઃ સમંતાતુ વેષ્ટિત, પરિવેષ્ટિત વનમાં જોઈને જાગૃત થયા... – (૧૦) મેરુ પર્વતમાં મેરુ ચૂલિકા ઉપર એક શ્રેષ્ઠ સિંહાસને બેઠેલા પોતાને સ્વપ્નમાં જોઈને લાગ્યા.
[Gજા દશ સ્વપ્નો જોઈને જાગૃત્ત થયા. હવે સ્વMફળ હે છે]
(૧) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટો ઘોરરૂમ, દિપ્ત તેજ તાલપિશાચને વનમાં પરાજિત કરીને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીર મોહનીય કમનો મૂલથી નાશ કર્યો... (૨) શ્રમણ ભગવંત મહાવીરે એક મોટા શ્વેત પાંખવાળા યાવતુ જાગૃત થયા તેથી શ્રમણ ભગવત મહાવીર શુક્લ યાનને પ્રાપ્ત થઈ વિચરે છે... (3) શ્રમણ ભગવંત મહાવીર એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળાને યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર સ્વસમયપરસમયરૂપ ચિત્રવિચિત્ર દ્વાદશાંગ ગાણિપિટકને સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, દશવિ છે, નિર્દેશ છે, ઉપદેશે છે, તે આ પ્રમાણે ‘આચાર’ વાવ4 દૈષ્ટિવાદ.. (૪) શ્રમણ ભગવંત મહાવીર સર્વરનમય એક મહા દામયુગલ યાવતું જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર બે પ્રકારનો ધર્મ પરૂપે છે. તે આ - અગારધર્મ અને અણગારધર્મ.
() શ્રમણ ભગવંત મહાવીર એક મોટા શ્વેત ગોવનિ વનમાં ચાવતું જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરનો ચાર પ્રકારનો સંઘ છે, તે આ - સાધુ, સાદdી, શ્રાવક, શ્રાવિકા... (૬) શ્રમણ ભગવત મહાવીર જે એક મહા પઠાસરોવરને યાવતુ જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર ચાર પ્રકારના દેવોને પરૂપે છે. તે - ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.
() શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા કલોલવાળાને યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર અનાદિ અનંત દીમિાવિાળા ચાતુરંત સંસાર કાંતારને તયાં... (૮) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા સૂનિ જોઇને જાગ્યા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને અનંત, અનુત્તર યાવત (કેવલજ્ઞાન, કેવલદર્શન) ઉત્પન્ન થયેલ છે... (૯) શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા નીલ વૈદૂર્ય યાવતુ જાગૃત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્યઅસુર સહિત લોકમાં ઉદર કીર્તિ, વર્ણ, શબ્દ, શ્વાધા વિસ્તરી રહી છે. એવી
ના
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦/-/૫૯ થી ૯૬૧
૧૮૯
રીતે નિશ્ચયે શ્રમણ ભગવંત મહાવીર વર્તે છે.
(૧) શ્રમણ ભગવંત મહાવીર, જે મેરુ પર્વત મેરુ ચૂલિકાએ સિંહાસને બેઠેલ યાવતુ જાગૃત્ત થયા, તેથી શ્રમણ ભગવંત મહાવીર દેવ-મનુષ્ય-અસુર સહિત પક્ષદા મળે કેવલિ પ્રાપ્ત ધર્મ કહેશે, પરૂપશે યાવત્ ઉપદેશશે.
• વિવેચન-૯૫૯ થી ૯૬૧ -
[૫૯] સમાચરવું તે સમાચાર, તેનો ભાવ તે સામાચાર્ય, તે જ સામાચારી અર્થાત્ સંવ્યવહાર. ઇચ્છા આદિ દોઢ શ્લોક વડે કહે છે –
[૯૬૦] - (૧) ઈચ્છવું તે ઈચ્છા, કરવું તે કાર. તેમાં ‘કાર' શબ્દ દરેકમાં જોડવો. બલાભિયોગ વિના કરવું તે ઈચ્છાકાર અર્થાત્ ઈચ્છાક્રિયા. ઈચ્છા આપની ઈચ્છાએ મારે આ કાર્ય થાઓ. ઈચ્છા પ્રધાન ક્રિયા પણ બલાભિયોગ પૂર્વિકા નહીં એ ભાવ છે. આનો પ્રયોગ પોતાને કે પરને અર્થે ઈચ્છતો જ્યારે બીજા પ્રત્યે યાયે ત્યારે હોય છે. કહ્યું છે - જો કોઈ પણ કારણે ચાચે તો તેમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવો, પણ બલાત્કાર કરવો ન કો.
(૨) મિથ્યા-વિતથ-અમૃત આ પર્યાય શબ્દો છે. મિથ્યા કરવું તે મિથ્યાકાર અતિ મિથ્યાક્રિયા. તેવા સંયમયોગમાં વિપરીત આચરણ કરી જાણેલ છે જિનવચનનો સાર જેણે એવા સાધુઓ, તે વિપરીત ક્રિયાના નિફળપણાને બતાવવા માટે મિથ્યાકાર કરે છે, આ મિથ્યા ક્રિયા છે. કહ્યું છે કે – સંયમયોગમાં તત્પર સાધુએ જે કાંઈ વિપરીત આચર્યું હોય તે મેં આ ખોટું કર્યું એમ જાણીને તેનો મિથ્યાકાર કરવો.
(3) તથા કરવું તે તથાકાર, તે સૂગ પ્રગ્નાદિ ગોચર, જેમ આપે કહ્યું તેમજ આ છે આવા સ્વરૂપવાળો તથાકાર છે. કહ્યું છે - સૂત્રની વાસનામાં, સાંભળવામાં, ઉપદેશમાં, સૂત્ર-અર્ચના કથનમાં, તથા પૂછેલા પ્રશ્નના આચાર્યે આપેલ ઉત્તરમાં આપનું વચન અવિતથ છે એમ કહેવું તે તથાકાર છે.
આ પુરુષ વિશેષના વિષયમાં જ પ્રયોગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે – કલય અને અકલય, તે બંનેને વિશે નિણાત, જ્ઞાનાદિ પાંચ સ્થાનોમાં સ્થિત, સંયમ-તપમાં વર્તનાર એવા મુનિને તથાકાર કરવો.
(૪) અવશ્ય કર્તવ્ય યોગ વડે નીપજેલ તે આવશ્યકી. ‘ત્ર' શબ્દ સમુચ્ચયમાં છે. આનો પ્રયોગ ઉપાશ્રયમાંથી નીકળતાં આવશ્યક યોગયુક્તા સાધુને હોય છે. કહ્યું છે - સૂત્રનીતિઓ ગુરુ આજ્ઞાપૂર્વક કાર્ય પ્રસંગે જતાં આવશ્યકી જાણવી. કેમકે શુદ્ધા-ડ્રોયા-અન્વર્ય યોગવાળી છે.
(૫) નિષેધ વડે થયેલ નૈવેધિકી - અન્ય વ્યાપારના નિષેધરૂપ આનો પ્રયોગ ઉપાશ્રયમાં પ્રવેશ કરનારને છે. જેથી કહ્યું છે - એવી રીતે પ્રવેશમાં નિષિદ્ધયોગ કરેલ મન-વચન-કાયયોગવાળાને આ તૈપેધિકી ઉચિત છે, પણ અનિષિદ્ધ યોગવાળાને ઉચિત નથી કેમકે સાર્થક નથી.
(૬) પૂછવું તે આપૃચ્છા. તે વિહાર ભૂમિના ગમનાદિ પ્રયોજનમાં ગુરુને પૂછવારૂપ કરવી. શબ્દ પૂર્વવતું. કહ્યું છે - કાર્ય પ્રસંગે ગુરુને પૂછવું. ગુરુને સંમત
૧૯૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કાર્ય હોય તો પણ અવશ્ય પૂછવું. આ પ્રમાણે વારંવાર પૂછવાથી નિશ્ચયે તેને શ્રેય થાય છે અને નિર્જરાનો હેતુ થાય છે.
() પ્રતિકૃચ્છા - પ્રતિપશ્ન. તે ગુરુએ પૂર્વે નિયુક્ત કાર્યને વિશે કાર્ય કરવાના સમયમાં કરવી અથવા પૂર્વે નિષેધ કરેલ કાર્યમાં પ્રયોજન થતાં, તે જ કાર્ય કરવાની ઈચ્છાવાળાએ પ્રતિકૃચ્છા કરવી. કહ્યું છે – પ્રતિકૃચ્છા તો પૂર્વે નિયુક્ત કરેલ કાનિ વિશે પણ કાર્ય સમયે કરવી અથવા કાર્યાન્તરના હેતુથી કરવી, તેમ સિદ્ધાંત નિપુણોએ કહેલ છે.
(૮) છંદણા – પૂર્વે ગૃહિત અશનાદિ વડે આમંત્રણા કરવી. કહ્યું છે – પૂર્વે ગ્રહણ કરેલ અશનાદિ વડે ગુરુની આજ્ઞાથી યથાયોગ્ય મુનિઓને નિમંત્રણ કરવું. આ વિશેષ વિષયવાળી છંદના જાણવી.
(૯) નિમંત્રણા - અગ્રહિત એવા અશનાદિ વડે વિજ્ઞપ્તિ અર્થાત્ આપના માટે હું અશનાદિ લઈ આવું ? એમ કહે. આ અર્થમાં કહ્યું છે - સ્વાધ્યાયથી શ્રાંત થયેલ સાધુ, ગુરુનો શેષ કાર્ય ન હોય તો ગુરુને પૂછીને શેષ મુનિઓને નિમંત્રણા કરે. [અશનાદિ લાવી આપું ? એમ પૂછે.]
(૧૦) ઉપસંપન્ - હવેથી હું આપનો છું એવા પ્રકારનો સ્વીકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્રના અર્થપણાથી ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞાનોપચંપ-પૂર્વે ગૃહિત સૂગાને સ્થિરિકરણાર્થે, ત્રુટિત સૂત્રાર્થના સંઘાનને માટે તથા પ્રથમથી ગ્રહણ કરવાને ઉપસંપદા લેવાય છે. દર્શનોપસંપત પણ એવી રીતે. વિશેષ એ કે- દર્શનપ્રભાવક સંમતિ આદિ શાસ્ત્રવિષયક છે. ચારિત્રની ઉપસંપદા વૈયાવૃત્ય કરવા માટે અને તપને માટે ઉપસંપદા લેનાને હોય છે. • • x • કાળથી વળી ચાવતુ જીવની અને ઈત્તરકાલની ઉપસંપદા પણ હોય છે - X - X -
[૯૬૧] આ દશવિધ સમાચારી ભગવંત મહાવીરે પ્રરૂપેલી છે, આ હેતુથી ભગવંતને જ આશ્રય કરીને દશ સ્થાનને કહે છે - સૂત્ર સુગમ છે.
વિશેષ એ કે - છાસ્થ કાળમાં જ્યારે ભગવંત ત્રિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપાદિમાં નિપુણ પટહના શબ્દથી ઉદ્ઘોષણાપૂર્વક યથેચ્છ, નિરંતર એક વર્ષ પર્યન્ત મહાદાનને આપીને બધાં લોકોનું દાધિ નાશ કર્યું હતું, પછી દેવમનુષ્ય-અસુર સહિતની પર્ષદા વડે પરિવરેલા કુંડપુર નગરથી નીકળીને જ્ઞાતવનખંડમાં માગસરવદ દશમે એકલા દીક્ષિત થઈને, મનપયય જ્ઞાન ઉત્પન્ન કરીને આઠ માસ વિચરીને મયૂરક નામક સંનિવેશની બહાર રહેલા યમાન નામના પાખંડી સંબંધી એક ઉટકમાં તેની અનુજ્ઞાએ વર્ષાવાસ રહ્યા.
ત્યાં પશુઓ વડે ઉજને ઉપદ્રવ કરાયો તો પણ તેની રક્ષાને ન કરવાથી ઝુંપડીના નાયક મુનિકુમારને અપીલિકત સમજીને વકિાલનો અદ્ધમાસ ગયા પછી અકાલમાં જ નીકળીને અસ્થિકગ્રામ નામક સંનિવેશથી બહાર શૂલપાણી યાના આયતનમાં શેષ વષવાસ રહ્યા. ત્યાં જ્યારે રાત્રિમાં શૂલપાણી યક્ષ, ભગવાનને ક્ષોભ પમાડવાને શીઘ-અત્યંત મોટા અટ્ટહાસ્ય કરતો, લોકોને ત્રાસ પમાડતો હતો. ત્યારે
Page #109
--------------------------------------------------------------------------
________________ 10/-/59 થી 961 11 192 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩૩ તે ભગવંત, દેવ દ્વારા વિનાશ પામશે એ રીતે ભગવંતના નિમિતે લોકોને અવૈર્ય ઉત્પન્ન થયું. ફરીને હસ્તિ, પિશાચ, નાગના રૂપ વડે ભગવંતને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો. પછી શિર, કાન, નાક, દાંત, નખ, આંખ અને પીઠમાં વેદના કરવા લાગ્યો. [એમ દશ ઉપસર્ગ કર્યા સામાન્ય પષને એક વખતમાં પ્રાણનો નાશ કરવામાં સમર્થ એવી વેદના કર્યા છતાં, પ્રચંડ પવનથી હણાયેલા મે શિખરની જેમ અકંપ એવા વર્ધમાનસ્વામીને જોઈને થાકેલ તે યક્ષ, જિનપતિના પાડાપામાં વંદનપૂર્વક કહેવા લાગ્યો કે - હે ક્ષમાશ્રમણ! મારો અપરાધ આપ ક્ષમા કરો. સિદ્ધાર્થ વ્યંતરદેવ, તેના નિગ્રહ માટે શીઘ દોડ્યો અને બોલ્યો કે - અરે રે શૂલપાણિ ! અપાર્જિતની પ્રાર્થના કરનાર, હીનપુણ્ય ચતુર્દશીક શ્રીહી-પુતિ-કીર્તિ વર્જિત, દુરંત-પ્રાંત લક્ષણ, તું નથી જાણતો કે આ સિદ્ધાર્થ રાજાનો પુત્ર, પુણવત્ સમસ્ત જગજીવોને માનનાર અને સમસ્ત સુર, અસુર, મનુષ્ય નિકાયના નાયકોને જીવિત સમાન એવા ભગવંતનો તેં અપરાધ કર્યો છે, એમ જો ઈન્દ્ર જાણશે તો દેશનિકાલ કરશે. એમ સાંભળી તે યક્ષ ડર્યો અને અધિક ખમાવવા લાગ્યો. સિદ્ધાર્થે તેને ધર્મ કહ્યો. તે યક્ષ ઉપશાંત થયો. પછી ભક્તિના સમૂહમાં નિર્ભર માનસવાળો તે દેવ ગીત-નૃત્યના ઉપદર્શનપૂર્વક ભગવંતને પૂજતો હતો અને લોકો વિચારવા લાગ્યા કે - દેવાઈને મારીને હવે દેવ ક્રીડા કરે છે. સ્વામીને દેશ ઉણા ચાર પ્રહર સુધી તે દેવે અતિ સંતાપ આપ્યો. ભગવંત પ્રભાત સમયે મુહૂર્ત માત્ર નિદ્રા-પ્રમાદને પ્રાપ્ત થયા. તે અવસરે આ સ્વપ્નો જોયા અથવા છાસ્થ કાળમાં જે થયેલી છાસ્યકાલિકી, તેણીના અંતિમ ભાગરૂક્ષ, અવયવમાં સમુદાયના ઉપચારસી જે સમિ તે અંતિમ સમિકા. તે રાત્રિના અવસાનમાં મહાંત-પ્રશસ્ત, સ્વપ્ન-નિદ્રાના વિકારથી થયેલ વિજ્ઞાન વડે જણાયેલા અર્થ વિશેષો તે મહાવતો. તેમને સ્વપ્નમાં-સુતેલ અવસ્થામાં *x - - (1) મહાઘોર-અતિરૌદ્ર, રૂપ-આકાર, દીપ્ત-જવલિત, દૈત-ગર્વવાળું ઘારણ કરે છે, તે મહાઘોરરપ દીપ્તધર કે દંતધર. - x - તાલ-વૃક્ષ વિશેષ તેના જેવા દીધત્વાદિ સમાનપણાથી, પિશાચ-રાક્ષસ, તે તાલપિશાચ, તેને આત્મા વડે નિરાકર કર્યો-જીત્યો. (2) બીજું-પુરુષ એવો કોકિલ-પરપુષ્ટ તે પેકોકિલ, તે અવશ્ય કૃણ હોય છે, માટે શુક્લ પાંખવાળો એમ વિશેષિત કર્યું. (3) બિ કર્મ વડે વિચિત્ર-વિવિધ વર્ણ વિશેષવાળા બે પાંખો છે જેને તે... (4) માલા યુગલ... (5) ગાયના રપો... (6) પા જે સરોવરમાં ઉત્પન્ન થાય છે, તે પદાસર... (7) ઉર્મીઓ-કલ્લોલો, તે સ્વરૂપ જે લહેરો તે ઉÍવીચય. વીચી શબ્દ લોકમાં અંતર અર્થમાં રૂઢ છે અથવા ઉર્મિ અને વીચિ શબ્દનો ફક ગુરત્વ અને લઘુત્ત વડે કરાયેલા છે. ક્યાંક વીયિ શબ્દ ભણાતો જ નથી. હજારો ઉર્મિ અને વીયિ વડે કલિત જે સમુદ્ર તે ઉર્મિવીચિ સહસંકલિત, તેને બંને બાહુથી તર્યા... (8) દિનકર-સૂર્ય. (9) એક મોટા પર્વત વડે છાંદસપણાથી, આ પાઠમાં માનુષોત્તરની આ બે વિશેષણો છે - ર - પિંગલવર્ણ વૈડૂર્ય-મણિવિશેષ, તેનો વર્ણનીલ તે વૈડૂર્ય અર્થાત્ પિંગલ નીલવર્ણ, તેના જેવો દેખાય છે તે હક્વેિડૂર્ય વર્ણાભ, તેના વડે અથવા હરિવતનીલ એવું વૈડૂર્ય તે હસ્વિર્ય. - x - નિન - પોતાના આંતરડા - ઉદર મધ્ય અવયવ વિશેષ વડે. માવ - એક વખત વીંટાયેલ, પરવેદવે - અનેક વખત વીંટાયેલ... (10) એક મહાન * x* સિંહાસનોની મળે તે શ્રેષ્ઠ તે સિંહાસનવર, તે ઉપર બેઠેલ પોતાને. - - - આ કહેલ દશ મહાસ્વપ્નોના ફળને બતાવે છે - 4 - સૂત્ર સુગમ છે. વિશેષથી કિંઈક નિર્દેશ કરતા કહે છે કે - આદિથી અથવા સર્વથી જ વિનાશ કર્યો - વિનાશ કરવાપણાને લઈને ઉપચારથી કહ્યું અને પ્રકારની અપેક્ષાએ તો અતીત નિર્દેશ જ છે, * આ રીતે બીજાઓમાં પણ સમજવું. સ્વસિદ્ધાંત અને પર સિદ્ધાંત છે જેમાં તે સ્વસમય પરસમયિક, ઇr - આચાર્યની પિટલ - પેટી. વ્યાપારીઓના સર્વસ્વ સ્થાનની જેમ તે ગણિપિટક. માયા * સામાન્ય, વિશેષરૂપથી કહે છે - પન્નવેડું - સામાન્યથી જણાવે છે. દરેક સૂત્રને અર્થના કથન વડે પ્રરૂપે છે. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાને બતાવવા વડે સૂમના અભિધેયને દશવિ છે. આ ક્રિયા અક્ષરો વડે ગ્રહણ કરી, આવી રીતે કરાય છે આ ભાવના છે. નિg * કથંચિત ન ગ્રહણ કરનારને તેની ઉપર અનુકંપા વડે નિશ્ચયથી ફરી ફરીને બતાવે છે, તે નિર્દેશ છે. ૩વરૂ - સમસ્ત વયની યુક્તિ વડે ઉપદર્શન કરાવે છે. ચકવUTIgvો - શ્રમણાદિ ચાર વણોં એકત્ર થયેલ - ચતુર્વર્ણ. તે જ ચાતુ, તેના વડે વ્યાપ્ત છે ચાતુર્વયાકીર્ણ અથવા ચાર પ્રકારે છે જેમાં તે ઘતુર્વમાં, * ચાર વર્ણવાળો એવા જ્ઞાનાદિ ગુણો વડે આકીર્ણ તે ચતુર્વણાકીર્ણ. પધ્ધર્વ. વંદન, કુતુહલાદિ પ્રયોજન વડે આવેલા ચાર પ્રકારના દેવો પ્રત્યે જીવાજીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન કરાવે છે - બોધ આપે છે. સમ્યકત્વને ગ્રહણ કરાવે છે યાવત શિષ્યને કરે છે અથવા લોકોને માટે દેવોના સ્વરૂપને પ્રકાશે છે. અનંત : સૂરમાં સાવત્ શબ્દથી નિવ્યઘિાત, નિરાવરણ, કૃસ્તા, પ્રતિપૂર્ણ, કેવલવર જ્ઞાનદર્શન એમ જાણવું. Hવ. - વૈમાનિક અને જ્યોતિકો વડે અને મનુષ્યો વડે, ભવનપતિ તથા વ્યંતરો વડે વર્તે છે તે “સદેવમનુજાસુર.” તે લોકમાં અર્થાત્ ગિલોકમાં સાત - પ્રધાનકીર્તિ - સર્વ દિશામાં વ્યાપારી પ્રશંસા. વર્ષ - એકાદિ દિશાવ્યાપી પ્રશંસા, શબ્દ-અર્ધ દિશામાં વ્યાપી પ્રશંસા અને શ્લોક - તે તે સ્થાનમાં જ ગ્લાધા. આ બધાંનો હૃદ્ધ છે. તેથી આ બધાય પરનુવંતિ - વ્યાકુળ થાય છે - સતત ભમે છે અથવા જૂથને - અવાજ કરે છે. પાઠાંતરથી પરિભ્રમણ કરે છે. કઈ રીતે ? ત - પ્રકારે, અનુ - વાક્યાલંકાર, આવા પ્રકારના ભગવત્ સર્વજ્ઞાની, સર્વદર્શ, સર્વ
Page #110
--------------------------------------------------------------------------
________________ 10/-/59 થી 961 193 194 સ્થાનાંગસૂઝ સટીકઅનુવાદ-૩/૩ સંશયનો વ્યવચ્છેદ કનાર, સર્વજન બોધક એવી ભાષા બોલનાર, સર્વજગજીવ વત્સલ, સર્વગુણીગણ ચક્રવર્તી, સર્વનર, દેવના નાયક સમુદાય વડે લેવાયેલ ચરણયુગ, મહાવીર નામે એ જ ફરીથી કહેવાય છે. ગ્લાધા કરનારાનો આદર જણાવવા અથવા અનેકપણું જણાવવા માટે. આયર્વ - આદિ પૂર્વવતુ. સ્વપ્નદર્શન કાળે ભગવંત સરોગસમ્યગદર્શની હતા માટે સરાણ સમ્યગ્દર્શનનું નિરૂપણ કરતાં કહે છે * સૂત્ર-૯૬૨,૯૬૩ - [6] દશ ભેદે સરાણ સમ્યગ્દર્શન કર્યું છે - [963] તે આ - (1) નિસર્ગ ચિ, (2) ઉપદેશરુચિ, (3) આજ્ઞારુચિ, (4) સૂમરુચિ, (5) બીજરુચિ, (6) અભિગમરુચિ, () વિસ્તારરુચિ, (8) ક્રિયારુચિ, (9) સંક્ષેપરુચિ, (10) ધર્મચિ. * વિવેચન-૯૬૨,૯૬૩ - [66] સરા - ઉપશાંત ન થયેલ અને ક્ષય ન થયેલ મોહવાળાનું જે સમ્યગ્દર્શન * dવાર્થ શ્રદ્ધાન તે સરાણ સમ્યગ્દર્શન અથવા સગસહિત સમ્યગ્દર્શન છે જેને તે સરાણ સમ્યગ્દર્શન. [963] રુચિ શબ્દ બધામાં જોડવો. - (1) નિસર્ગ - સ્વભાવ તેના વડે તત્ત્વાભિલાષરૂપ રુચિ છે જેને તે નિસર્ગરુચિ અથવા નિસf - સહજતી રુચિ તે નિસર્ગ રુચિ, જે જાતિસ્મરણ જ્ઞાનાદિ રૂપ પોતાની બુદ્ધિ વડે સદ્ભૂત જીવાદિ પદાર્થોને જાણીને સહે છે તે નિસર્ગ રુચિ. કહ્યું છે - જે જિનર્દષ્ટ ભાવ દ્રવ્યાદિ ચાર ભેદથી બીજાના ઉપદેશ સિવાય સ્વયમેવ જાતિ સ્મરણાદિથી સહે છે - અન્યના નથી એવી શ્રદ્ધા તે નિસર્ગ રુચિ જાણવી. . (2) ઉપદેશરુચિ - ગુરુ આદિના કથન વડે રુચિ છે જેને તે ઉપદેશ સચિ. સર્વત્ર તપુરષ સમાસ સ્વયં સમજવો અર્થાત જિનેશ્વરોએ કહેલ જીવાદિ પદાર્થો જ તીર્થકર કે તેના શિષ્યાદિ વડે ઉપદેશાયેલને જે સહે છે તે - 4 - (3) આજ્ઞારુચિ - સર્વાના વચનાત્મક આજ્ઞા વડે છે જેને છે. જે પાતળા સગદ્વેષ અને મિથ્યા જ્ઞાન વડે આચાર્યાદિની આજ્ઞા એ જ કુગ્રહના અભાવથી જીવાદિ પદાર્થો તેમજ છે એવી રુચિ. માપતુષાદિની જેમ તે આજ્ઞારુચિ સમજવો. કહ્યું છે - સમ્યકત્વને અટકાવનાર રાગ, દ્વેષ, મોહ અજ્ઞાન જેના નાશ પામ્યા છે તે નિશ્ચયે આજ્ઞા વડે રુચિ કરતો આજ્ઞારુચિ હોય છે. (4) સૂત્રરુચિ - સૂત્ર - આગમ વડે રુચિ છે જેને છે. જે સૂબાગમને ભણતો તે જ અંગપ્રવિટાદિ વડે સમ્યકત્વને પામે છે. ગોવિંદ વાચકવતું તે સૂમરુચિ. (5) બીજરુચિ - જેમ બીજ જે એક પણ અનેકાર્થ પ્રતિબોધક વચન, તેના વડે રુચિ છે જેને તે બીજરુચિ અત્િ જેને યોક પણ જીવાદિ પદને જાણવા વડે અનેક પદાર્થમાં રુચિ ઉત્પન્ન થાય છે તે બીજરુચિ. કહ્યું છે - જેમ ઉદકના એક દેશમાં નાખેલ તેલબિંદુ સમસ્ત ઉદકમાં ફેલાય છે, તેમ એક જીવાદિ પદની રુચિ વડે 7/13 અનેક પદોની રુચિ થાય છે અને તેવા પ્રકારના ક્ષયોપશમથી સમ્યકત્વને પામે છે. તે બીજયિ જાણવો. * x - (6) અભિગમરુચિ - અભિગમ એટલે જ્ઞાન, તેથી રુચિ છે જેને છે. જેના વડે આચારાંગાદિ શ્રત, અર્થથી અધિગત હોય છે તે અભિગમ રુચિ અર્થાત્ અભિગમપૂર્વક તેની રુચિ. કહ્યું છે - આચારાંગાદિ અગ્યાર અંગો, પ્રકીર્ણક, દષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાનને અર્થથી જેણે જાણ્યું હોય તે અભિગમરુચિ છે. (9) વિસ્તારરુચિ - વિસ્તાર એટલે ફેલાવો, તેથી રુચિ છે જેને તે વિસ્તાર રુચિ, જેણે ધમસ્તિકાયાદિ દ્રવ્યોના સર્વ પર્યાયો, સર્વે નયો અને પ્રમાણ વડે જાણેલા હોય છે તે. કેમકે જ્ઞાનને અનુસરનારી રુચિ. (8) ક્રિયારૂચિ - ક્રિયા એટલે અનુષ્ઠાન. રુચિ શબ્દના યોગથી ક્રિયામાં રુચિ છે જેને છે. અર્થાત્ દર્શનાદિના આચારરૂપ અનુષ્ઠાનમાં જેને ભાવથી રુચિ છે તે કિયારુચિ. કહ્યું છે - જ્ઞાન, દર્શન, તપ, ચાત્રિ, સમિતિ અને ગુપ્તિમાં જે ભાવથી ક્રિયાની રુચિ તે નિશ્ચયે ક્રિયાયિ. (9) સંક્ષેપરુચિ - સંક્ષેપ એટલે સંગ્રહ. તેમાં રુચિ છે જેને તે સંપરુચિ. જે ન સ્વીકારેલ કપિલાદિ દર્શન અને જિનવચનમાં અનભિજ્ઞ છે, તે સંક્ષેપ વડે જ ચિલાતિપુત્રની જેમ ઉપશમાદિ ત્રણ પદ વડે જ તત્વની રુચિ પામે છે તે સંક્ષેપરુચિ છે. કહ્યું છે કે - કુદર્શન જેણે ગ્રહણ કરેલ નથી અને પ્રવચનમાં અવિશારદ છે, શેષ પ્રવચનને પણ સ્વીકારેલ નથી તે સંક્ષેપરુચિ જાણવો. (10) ધર્મચિ - ધર્મ એટલે શ્રુતાદિ, તેમાં રુચિ છે જેને તે ધર્મરુચિ અર્થાત્ જિનોક્ત ધમસ્તિકાય અને શ્રતધર્મ-ચાઅિધર્મને સહે છે તે ધર્મરુચિ જાણવો. જો અસ્તિકાય ઘર્મ-સ્વભાવ અર્થાત ધમસ્તિકાયનો ગતિસહાયક લક્ષણાદિ, શ્રતધર્મચારિત્રધર્મને જિનાભિહિત છે તેને સહે. આ સમ્યગ્દષ્ટિ, દશે સંજ્ઞાનો ક્રમથી વ્યવચ્છેદ કરે છે, માટે સંજ્ઞા• સૂત્ર-૯૬૪,૯૬૫ - 9i64] સંજ્ઞાઓ દશ કહી છે - આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા, ક્રોધ સંજ્ઞા યાવતુ લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા... નૈરયિકોને આ રીતે જ દશસંજ્ઞાઓ કહી છે. એ રીતે નિરંતર યાવત વૈમાનિકોને જાણવી. [65] નૈરયિકો દશ ભેદે વેદનાને ભોગવતા વિચરે છે. તે આ - શીત, ઉણ, સુધા, પિપાસા, કંડુ, પરવશતા, ભય, શોક, જરા અને વ્યાધિ. * વિવેચન-૯૬૪,૯૬૫ - [964] સંજ્ઞાન તે સંજ્ઞા એટલે આભોગ. અન્ય આચાર્યો તે મનના વિજ્ઞાનરૂપ કહે છે. અથવા આહારાદિનો અભિલાષી જીવ જેના વડે સારી રીતે જણાય છે તે સંજ્ઞા * વેદનીય, મોહનીય કર્મના આશ્રયવાળી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના ાયોપશમ લક્ષણ વિચિત્ર પ્રકારની આહારદિની પ્રાપ્તિ માટે જે કિયા તે સંજ્ઞા. તે ઉપાધિમેદાદિથી દશ પ્રકારે થાય છે–
Page #111
--------------------------------------------------------------------------
________________ 10/-/962,963 15 196 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ દશા, દીર્ધદશા અને સંક્ષેપકદશા. 68] કમવિપાકદશાના દશ અધ્યયનો કહ્યા છે - મૃગાપુત્ર, ગોમાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિષેણ, સૌરિક, ઉદુબર, સહસૌદાહ-આમરક અને કુમાર લિચ્છવી. [69] ઉપાસક દશાના દશ અધ્યયનો કહ્યા - [97o] આનંદ, કામદેવ, સુલનીપિતા, સુરાદેવ, મૂલ્લશતક, કુંડકોલિક, સાલપુત્ર, મહાશતક, નંદિની પિતા, સાલેસિકા સિલિણી] પિતા. [71] આંતકૃત દશાના દશ અધ્યયનો કા - [7] નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કિંકર્મ, પરાક, અબડયુx. [73] અનુત્તરોપપાતિક દશાના દશ અધ્યયનો કહ્યા - [74] પ્રષિ દાસ, ધાન્ય, સુનામ, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, ખેતલી, દશાણભદ્ર, અતિમુક્ત. આ દશ કહ્યા છે. (1) આહાર સંજ્ઞા - સુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહારને અર્થે પુદ્ગલ ગ્રહણ કરવારૂપ કિયા જેના વડે જણાય છે તે આહાસંજ્ઞા. (2) ભય વેદનીયના ઉદયથી ભય વડે અત્યંત ભ્રમિત થયેલની દષ્ટિ, વદન વિકાર, રોમરાજીનું ઉભા થવું આદિ ક્રિયા જેનાથી જણાય તે ભયસંજ્ઞા. (3) પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રી અંગ જોવાથી પ્રસન્ન વદન થવાથી તંભિત થયેલ બંને સાથળોનું કંપાયમાન થવું આદિ લક્ષણવાળી ક્રિયા જેના વડે જણાય તે મૈથુન સંજ્ઞા... (4) લોભના ઉદયથી ભવના કારણભૂત આસક્તિપૂર્વક સચિત-અચિત દ્રવ્યના ગ્રહણરૂપ ક્રિયા જેના વડે જણાય તે પરિગ્રહ સં. (5) ક્રોધના ઉદયથી તેના આવેશગર્ભિત મુખ, નયન, દંતચ્છદ પેટા જ જેના વડે જણાય છે તે ક્રોધ સંજ્ઞા. (6) માનના ઉદયથી અહંકારાત્મક ઉકાદિ પરિણતિ જ જેના વડે જણાય તે માનસંજ્ઞા... (9) માયાના ઉદય વડે અશુભ સંક્લેશથી અસત્ય ભાષાણાદિ કિયા જેના વડે જણાય તે માયાસંજ્ઞા... (8) લોભના ઉદયથી લાલસા સંયુક્તપણાથી સયિત અયિત દ્રવ્યની પ્રાર્થના જેવા વડે થાય તે લોભસંજ્ઞા... (9) મતિજ્ઞાનાદિ આવરણના ક્ષયથી શબ્દાદિ અર્થગોચર સામાન્ય અવબોધ રૂપ ક્રિયા જેના વડે જણાય તે ઓઘસંજ્ઞા.. (10) તે વિશેષ બોધ ક્રિયા જ જણાય છે જેના વડે તે લોકસંજ્ઞા. તેથી ઓઘસંજ્ઞા દર્શનના ઉપયોગરૂપ અને લોક સંજ્ઞા જ્ઞાનના ઉપયોગરૂપ છે. અન્ય આચાર્યો વિપરીત રીતે કહે છે. બીજા એમ કહે છે કે - સામાન્ય પ્રવૃતિ તે ઓઘસંજ્ઞા અને લોકદૈષ્ટિ તે લોકસંજ્ઞા. આ સંજ્ઞાઓ સુખે સમજી શકાય તે માટે પ્રાયઃ યથોન ક્રિયા નિબંધન કર્મોદયાદિ પરિણામરૂપ જ જાણવી. * x * આ દશ સંજ્ઞા બધાં જીવોને વિશે ચોવીશદંડક દ્વારા નિરપણ કરે છે. સામાન્ય સૂઝ માફક નાકસૂત્રમાં દશ સંજ્ઞાઓ છે તેમ બીજા પણ વૈમાનિક પર્યન્ત ચોવીશ દંડકોમાં સંજ્ઞાઓ છે. 9i65 અનંતર સૂત્રમાં વૈમાનિકો કહ્યા, તે સુખવેદના અનુભવે છે. તેથી વિપરીત નાસ્કો દુ:ખ વેદના અનુભવે છે - x * વિશેષ એ - વેદના એટલે પીડા. શીતસ્પર્શ જનિત તે શીતવેદના, તે ચોથી આદિ નસ્કમાં હોય છે. એ રીતે ઉણપ્રથમાદિમાં, ક્ષુધા-મુખ, પિપાસા-તૃષા, કંડુ-ખરજને, પરઝં-પરમતાને, ભય-બીકને, શોક-દીનતાને, જરા-વૃદ્ધત્વને, વ્યાધિ-જવર, કુષ્ઠાદિને.. આ વેદનાદિ અમૂર્તને જિનો જાણે છાસ્થ નહીં * સૂત્ર-૯૬૬ થી 976 - 9i66] દશ સ્થાનોને છાસ્થ સર્વભાવથી જાણતો-જોતો નથી. તે આ - ધમસ્તિકાય યાવતુ વાયુ, (9) આ જિન થશે કે નહીં, (10) આ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં... આ દશને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરિહંત યાવ4 (ાણે છે કે, આ સર્વે દુઃખોનો અંત જશે કે નહીં 9i6 દશ દશાઓ કહી છે - કમવિપાકદશા, ઉપાસકદશા, અંતકૃd દશા, અનુત્તરોપાતિકદશા, આચારદશા, પ્રશ્નવ્યાકરણદશા, બંધદશા, દ્વિગૃહિદ્ર સ્થાન, () એકવીશ શબલ દોષો, (3) મીશ આશાતના, (4) આઠ પ્રકારે ગણિસંપદા, (5) દશ ચિત્તસમાધિ સ્થાન, (6) અગિયાર ઉપાસક પ્રતિમા, (2) બાર ભિક્ષુ પ્રતિમા, (8) પર્યુષણ કહ્યું, (9) 30 મોહનીય સ્થાન, (10) આજાતિ સ્થાન. 0 પ્રશ્ન વ્યાકરણ દશાના દશ અધ્યયનો કહ્યા - ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષૌમક બનો, કોમલ પ્રશ્નો, આદર્શ પ્રશ્નો, આંગુષ્ઠ પનો, બાહુ પ્રશ્નો.) o બંધ દશાના દશ અધ્યયનો કહ્યા છે - બંધ, મોક્ષ, દેવદ્ધિ, દશામંડલિક, આચાર્ય વિપતિપતિ, ઉપાધ્યાય વિપતિપત્તિ, ભાવના, વિમુક્તિ શાશ્વત અને કર્મ o દ્વિગૃદ્ધિ દશાના દશ અધ્યયનો કહ્યા છે - વાત વિવાત, ઉષપાત, સુોત્રકૃણ, બેંતાલીસ વન, ગીશ મહાસ્વનો, બોંતેર અવશ્વનો, હાર, રામ અને ગુપ્ત. એ દશ કહ્યા છે. o દીધદશાના દશ અધ્યયનો કહ્યા છે - ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપસમુદ્રોપત્તિ, બહુપુત્રિકા, મંદર, સ્થવિર, સંભૂતિ વિજય, વિર પA ઉચ્છવાસ નિઃશ્વાસ. o સંક્ષેપિક દશાના (દશ) અધ્યયનો કા છે - (1) સુલ્લિકા વિમાન પ્રવિભકિત, (2) મહતી વિમાન વિભક્તિ, (3) અંગચૂલિકા, (4) વગચૂલિકા, (5) વિવાહ ચૂલિકા(૬) અરણોપાત (9) વરુણોધપાત, (8) ગલોપપાત, () વેલંધરોપાત અને (10) વૈશ્રમણોપાત. [9] દશ સાગરોપમ કોડાકોડીનો ઉત્સર્પિણીકાલ છે અને દશ સાગરોપમ કોડાકોડીનો અવસર્પિણીકાલ છે.
Page #112
--------------------------------------------------------------------------
________________ 10/-/966 થી 976 193 198 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ * વિવેચન-૯૬૬ થી 936 : [966] ગતાર્થ છે. વિશેષ એ - અહીં છાસ્ય, અતિશયરહિત જ સમજવો. અન્યથા અવધિજ્ઞાની પરમાણુ આદિને જાણે છે જ. સર્વ પ્રકાર વડે થતુ સ્પર્શ, રસ, ગંધ, રૂપલક્ષણ જ્ઞાન વડે ઘટની જેમ, ધમસ્તિકાયને, ચાવત્ શબ્દથી અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરમાં ન રહેલ જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધને. અહીં બે અધિક છે. તેમાં આ - પ્રત્યક્ષ જ્ઞાન વડે સાક્ષાત્કાર કરેલ કેવલી થશે કે નહીં આ નવમું તથા દશમું છે તે પ્રગટ છે. આ દશ સ્થાનો છડાસ્યોને જાણવા યોગ્ય નથી. સાતિશય જ્ઞાનાદિપણાથી જિન જાણે છે. * X - ચાવતુ શબ્દથી જિન, અહંતુ, કેવલી, સર્વજ્ઞ સર્વભાવથી જાણે છે - જુએ છે - x - 9i67] સર્વજ્ઞપણાથી જ જિન, જે અતીન્દ્રિય અર્થને બતાવનારા શ્રુત વિશેષોને કહેલ છે, તે દશ સ્થાનક અનુપાતી અર્થોને કહે છે - 23 રને એ અગ્યાર સૂત્રો છે. તેમાં દશ સંસા, દશ અધિકારના અભિધાયકવ થકી દશા એ રીતે બહુવચનાંત સ્ત્રીલિંગી શાસ્ત્રનું નામ છે. કર્મથી - અશુભ કર્મનો વિપાક-ફળ તે કર્મવિપાક. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનાત્મક હોવાથી દશા તે કર્મવિપાક દશા. વિપાકશ્રુતનો બીજો શ્રુતસ્કંધ પણ દશ અધ્યયનાત્મક જ છે. પણ તે અહીં અભિમત નથી. તેનું વર્ણન આગળ કરવામાં આવનાર છે. સાધુઓને ઉપાસે છે - સેવે છે, તે ઉપાસક * શ્રાવક. તેના ક્રિયાના કલાપ વડે ગુંથાયેલી દશ અધ્યયન વડે ઓળખાતી દશા તે ઉપાસક દશા. અંતો - વિનાશ, તે કર્મનું અથવા તેના ફળભૂત સંસારનું કરેલ છે જેઓએ તે અંતકૃત, તે તીર્થકરાદિ, તેઓની દશા તે અંતઋતુ દશા. અહીં આઠમા અંગના પ્રથમ વર્ગના દશ અધ્યયનો છે માટે સંખ્યા વડે ઉપલક્ષિત હોવાથી દાંતઋતુ દશા કહેવાથી આઠમું અંગ કહ્યું. ઉત્તર : પ્રધાન, નથી અને કોઈ ઉત્તર વિધમાન તે અનુર, ઉપપતન તે ઉપપાત - જન્મ. અનુત્તર એવો ઉપરાંત તે અનુત્તરોપપાત, તે છે જેઓને તે અનુતરોપપાતિકો અર્થાત્ સર્વાર્થસિદ્ધ આદિ પાંચ વિમાનમાં ઉત્પન્ન થનારા, તેની વક્તવ્યતાથી પ્રતિબદ્ધ જે દશા-દશ અધ્યયન વડે ઓળખાયેલ તે અનુત્તરોપપાતિક દશા-નવમું અંગ સૂત્ર. આચરવું તે આચાર-જ્ઞાનાદિ પાંચ પ્રકારે આચાર પ્રતિપાદનમાં તત્પર દશા - દશ અધ્યયનાભિકા તે આચારદશા, જે દશાશ્રુતસ્કંધ છે. પ્રનો તે પૃચ્છા અને વ્યાકરણ તે નિર્વચનો અર્થાતુ પ્રશ્નોના ઉત્તરો તે પ્રશ્ન વ્યાકરણો. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનામિકા દશા તે પ્રશ્ન વ્યાકરણ દશા - દશમું અંગ સૂગ છે. તથા બંધ દશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ધદશા, સંક્ષેપિક દશા અપ્રતીત છે. [968] કર્મવિપાક દશાના અધ્યયન વિભાગને કહે છે. તે આ - [969] મૃગા-મૃગ ગ્રામ નગરમાં વિજય રાજાની મૃગારાણીનો પુત્ર તે મૃગાપુત્ર. તે નગરમાં ગૌતમસ્વામીએ સમવસરણમાં આવેલ જન્માંધ પુરુષને જોઈને પૂછયું - હે ભદંત ! આ નગરમાં બીજો કોઈ જાત્યંધ છે. ભગવંતે જાતિ અંધ અને આકૃતિ રહિત મૃગાપુત્રનું કથન કર્યું. ગૌતમ સ્વામી કુતૂહલથી તેને જોવાને તેના ઘેર ગયા. મૃગાદેવીએ વંદન કરીને આગમનનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ કહ્યું કે - હું તારા પુત્રને જોવાને આવ્યો છું. ત્યારે મૃગાદેવીએ ભૂમિગૃહમાં રહેલ તેને, તેમાંથી ઉઘાડીને ગૌતમસ્વામી બતાવતી હતી. તેને અતિ ધૃણાસ્પદ જોઈને ગૌતમ સ્વામીએ ભગવંતને પૂછ્યું કે - આ મૃગાપુત્ર જન્માતંરમાં કોણ હતો ? - ભગવંતે કહ્યું - આ વિજયવર્ધમાનક નામના ખેટમાં મકાયી [ઈક્કાઈ] નામે હતો. લાંચ લેવી, ઉપચારોથી લોકોને સંતાપકારી રાષ્ટ્રકૂટ હતો. ત્યાંથી સોળ રોગચંતક વડે અભિભૂત થયો, મરીને નરકમાં ગયો. ત્યાંથી પાપકર્મના વિપાક વડે લોટઆકાર જેવો, અવ્યક્ત ઈન્દ્રિયવાળો અને દુર્ગધવાળો મૃગાપુત્ર થયો. અહીંથી મરીને નરકમાં જશે. તેનું પ્રતિપાદક પ્રથમ અધ્યયન મૃગાપુત્ર. ગોગાસ. - ગાય આદિ પશુને ત્રાસ પમાડેલ તે ગોગાસ. હસ્તિનાપુર નગરમાં ભીમ નામે કુટગ્રાહની ઉત્પલા નામની ભાર્યાનો ગોગાસ નામે પુત્ર થયો. પ્રસવકાળે મહાપાપી આ જીવે ઘણી બૂમો પાડવા વડે પશુઓને ત્રાસ પમાડ્યો. યૌવનવયમાં આ અનેક પ્રકારના પશુઓના માંસને ખાતો હતો, તેથી મરીને નાક થયો. ત્યાંથી નીકળીને વાણિજ્યગ્રામમાં વિજય નામે સાર્થવાહ અને તેની ભદ્રા નામે ભાર્યાનો ઉઝિતક નામે પુત્ર થયો. તેને કામHજા ગણિકાને અર્થે રાજાએ તલતલ જેવડા માંસ છેદન વડે અને તેને ખવડાવવા વડે ચતુuથમાં વિડંબના કરાવીને નાશ કરાવ્યો. તે મરીને નકમાં ગયો એ રીતે ગોગાસની વક્તવ્યતા વડે પ્રસિદ્ધ અધ્યયન બીજું ‘ગોમાસ’ છે. જે વિપાક શ્રુગમાં ‘ઉઝિતક’ નામે કહેવાય છે. અંડપુરિમતાલ નગરનો વાસી કૂકડા આદિ અનેક પ્રકારના ઈંડાના સમૂહ્નો વ્યવહાર કરનાર નિષ્ણક નામે વ્યાપારીના વિપાકને પ્રતિપાદન કરનારું અંદનામા અધ્યયન છે. તે નિક નરકમાં ગયો, ત્યાંથી નીકળીને અલગ્નસેન નામે પલ્લીપતિ થયો. તેની ઉપર નિરંતર દેશનું લુંટત કરવા વડે અતિ કોપ પામેલ પુરિમતાલ નગના રાજાએ વિશ્વાસ પમાડવા પૂર્વક તેને બોલાવીને નગરના પ્રત્યેક ચૌટામાં તેની આગળ તેના કાકા, કાકી વગેરે સ્વજન વનિ મારીને તલતલ જેટલા માંસનું છેદન અને લોહી-માંસના ભોજન કરાવવા વડે કર્થના કરીને મરાવ્યો. વિપાકશ્રુતમાં આ અધ્યયન અભગ્નસેન નામે કહેવાયું છે. શ૮ - નામે અપર અધ્યયનમાં શાખાંજની નગરીમાં સુભદ્ર સાર્થવાહ અને તેની ભદ્રા નામે ભાર્યાનો શકટ નામે પણ હતો. તેને સુપેણ નામે પ્રધાને સુદર્શના નામે ગણિકાના પ્રસંગમાં ગણિકા સહિત માંસ છેદનાદિ અત્યંત કદર્થના કરાવીને મરાવ્યો. તે પૂર્વજન્મમાં છગલપર નગરે છલિક નામે છોગલિક માંસ પ્રિય હતો. તે ચોથું અધ્યયન. માળા - કોસાંબી નગરીમાં બૃહસ્પતિ દત્ત નામે બ્રાહ્મણ હતો. તેને અંતઃપુરના
Page #113
--------------------------------------------------------------------------
________________ 2oo સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ 10/-/966 થી 976 19 પ્રસંગમાં ઉદયન રાજાએ પૂર્વોક્ત રીતે દર્થના કરીને મરાવ્યો. પૂર્વભવે તે મહેશરદd નામે પુરોહિત હતો. તે જિતશત્રુ રાજાના શત્રુઓના જયને માટે બ્રાહ્મણાદિ વડે હોમ કરતો હતો. ત્યાં પ્રતિદિન ચારે વર્ણનું એક એક બાળક આઠમાદિ પર્વમાં બે-બે, ચોમાસીમાં ચાર-ચાર, છ માસીમાં આઠ-આઠ અને વર્ષમાં સોળ-સોળ, પરચકના આગમનમાં ૧૦૮-૧૦૮નો હોમ કરવા વડે પચકને જીવે છે. આ પ્રમાણે તે પાપકર્મથી મરીને નકમાં ગયો. એ રીતે આ પાંચમું અધ્યયન છે. નંદિપેણ-મથુરાનગરીમાં શ્રીદામ રાજાનો પુત્ર નંદિપેણ નામનો યુવરાજ હતો. વિપાકકૃતમાં ‘નંદિવર્ધન’ નામ છે. તેને રાજાનો દ્રોહ કરવાના વૃતાંતમાં રાજાએ નગરના ચૌટામાં તપાવેલ લોઢાના પાણી વડે સ્નાન કરાવીને અને તેના તપાવેલ લોહ સિંહાસને બેસાડીને ક્ષાર નાખેલ તેલથી ભરેલ કળશો વડે રાજ્યાભિષેક કરાવીને કટપૂર્વક મારીને પ્રાણોનો નાશ કરાવ્યો. મરીને તે નરકમાં ગયો. તે પૂર્વભવમાં સિંહપુર નગરમાં સિંહરથ નામે રાજાનો દુર્યોધન નામે જેલર હતો. તે અનેક પ્રકારની યાતના વડે લોકોને કદર્શના કરીને મરણ પામીને નરકમાં ગયો. આવા પ્રકારના અર્થવાળું છઠું અધ્યયન છે. શૌકિ - શોરિક નગરમાં શૌરિકદd નામે મત્સ્યબંધ હતો, તેને માછલાનું માંસ પ્રિય હતું. ગળામાં લાગેલ મત્સ્યના કંટક વડે મહાકટને પામીને મરણ પામી, તે નકમાં ગયો. પૂર્વજન્મમાં તે નંદિપુર નગરે મિત્ર રાજાનો શ્રીક નામે સોઈયો હતો. તે જીવઘાતમાં રતિવાળો અને માંસપ્રિય હતો. મરણ પામીને તે નકમાં ગયો. આ અધ્યયન-~ ઉદ્દેબર-પાડલીમંડ નગરમાં સાગરદત્ત સાર્થવાહનો ઉદુંબર નામે પુત્ર હતો. તે કોઈ વખત 16 રોગ વડે પરાભવ પામી, મહાકાટ અનુભવીને મરણ પામ્યો. તે પૂર્વજન્મે વિજયપુરના કનકરથ રાજાનો ધન્વતી નામે પૈધ હતો. તે માંસપિય અને લોકોને માંસનો ઉપદેશ કરનારો હતો. એ રીતે પાપ કરીને તે નરકમાં ગયો. આ આઠમું અધ્યયન છે. સહસુદ્દાહ સદસT - અકસ્માત, 3/6 - ઉત્કૃષ્ટદાહ તે સહસોદ્દાહ, અથવા સહસ-હજારો લોકોનો દાહ તે સહસોદાહ. મામાન - તેથી આમરક - સામત્ય વડે મારિ આ અર્થ વડે નવમું અધ્યયન છે. તેમાં સુપ્રતિષ્ઠ નગરમાં સિંહસેન નામે રાજા, શ્યામા નામક રાણીમાં અનુરક્ત હતો. રાણીના વચનથી જ એક ન્યૂન 500 રાણીઓને મારવાની ઈચ્છાવાળી જાણીને કોપ પામ્યો. એક ન્યૂન 5oo રાણીઓની માતાને રાજાએ નિમંત્રીને મોય ઘરમાં આવાસ આપીને, ભોજનાદિ વડે સકારી, વિશ્વાસ પમાડી, તેઓને રાણી અને પરિવાર સહિત, ચોતરફથી દરવાજા બંધ કરી અગ્નિ સળગાવીને બાળી નંખાવી. પછી રાજા મરીને છઠી નરકે જઈને ત્યાંથી રોહિતકા નગરમાં દત્ત સાર્થવાહની દેવદત્તા નામે પુત્રીરૂપે થયો. તેને પુષ્પગંદી રાજા પરણ્યો. તે રાજા પોતાની માતાની ભક્તિમાં તત્પર હોવાથી તેની સેવા કરતો હતો. રાજાની માતાને ભોગમાં વિદનકારી છે એમ માનીને દેવદત્તાએ તપાવેલ લોઢાના દંડને રાજાની માતાના ગુહાદ્વારમાં પ્રક્ષેપવાથી અકસ્માતુ દાહ વડે મારી નાખી. રાજાએ હકીકત જાણીને તેને વિડંબનાપૂર્વક મરાવી નાંખી. આ દેવદતા નામે અધ્યયન છે. કુમાર લિચ્છવી - કુમાર એટલે રાજ્યને યોગ્ય, અથવા પ્રથમ વયમાં રહેલા તે કુમારો, તેને અને લિચ્છવી એટલે લાભની ઈચ્છાવાળા વેપારી. તેને આશ્રીને આ દશમું અધ્યયન છે. * * * ઇન્દ્રપુર નગરમાં પૃથ્વીશ્રી નામે ગણિકા હતી. તે ઘણાં રાજકુમારો અને વણિકપુગાદિને મંગચૂર્ણ આદિ વડે વશ કરીને ઉદાર ભોગો ભોગવતી હતી. મરણ પામીને તે છઠ્ઠી નમ્ફ ગઈ. ત્યાંથી નીકળી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની સાંજ નામે પુત્રી થઈ. તે વિજય રાજાને પરણી. યોતિશૂળ વડે કટપૂર્વક જીવીને મૃત્યુ પામીને નરકમાં ગઈ. વિપાકકૃતમાં ‘જૂ' નામે અધ્યયન છે. [969] ઉપાશકદશાનું વિવરણ કરતાં કહે છે - દોઢ શ્લોક છે. [970] આનંદ, વાણિજ્ય ગ્રામ નગરનો વાસી મહદ્ધિક આનંદ નામે ગૃહપતિ ભગવંત મહાવીર દ્વારા બોધ પામ્યો. અગિયાર શ્રાવક-પ્રતિમાને વહન કરીને ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાનવાળો તે એક માસની સંલેખના કરીને સૌધર્મકલામાં ગયો. તે વક્તવ્યતાનું પહેલું અધ્યયન છે. કામદેવ, ચંપાનગરીનો વાસી, તેમજ બોધ પામેલ. પરીક્ષા કરનાર દેવકૃત ઉપસર્ગમાં નિશ્ચલ પ્રતિજ્ઞાવાળો, તેમજ સ્વર્ગે ગયો. અધ્યયન બીજું. ચૂલનીપિતા નામે ગૃહપતિ, વાણારસીનો વાસી, તેમજ પ્રતિબુદ્ધ. એક વખત પ્રતિમાને સ્વીકારેલ હતો ત્યારે પરીક્ષક દેવ વડે માતાને ત્રણ ખંડવાળી કરતી જોઈને ક્ષોભ પામ્યો, પ્રતિજ્ઞાથી ચલિત થયો. દેવને પકડવા માટે પ્રબળતાથી દોડ્યો. ફરી આલોચના કરીને સ્વર્ગમાં ગયો. આવા પ્રકારની વક્તવ્યતાથી પ્રસિદ્ધ અધ્યયન ચૂલની પિતા નામે કહેવાય છે. સુરાદેવ, વાણારસી નગરી નિવાસી ગૃહપતિ હતો. પરિક્ષક દેવે તેને કહ્યું, જો તું ધર્મને મૂકીશ નહીં તો હું તારા શરીરમાં સોળ રોગોને એકી સાથે ઉત્પન્ન કરું છું. એ રીતે દેવવચન સાંભળીને તે પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી આલોચના-પ્રતિક્રમણ કરીને સ્વર્ગમાં ગયો. આ વક્તવ્યતાને કહેનારું ચોથું અધ્યયન સુરાદેવ છે. ચુલ્લશતક, મહાશતકની અપેક્ષાએ લઘુશતક તે ચૂલશતક. તે આલંભિકા નગરીનો વાસી, ઉપસર્ગ કરનાર દેવ વડે અપહરણ કરાતું દ્રવ્યને જોઈને પ્રતિજ્ઞાથી ચલિત થયો. ફરીથી નિરતિચાર થઈને સ્વર્ગે ગયો. એ પ્રમાણે જેમાં કહેવાય છે તે પાંચમું ચૂલશતક અધ્યયન છે. કુંડકોલિક, કાંપિચપુરનો વાસી એક ગૃહપતિ. ધર્મધ્યાનમાં રહેલ, તેણે જે રીતે ગોશાલક મતનું વર્ણન કરનાર દેવને ઉત્તર આપ્યો અને સ્વર્ગમાં ગયો, તેનું વૃતાંત કુંડકોલિક અધ્યયનમાં છે. સદ્દાલપુત્ર નામે પોલાસપુરનો વાસી, કુંભકાર જાતિય, તે ગોશાલકનો ઉપાસક હતો. તેને ભગવંતે બોધ પમાડ્યો ફરીથી પોતાના મતને ગ્રહણ કરાવવાને તત્પર થયેલ ગોશાલક વડે ક્ષોભ ન પામેલ અંતઃકરણવાળો, એવા તેણે પ્રતિમાને સ્વીકારેલ.
Page #114
--------------------------------------------------------------------------
________________ 10/-/966 થી 976 201 202 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 પરીક્ષક દેવે, ભાયને મારવાનું બતાવવાથી તે પ્રતિમાભગ્ન થયો. ફરી આલોચના કરીને તે સ્વર્ગે ગયો. આ વક્તવ્યતાવાળું સદ્દાલપુત્ર અધ્યયન છે. મહાશતક, રાજગૃહ નિવાસી ગૃહપતિ, તેર માર્યાનો પતિ, શ્રાવકની અગિયાર પ્રતિમા વહન કરેલ, અવધિજ્ઞાન ઉત્પન્ન થવા વડે બોધવાળો, રેવતિ નામે પોતાની પત્નીએ કરેલ અનુકૂલ ઉપસર્ગમાં અચલ મતિવાળો અને સંલેખના કરીને સ્વર્ગ ગતિ પામેલ શ્રાવક તેની વક્તવ્યતા વડે રચાયેલ એવું મહાશતક નામે આઠમું અધ્યયન છે. નંદિનીપિતા નામે શ્રાવતી નગરીનો વાસી, ભગવંતબોધિત અને સંલેખનાદિ વડે સ્વનિ પામેલ શ્રાવકની વક્તવ્યતા વડે નિબંધન કરવાથી નંદિનીપિતા નામે નવમું અધ્યયન છે. સાલાઇકા [સાલિની] પિતા નામે શ્રાવતી નગરી નિવાસી ગૃહપતિ, ભગવંત દ્વારા બોધ પામીને અનંતર તેમજ સંલેખનાદિ વડે સૌધર્મ ને પામેલ શ્રાવક. તેની વક્તવ્યતા વડે નિબદ્ધ આ દશમું અધ્યયન. આ દશે શ્રાવકો 20 વર્ષના પર્યાયવાળા, સૌધર્મકામાં ગયા છે અને ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવો થયા છે. મહાવિદેહમાં સિદ્ધ થશે. [971] હવે અંતકૃત દશાના અધ્યયોના વિવરણને કહે છે - આ સૂત્રમાં આઠ વર્ગ છે, તેમાં પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે તે આ - 9i72] આ નમિ આદિ અંતકૃત્ સાધુઓના નામો અંતકૃત્ દશાંગના પ્રથમ વર્ગમાં અધ્યયનના સંગ્રહને વિશે દેખાતા નથી. જેથી ત્યાં કહેવાય છે કે - ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, ચલ, કાંપિચ, અક્ષોભ્ય, પ્રસેનજિતું અને વિષ્ણુ. તેથી આ નામો વાચનાંતરની અપેક્ષાએ છે એમ સંભાવના કરીએ છીએ પણ પૂર્વ ભાવના નામોની અપેક્ષાએ આ નામો હશે એમ ન કહેવું. કેમકે જન્માંતરોનું ત્યાં કહેવાપણું નથી. [973] હવે અનુતરોપાતિક દશાનો અધ્યયન વિભાગ કહે છે. આ સૂત્રમાં ત્રણ વર્ષ છે તેમાં ત્રીજા વર્ગમાં દેખાતાં કેટલાંક અધ્યયનોની સાથે આનું સમાનપણું છે, પણ બધાં અધ્યયનોની સાથે નથી. 9i74] અહીં કહ્યું છે - હર્ષિદાસ આદિ, પણ સૂત્રમાં આ દેખાય છે - ધન્ય, સુનક્ષત્ર, નષિદાસ, પેલ્લક, સમપુત્ર, ચંદ્રમાં, પ્રોઠક, પેઢાલપુત્ર, પોદિલ અને દશમો વિમલ. એ રીતે દશ અધ્યયન કહ્યા છે. તેથી અહીં પણ વાચનાંતરની અપેક્ષાએ આ અધ્યયન વિભાગ કહેલ છે. પણ હાલ પ્રાપ્ત વાચનની અપેક્ષાએ નહીં. તેમાં ધન્ય અને સુનક્ષત્રનું કથાનક આ પ્રમાણે છે - કાકંદી નગરીમાં ભદ્રા સાર્થવાહીનો પુત્ર, ધન્ય નામે હતો. ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળીને દિક્ષા લીધી. તે નિરંતર છ કરનાર અને પારણે ત્યાજ્ય એવો આહાર મેળવીને આયંબિલ કરતો હતો. વિશિષ્ટ તપ વડે ક્ષીણ માંસ અને લોહીવાળો એવો તે સાધુ, 14,ooo મુનિઓની મધ્ય અતિ દુકકારક છે એમ શ્રેણિક મહારાજાને રાજગૃહ નગરીમાં મહાવીર પ્રભુએ કહ્યું, તેથી શ્રેણિક રાજાએ ભક્તિ સહિત તેમને વંદન કર્યું, પ્રશંસા કરી. કાળ કરીને તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપયો.. આ રીતે સુનક્ષત્રને પણ જાણવો. કાર્તિક - હસ્તિનાગપુરમાં કાર્તિક શેઠ, હજાર શ્રેષ્ઠીમણે પ્રથમ આસનવાળો શ્રમણોપાસક હતો. તેણે જિતમ્ સજાના અભિયોગથી પરિવ્રાજકને માસક્ષમણના પારણામાં ભોજન પીરસેલું. તે જ કારણથી સંસારથી નિર્વેદ પામીને મુનિસુવ્રતસ્વામી પાસે દિક્ષા લીધી. દ્વાદશાંગી ધારક થઈને શક્રેન્દ્રપણે ઉત્પન્ન થયો. એ પ્રમાણે જે ભગવતી સૂત્રમાં સંભળાય છે, તે કાર્તિક બીજો અને અહીં કહેલ તે અનુત્તર દેવોમાં ઉત્પન્ન થયેલ બીજો જાણવો. શાલિભદ્ર - પૂર્વભવે સંગમ નામે વસપાલ હતો. તેણે બહુમાન સહિત સાધુને ખીરનું ભોજન આપ્યું. તેથી રાજગૃહનગરમાં ગોભદ્ર શેઠના પુત્રપણે ઉત્પન્ન થયો. દેવ થયેલ ગોભદ્રશેઠ દ્વારા મોકલાયેલ દિવ્ય ભોજન, વસ્ત્ર, કુસુમ, વિલેપન અને ભૂષણાદિ ભોગોના અંગ વડે બત્રીશ સ્ત્રીઓની સાથે સાત ભૂમિવાળા મનોહર મહેલમાં રહીને કીડા કરતો હતો. કોઈ વખતે વેપારીએ લાવેલ લક્ષ મૂત્રવાળી બહુ રત્નકંબલોને શાલિભદ્રની માતા ભદ્રાએ ખરીદીને વહુઓને વહેંચી આપી. તેઓએ તે કંબલોનું પાદપોંછન કર્યું - ફેંકી દીધી. આ હકીકત સાંભળીને કુતૂહલ ઉત્પન્ન થવાથી શાલિભદ્રને જોવા માટે શ્રેણિક મહારાજા તેને ઘેર આવ્યા, તેની માતાએ તેને કહ્યું કે - હે પુત્ર ! તને જોવાને સ્વામી ઈચ્છે છે, માટે તું મહેલથી નીચે આવ અને સ્વામીને જો. માતાના આવા વચનો સાંભળવાથી અમારો બીજો સ્વામી છે, એમ ચિંતવતા વૈરાગ્ય પામ્યો. વર્ધમાનસ્વામી પાસે દિક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપ વડે ક્ષીણદેહ થઈને શિલાતલે પાદપોપગમન વિધિથી અનુત્તરદેવપણે ઉત્પન્ન થયો. તે આ અહીં સંભાવના કરાય છે. પણ હાલમાં અનુત્તરોપાતિકમાં આ કહેલ નથી. તેતલિપુત્ર * જે જ્ઞાતા અધ્યયનમાં સંભળાય છે, તે આ નહીં કેમકે તેનું તો મોક્ષગમન સંભળાય છે. દશાર્ણભદ્ર - દશાર્ણપુર નગર નિવાસી પૃથ્વીપતિ હતો. જે ભગવંત મહાવીરને દશાર્ણકૂટ નગરની નિકટમાં સમવસરલે છે. એમ ઉધાનપાલકના વયનથી જાણીને એમ ચિંતવ્યુ કે - જેમ કોઈએ ભગવંતને વાંધા ન હોય તેમ મારે વાંદવું એ રીતે રાજ્યની સંપત્તિના ગર્વથી અને ભક્તિથી વિચાર્યું, ત્યારપછી પ્રાતઃકાલે વિશેષ સ્નાન કરીને, વિલેપન-આભરણની શોભાવાળો, ઉત્કૃષ્ટથી રચના કરેલ શ્રેષ્ઠ પટ્ટ હરતીની પીઠ ઉપર આરૂઢ થયેલો. વલ્સનાદિ વિવિધ ક્રિયાને કરનાર, દર્પસહિત ચાલતા ચતુરંગ સૈન્ય વડે સંયુકત, પુષમાણવક વડે સારી રીતે વર્ણન કરાતા અગણિત ગુણગણવાળો, સામંત-અમાત્ય-મંત્રી-રાજદૈવારિક અને દૂતાદિ વડે પરિવરેલ તપુર સહિત નગરલોક પરિવરેલ. આનંદમયવત જેમ મહિમંડલને સંપાદન કરતો રવર્ગપુરીથી જેમ ઈન્દ્ર નીકળે તેમ નગરથી રાજા નીકળ્યો. નીકળીને સમવસરણની સન્મુખ જઈને યથાવિધિએ ભયજનરૂપ કમલવનને વિકસ્વર કરવામાં અભિનવ સૂર્યસમાન ભગવંત મહાવીરને વાંદીને બેઠો. દશાર્ણભદ્ર રાજાના અભિપ્રાયને જાણીને તેના માનને દૂર કરવાને તત્પર થયેલ શકેન્દ્ર, આઠ
Page #115
--------------------------------------------------------------------------
________________ 204 સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૩ 10/-/966 થી 976 203 મુખવાળો હાથી બનાવ્યો. તેના પ્રત્યેક મુખમાં આઠ દાંતો કર્યા. દરેક દાંતમાં આઠ પુકરણીઓ બનાવી, દરેક પુકરિણીમાં આઠ-આઠ કમલ સ્થાપ્યા. દરેક કમલમાં આઠ દળ બનાવી, પ્રતિ દલમાં બત્રીશબદ્ધ નાટકની ચના કરી. એવા ગજેન્દ્ર ઉપર સમારઢ થઈને પોતાની લક્ષમી વડે સમસ્ત ગગનમંડલને પૂર્યો. એવા સ્વરૂપવાળા, ઈન્દ્રને જોઈને સજાએ ચિંતવ્યુ કે - અમારા જેવાને ક્યાંથી આવી વિભૂતિ હોય ? એણે નિરવધ ધર્મ કરેલ છે માટે હું એવા ધર્મને કરું એમ ચિંતવીને દિક્ષા લીધી ત્યારે ઈન્દ્ર કહ્યું - હમણાં તેં મને જીતી લીધો. એમ કહીને નમસ્કાર કર્યો. તે આ દશાર્ણભદ્ર સંભવે છે, પણ અનુરોપપાતિકાંગમાં કહેલ નથી. ક્યાંક સિદ્ધ થયેલ છે તેમ સંભળાય છે. અતિમુકત-અંતકૃત દશાંગમાં આ પ્રમાણે સંભળાય છે - પોલાસપુર નગરમાં વિજય રાજાને શ્રીદેવી નામે રાણીને અતિમુક્ત નામે પુત્ર, છ વર્ષનો હતો. તે ગૌચરીને માટે આવેલ ગૌતમસ્વામીને જોઈને એમ બોલ્યો કે - તમે કોણ છો અને શા માટે ફરો છો ? ત્યારે ગૌતમસ્વામી બોલ્યા- અમે સાધુ છીએ અને ભિક્ષાર્થે કરીએ છીએ ભદંત ! તમે આવો, તમોને હું ભિક્ષા અપાવું. એમ બોલીને અંગુલી વડે ભગવાનું ગૌતમને ગ્રહણ કરીને પોતાને ઘેર લાવ્યો. ત્યારે શ્રીદેવી ખુશ થઈને ભગવંત ગૌતમને પ્રતિલાગ્યા. અતિમુકત ફરીથી બોલ્યો કે- તમે ક્યાં વસો છો ? ભગવંત બોલ્યા - ભદ્ર ! મારા ઘમચાર્યશ્રી વર્ધમાનસ્વામી ઉધાનમાં વસે છે, ત્યાં હું વસું છું. કુમાર બોલ્યો - ભદંત! ભગવાન મહાવીરના ચરણયુગલને વાંદવા તમારી સાથે આવું ? ગૌતમ બોલ્યા - હે દેવાનુપિય! જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારે ગૌતમની સાથે આવીને અતિમુક્ત કુમારે ભગવંતને વંદન કર્યું. ધર્મ સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. ઘેર આવીને માબાપને કહ્યું કે- સંસારથી હું ઉદાસીન થયો છું. માટે દિક્ષા ગ્રહણ કરું છું તેથી તમે બંને મને રજા આપો. ત્યારે તેના માબાપ બોલ્યા કે - હે બાળક ! તું શું જાણે છે ? ત્યારે અતિમુકો કહ્યું - હે માતાપિતા ! જે હું જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું. ત્યારે તેના માબાપ બોલ્યા કે- કેવી રીતે ? તે બોલ્યો. હે માતાપિતા ! હું જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે, પણ નથી જાણતો કે કયા સમયે કયા સ્થાનમાં અથવા કેવી રીતે કે કેટલી વખત? તથા નથી જાણતો કે કયા કર્મો વડે નરકાદિ ગતિમાં જીવો ઉપજે છે ? વળી હું એ જાણું છું કે - પોતાના કરેલા કર્મો વડે જીવો, નકાદિમાં ઉપજે છે. આવી રીતે તેણે માબાપને સમજાવીને દિક્ષા ગ્રહણ કરી, તપ કરીને મોક્ષે ગયો. આ સત્રમાં અનુતરોપપાતિક દેવોમાં દશમાં અધ્યયનપણે કહ્યો. તેથી પ્રસ્તુત અતિમુક્ત બીજો જ હશે. દશ અધ્યયનો કહ્યા. [65] આચાર દશાના અધ્યયન વિભાગને કહે છે - અસમાધિ એટલે જ્ઞાનાદિ ભાવના નિષેધરૂપ પ્રશસ્ત ભાવ આ અર્થ છે. તેના સ્થાનો - પદો તે અસમાધિ સ્થાનો અgિ જેના આસેવન વડે પોતાને બીજાને અને ઉભયને. અહીં પરભવમાં અથવા ઉભયલોકમાં અસમાધિ ઉત્પન્ન થાય છે તેને અસમાધિ સ્થાનો કહેવાય છે. તે શીઘ ચાલવું આદિ વીશ સ્થાનો ત્યાંથી જ જાણવા, તેને પ્રતિપાદન કરનાર અધ્યયન, અસમાધિ સ્થાનો કહેવાય છે આ પ્રથમ. એકવીશ ‘શબલા' શબલ એટલે કાબડું-મલિન. દ્રવ્યથી વઆદિ અને ભાવથી અતિચાર સહિત ચાત્રિ. અહીં શબલ ચાત્રિના યોગથી ‘શબલા’ સાધુઓ છે, તે હસ્તકમરૂપ પ્રકારમંતર વડે મૈથુન આદિ-૨૧-પદો છે. તે ઉક્તરૂપવાળા ૨૧-પદોમાં જ સેવતા-દોષ લગાડતાં સાઘ ઉપાધિથી એકવીશ થાય છે. તે અધ્યયન 1 શબલા છે. 33-આશાતનાઓ - જ્ઞાનાદિ ગુણો, આ - સમસ્તપણે, શાત્ય - નાશ પામે છે, જેના વડે તે આશાતના - રત્નાધિકના વિષયમાં આગળ ગમનાદિક અવિનયરૂપ, તે આશાતના, 33 ભેદે પ્રસિદ્ધ છે, તે અધ્યયન. આઠ પ્રકારે ગણિસંપદા- આચાર, શ્રત, શરીર, વયનાદિક આચાર્યના ગુણોની ઋદ્ધિ, આઠમાં સ્થાનમાં કહેવાયેલ સ્વરૂપવાળી જેમાં કહેવાય છે, તે અધ્યયન પણ ગણિસંપદા નામે કહેવાય છે. ચિત સમાધિના દશ સ્થાનો - જે હોવાથી ચિતની પ્રશસ્ત પરિણતિ થાય છે તે દશ ચિતસમાધિ સ્થાનો. ન ઉત્પન્ન થયેલ પૂર્વક ધર્મની ચિંતાનું ઉત્પન્ન કરવું આદિ ત્યાંજ પ્રસિદ્ધ છે. તે કહેવાય છે, જે અધ્યયનમાં દશ ચિત્ત સમાધિ સ્થાનો નામથી કહેવાય છે. એકાદશ ઉપાસક-શ્રાવકની પ્રતિમા-દર્શન, વ્રત, સામાયિક આદિ વિષયવાળી જેમાં પ્રતિપાદન કરાય છે તે એકાદશ પ્રતિમા છે. બાર ભિક્ષ પ્રતિમા-અભિગ્રહો. માસિકી, દ્વિમાસિકી વગેરે જેમાં કહેવાય છે, તે દ્વાદશ ભિક્ષપ્રતિમા નામે અધ્યયન કહેવાય છે. પર્યાયો, ઋતુબદ્ધિકો - તે દ્રવ્ય, ફોગ, કાળ, ભાવના સંબંધવાળા છોડાય છે. જેમાં તે નિત વિધિથી પસવના અથવા પરીતિ-સર્વતઃ ક્રોધાદિ ભાવથી ઉપશાંત થવાય છે જેમાં તે પપશમના અથવા પર - સર્વચા એક ક્ષેત્રમાં જઘન્યથી 30 દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત વસવું તે નિયુક્ત વિધિથી પર્યુષણા. તેનો કલા-ચાર અર્થાત્ મર્યાદા તે પક્ઝોસવણા કા, પર્યપશમના ક૫ અથવા પર્યુષણા કહે છે. તે * x - પ્રસિદ્ધ જ છે. તે અર્થવાળું અધ્યયન તે જ નામથી પર્યુષણા કલા કહેવાય છે. ગીશ મોહનીય કર્મબંધના સ્થાનો-કારણો ઈત્યાદિ ત્યાં જ પ્રસિદ્ધ મોહનીય સ્થાનો છે તેને પ્રતિપાદન કરનારું અધ્યયન. આજાતિ સ્થાન - સંપૂઈન, ગર્ભ અને ઉપપાતથી જન્મ, તેનું સ્થાન-સંસાર, તે નિદાન સહિત પરાને જ હોય છે. એવા પ્રકારના કાર્યને પ્રતિપાદન કરનાર અધ્યયન તે ‘આજાતિ સ્થાન’ કહેવાય છે. 0 અહીં કહેલ સ્વરૂપવાળી પ્રશ્ન વ્યાકરણ દશા વર્તમાનમાં દેખાતી નથી. હાલ તો પાંચ આશ્રય, પાંચ સંવરાત્મક છે. અહીં કહેલ ઉપમાદિ અધ્યયનોનો અક્ષરાર્થ તો સુગમ જ છે. વિશેષ એ કે - સT - પ્રગ્નવિઘા, જેના વડે ક્ષૌમક-વઆદિને વિશે દેવતાનો અવતાર
Page #116
--------------------------------------------------------------------------
________________ 10/-/966 થી 976 205 કરાય છે, તેમાં ક્ષૌમક એટલે વર, સTT - અરીસો. ગુણ * હાથનો અવયવ. વાઈવ - ભૂજા. 0 બંધદશાના પણ બંધાદિ અધ્યયનો શ્રુત અને અર્થ વડે કહેવા યોગ્ય છે.... o દ્વિગૃદ્ધિ દશા તો સ્વરૂપથી પણ જણાયેલ નથી. o દીર્ધદશા - સ્વરૂપચી ન જણાયેલ જ છે, તેના અધ્યયનો તો કેટલાક નિરયાવલિકા શ્રુતસ્કંધમાં દેખાય છે. તેમાં ચંદ્રની વકતવ્યતા વડે પ્રતિબદ્ધ છે ચંદ્ર અધ્યયન. તે આ - રાજગૃહી નગરીમાં જ્યોતિકનો રાજા ચંદ્ર, મહાવીર સ્વામીને વંદન કરીને, નાટ્યવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમ સ્વામીએ, ભગવંતને તેનો વૃતાંત પૂછ્યો. ભગવંતે કહ્યું - શ્રાવતિ નગરીમાં અંગજિતુ નામે આ ચંદ્ર ગૃહપતિ હતો. તેણે પાર્શ્વનાથ પાસે દિક્ષા લીધી અને શ્રમણપણાને અલ્પ વિરાધીને ચંદ્રપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે તયા - - સુરની વકતવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન તે સૂર. તેની વક્તવ્યતા ચંદ્રવ સમજવી. વિશેષ એ કે - સુપતિષ્ઠ નામથી હતો. શુક-ગ્રહ છે. તેની વક્તવ્યતા આ છે - રાજગૃહીમાં ભગવંતને વાંદીને શુક પાછો ગયા પછી ગૌતમ સ્વામીએ પૂછયું, ભગવંત બોલ્યા - વાણારસીમાં આ સોમિલ નામે બ્રાહાણ હતો. તેણે પાશ્વનાથને પૂછ્યું કે - હે ભગવંત! આપને યાપનીય છે, સરસવ-માસા-કુલત્યા તમને ખાવા યોગ્ય છે ? તમે એક છો - બે છો - અનેક છે ? ઇત્યાદિ ભગવંત આ પ્રશ્નોના ઉત્તરો આપ્યા. તે સોમિલ શ્રાવક થયો. ફરીને વિષયતિથી આરામાદિ લૌકિક ધર્મસ્થાનો કરાવીને દિશાપોક્ષિક તાપસપણે દીક્ષિત થઈને દરેક છના પારણામાં ક્રમ વડે પૂવિિદ દિશાઓથી કંદાદિકને લાવીને આહાર કરતો હતો. કોઈ દિવસે તે સોમિલ જે ગતદિ સ્થાનમાં હું પડીશ ત્યાં જ પ્રાણ તજીશ, એવો અભિગ્રહ સ્વીકારીને કાષ્ઠની મુદ્રા વડે મુખને બાંધીને ઉત્તર દિશા સમુખ ચાલ્યો. ત્યાં પ્રથમ દિવસમાં મધ્યાહ્ન પછીના કાળમાં અશોકવૃક્ષ નીચે હોમાદિ કર્મ કરીને બેઠો, ત્યાં તેને કોઈ દેવે કહ્યું કે - હે સોમિલ બ્રાહ્મણ મહર્ષિ! તારું દુધવજિત છે. વળી બીજે દિવસે તેમજ સપ્તવર્ણ વૃક્ષ નીચે બેઠો, દેવે તેમજ કહ્યું. બીજા આદિ દિવસે પીપળો, વડ, ઉંબર વૃક્ષની નીચે બેઠો અને દેવે તેમજ કહ્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલ બોલ્યો - કેવી રીતે મારું દુwવજિત છે? દેવ બોલ્યો - પાર્શ્વનાથ સમીપે તેં અણવતાદિ શ્રાવક ધર્મને સ્વીકારીને હમણા અન્યથા વર્તે છે. માટે તારું દુધવજિત છે. તેથી હજુ પણ તે જ અણવતાદિ ધર્મને તે ગ્રહણ કર. જેથી તારું પવજિત થાય. એ રીતે દેવે કહ્યું. તેણે પણ તેમજ કર્યું. પછી શ્રાવકપણાને પાળીને, આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરીને શુકાવતંસક વિમાનમાં શુકપણે ઉત્પન્ન થયેલ છે. - શ્રીદેવીના આશ્રયવાળું અધ્યયન છે. તે આ - શ્રીદેવી, રાગૃહ નગરમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકાથી આવી, નાટ્યવિધિ બતાવી પાછી ગઈ. ગૌતમસ્વામીએ પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. ભગવંતે ગૌતમ સ્વામીને કહ્યું - રાજગૃહીમાં 206 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સુદર્શન નામે શેઠ હતો. પ્રિયા તેમની પત્ની હતી. તેમને ભૂતા નામે બૃહતકુમારિકા પુત્રી હતી. તેણે પાનાથ પાસે દિક્ષા લીધી. પછી શરીરબકુશા થઈ. સાતિચાર મરીને સ્વર્ગે ગઈ અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. પ્રભાવતી - ચેટક રાજાની પુત્રી અને વીતભય નગરના ઉદાયન મહારાજની પની હતી. જેણીએ જિનબિંબની પૂજાયેં સ્નાન કર્યા બાદ દાસીએ શ્વેત વસ્ત્ર અર્પણ કર્યા પછી વિભમથી મને અવસર વિના દાશીએ ન વસ્ત્ર આપ્યું. એમ માનીને ક્રોધથી અરીસા વડે મારી, તેણી મરણ પામી. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અનશન ગ્રહણ કરીને દેવપણા ઉત્પન્ન થઈ. તેણીએ ઉજ્જૈનીના રાજા પ્રત્યે વિહોપ વડે ચાલેલ ઉદાયન મહારાજાના, ગ્રીમમાં તૃષાથી પરાભવિત સૈન્યને શીતલ જલ વડે પસ્પિર્મ જલાશય કરવા વડે ઉપકાર કરેલ હતો. આવા સ્વરૂપનું અધ્યયન તે પ્રભાવતી અધ્યયન સંભવે છે. * x - બહ૫ગિકા દેવીના વર્ણન વડે જે પ્રતિબદ્ધ, તે બહુપત્રિકા અધ્યયન કહેવાય છે. તે આ - રાજગૃહીમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકતાથી બહુપુત્રિકા દેવી આવી, વાંદીને પાછી ગઈ, ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - વારાણસીમાં ભદ્ર સાર્થવાહની સુભદ્રા નામે પની હતી. તે વંધ્યા હોવાથી પુત્રની ઈચ્છાવાળી થઈ, ભિક્ષાર્થે આવેલ આયર્નિ પુત્રના લાભ માટે પૂછ્યું. સાળીએ ધર્મ કહ્યો અને દિક્ષા આપી. તે ઘણાં લોકોના અપત્યો વિશે પ્રીતિ વડે અવ્યંજન, ઉદ્વર્તનાદિમાં તત્પર બની, અતિચાર સહિત મરણ પામીને સૌધર્મકો ગઈ. ત્યાંથી ચ્યવીને વિભેલ નામક સંનિવેશમાં બ્રાહ્મણીપણે ઉત્પન્ન થશે. પછી પિતાના ભાણેજની પત્ની થશે અને જોડલાંને જન્મ આપનારી થશે. તે સોળ વર્ષમાં 3-સંતાનને જન્મ આપશે. તેથી સંતાનના ખેદથી આયનિ પૂછશે. સાધ્વીઓ તેને ધર્મ કહેશે. શ્રાવકધર્મ સ્વીકારશે. પછી કાલાંતરે દિક્ષા લેશે. ત્યાંથી સૌધર્મકો ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થઈને મહાવિદેહમાં સિદ્ધ થશે. સ્થવિર સંભૂતિવિજય, ભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ, શકટાલપુગ પૂલભદ્રના દિક્ષા દાતા, તેના વૃતાંત વડે પ્રતિબદ્ધ નવમું અધ્યયન છે. શેષ ત્રણ અદયયનો અપ્રતીત છે. o સંક્ષોપિક દશા - નહીં જણાયેલ સ્વરૂપવાળી છે પણ તેના અધ્યયનોનો આ અર્થ છે - અહીં આવલિકા પ્રવિટ - પંક્તિબદ્ધ અને ઈતર-છૂટા છૂટા વિમાનો, તેનું પ્રવિભજન જેમાં છે તે વિમાન પ્રવિભક્તિ. તેમાં એક અલાયંસ, બીજે મહાગ્રંથ છે. તે લિકા વિમાન પ્રવિભક્તિ અને મહતિ વિમાન પ્રવિભક્તિ છે... આચારદિ અંગની લિકા. જેમ આચારની અનેક પ્રકારે છે, તેમ અહીં કહેલ - ન કહેલ અર્થસંગ્રાહિકા ચૂલિકા છે. વર્ગચૂલિકા - વર્ગ એટલે અધ્યયનાદિ સમૂહ, તેની ચૂલિકા. વિવાહચૂલિકા - ભગવતી સૂત્રની ચૂલિકા તે વ્યાખ્યા ચૂલિકા. અરણોપાત * અહીં અરણ નામે દેવ, તેના સમય વડે નિબદ્ધ ગ્રંથ. તેનો ઉપપાત - અવતારનો હેતુ તો અરુણોપપાત. જ્યારે તે અધ્યયન વડે ઉપયુકત સાધુ
Page #117
--------------------------------------------------------------------------
________________ 10/-/966 થી 976 પરિવર્તન કરે છે, ત્યારે આ અરુણદેવ સ્વસમયથી નિબદ્ધ હોવાથી ચલિતાસન અને સંભ્રમભ્રમિત લોચન થઈને, અવધિજ્ઞાનથી તેના સ્વરૂપને જાણી, સંતુષ્ટ થઈ, ચલિતચપલ કુંડલ ધારણ કરી દિવ્ય કાંતિ-વિભૂતિ-ગતિ વડે તે સાધુ પાસે આવી ભક્તિ સમૂહથી વદન નમાવી, પુષ્પવૃષ્ટિ કરી, નમસ્કાર કરી, અંજલિ જોડી, વિશુદ્ધ અધ્યવસાયથી સાંભળે છે, પૂર્ણ થતાં તે દેવ કહે છે - સારો સ્વાધ્યાય કર્યો છે, તમે વર માંગો, ત્યારે તૃષ્ણારહિત * x * સાધુ કહે છે - મારે વરનું પ્રયોજન નથી. તે દેવ * x - સ્વસ્થાને જાય છે. 9i76) આવા પ્રકારનું કૃત કાળ વિશેષમાં જ હોય, માટે દશ સ્થાનકમાં અવતરતા કાળના સ્વરૂપને કહે છે. તે સૂત્ર સુગમ છે. કાલદ્રવ્ય માફક નારકાદિ જીવ દ્રવ્યો પણ ભેટવાળા છે, તેથી કહે છે• સૂત્ર-૯૭૭ - નૈરયિક દશ ભેદે કહા - અનંતરોપugHક, પરંપરોપક, અનંતરાવગાઢ, પરંપરાવગઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતરાયતા, પરંપરાયતા, ચરિમા, અસરિમા. એ રીતે વૈમાનિક પર્યન્ત ચોથી પંકાભા ગૃeતીમાં દશ લાખ નરકાવાસાઓ કહેલા છે. રતનપભા પૃતીમાં જઘન્યથી નૈરમિકોની સ્થિતિ 10,ooo વર્ષ છે. ચોથી પંકપભામાં ઉત્કૃષ્ટથી નૈરસિક સ્થિતિ દશ સાગરોપમ છે. પાંચમી ધૂમપભામાં જઘન્યથી નૈરયિક સ્થિતિ દશ સાગરોપમ છે. અસુરકુમારની જઘન્ય સ્થિતિ 10,000 વર્ષ છે. એ રીતે ચાવતું નિતકુમારની જાણવી... ભાદર વનસ્પતિકાયિકોની ઉત્કૃષ્ટથી સ્થિતિ 10,000 વર્ષની છે... વાણવ્યંતર દેવોની જઘન્યથી સ્થિતિ 10,ooo વર્ષ છે... બ્રહાલોક કલો ઉત્કૃષ્ટથી દેવોની સ્થિતિ દશ સાગરોપમ છે... લાંતક કલે દેવોની જાન્ય સ્થિતિ દશ સાગરોપમ છે. * વિવેચન-૯૭૭ : અહીં ૨૪-સૂત્રો છે. (1) જેને અંતર વિધમાન નથી તે અનંતર - વર્તમાન સમય. તેમાં ઉપજેલા તે અનંતરોપપક - જેઓને ઉત્પન્ન થયાને એક સમય પણ અતિકાંત થયો નથી તેઓ... (2) જેમને ઉત્પન્ન થયાને બે વગેરે સમયો થયેલ છે તે પરંપરોપક - X - X - આ કાલ વિશેષરૂપ ઉપાધિ વડે કરાયેલા બે ભેદ છે. (3) વિવાિત પ્રદેશની અપેક્ષાએ અંતર રહિત પ્રદેશમાં રહેલ તે અનંતરાવગાઢો અથવા પ્રથમ સમયમાં અવગાઢ તે અનંતરાવગાઢ, (4) તેથી વિલક્ષણ તે પરંપરાવગાઢ. ફોગથી આ બે ભેદ છે. (5) અનંતર જીવ પ્રદેશો વડે વ્યાપ્તપણે અથવા પૃષ્ટપણે રહેલ પુગલોનો આહારે છે તે અનંતરાહાડો અને (6) પૂર્વે અંતર સહિત રહેલ છતાં પોતાના ફોનમાં રહેલ પદગલને આહારે તે પરંપસહારકો. અથવા પ્રથમ સમયે આહારે તે અનંતાકારક, બીજા તે પરંપરાહારકો. 208 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (9) પતિવમાં અંતર વિધમાન નથી તે અનંતર પર્યાપ્તકો અર્થાતુ પ્રથમ સમય પ તંક. (8) બીજા પરંપર પર્યાપ્તક. આ ભાવકૃતુ ભેદ છે. (9) ચરમ નાક ભવયુક્તત્વથી ચરિમ, (10) તેનાથી વિપરીત તે ચાચરિમ. આ પણ ભાવકૃત ભેદ છે. ચરમાચમ જીવપર્યાય છે માટે. નાકની જેમ આ દશ પ્રકારો * x * નિરંતર વૈમાનિક સુધી કહેવું. દંડકની આદિમાં દશ પ્રકારે નાકો કહ્યા. હવે તેના આધારોને અને નાકાદિની સ્થિતિને દશ સ્થાનના અનુપાતથી નિરુપતા અઢાર સૂત્રો કહે છે. તે સુગમ છે... અનંતર લાંતક દેવો કહ્યા, તે લબ્ધભદ્રા છે. તેથી ભદ્રકારી કર્મના કારણોને કહે છે * સૂત્ર-૯૪૮ - દશ સ્થાન વડે જીવો આગામી ભવમાં કલ્યાણ થાય એવા કમને કરે છે - (1) નિયાણું ન કરવાથી, () સમ્યગૃષ્ટિપણાથી, (3) યોગવાહિતાથી, (4) ક્ષમા વડે સહન કરવાથી, (5) જિતેન્દ્રિયતાથી, (6) અમાયિતાથી, (9) અપસ્થિતાથી, (8) સમ્રામયતાથી, (9) પ્રવચન વત્સલતાણી, (10) પ્રવચન ઉદ્દભાવના-પ્રભાવનાથી. * વિવેચન-૯૩૮ : આગામી ભવાંતરમાં થનારું ભદ્ર-કલ્યાણ, અનંતર સુદેવવ વાણ, સુમાનુષd પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્તિ લક્ષણ છે જેમને તે આગમિયદ્ ભદ્ર. તેનો ભાવ તે આગમિધ્ય ભદ્રતા, તેને માટે અર્થાત ભવિષ્યમાં ભદ્ર અર્થે અથવા ભાવિ કલ્યાણપણાએ શુભ પ્રકૃતિ રૂપ કર્મને બાંધે છે. તે આ - (1) આનંદરસયુક્ત મોક્ષફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે દેવેન્દ્રાદિના ગુણ અને બદ્ધિની પ્રાર્થના લક્ષણ અધ્યવસાયરૂપ પરશુ વડે છેદાય છે તે નિદાન, તે જેને નથી તે અનિદાન, તે અનિદાનતા વડે - x - (2) દેષ્ટિ સમ્પન્નતા - સભ્યર્દષ્ટિપણે... (3) યોગવાહિતા-શ્રુતના ઉપધાન કરવાપણે અથવા યોગ વડે >> સબ ઉત્સુકતા ન કરવા લક્ષણ સમાધિ વડે વહે છે, એવા સ્વભાવવાળો તે યોગવાહી. તેના ભાવ-ચોગવાહિતા. (4) ક્ષાંતિ વડે ખમે છે તે ક્ષાંતિશ્રમણ, ક્ષાંતિનું ગ્રહણ અસમર્થતાના વિચ્છેદ માટે છે. તેથી ક્ષાંતિક્ષમણના ભાવરૂપ ક્ષાંતિક્ષમતા વડે. (5) જિતેન્દ્રિયતા-ઈન્દ્રિયનિગ્રહથી... (6) માયાવી, તેનો નિષેધ કરવાથી માયારહિત. તેના ભાવથી અમાયિતા વડે... (2) જ્ઞાનાદિની બહાર દેશથી કે સર્વથી રહે તે પાર્થસ્થ. કહ્યું છે - તે પાસત્યો બે ભેદે - દેશથી અને સર્વથી. તેમાં જ્ઞાનદર્શન ચારિત્ર રહિત હોય તે સર્વથી પાસત્યો જાણવો અને શય્યાતર - આહત-નિત્યનિયત અગ્રપિંડને નિકારણ ભોગવે છે તે દેશથી પાસત્યો જાણવો. નિર્વત્તાપ - મારે આટલું દેવા યોગ્ય છે, તમારે રોજ લેવું એમ ગૃહસ્થના કહેવાથી નિયતપણે લેવાય છે અને નિત્ય - સદા લેવાય . અા - તાજા રાંધેલા ભોજનનો અગ્ર ભાગ લેવો તે. અગ્રપિંડ.. પાસત્યાનો ભાવ તે પાર્શ્વસ્થતાના અભાવ વર્ડ.
Page #118
--------------------------------------------------------------------------
________________ 10/-/978 209 20 (8) પાસત્યાદિ દોષ વર્જિતતાથી મૂલ-ઉત્તરગુણ વડે સંપન્નતાથી કરીને જે શોભન એવો સાધુ તે સુશ્રમણ તેનો ભાવ તે સુશ્રમણતા વડે. (9) પ્રકૃષ્ટ, પ્રશસ્ત કે પ્રગત વયન - આગમ તે પ્રવચન અર્થાત્ દ્વાદશાંગ અને તેના આધારભૂત સંઘ, તેની વત્સલતા - હિતકારિતા, પ્રત્યનીકવ આદિના નિરાસ વડે તે પ્રવચન વત્સલતા. (10) પ્રવચન-દ્વાદશાંગનું ઉદ્ભાવવું - પ્રભાવના કરવી, પાવચનિકપણું, ધર્મકથા, વાદાદિ લબ્ધિ વડે યશવાદ ઉત્પન્ન કરવો, તે પ્રવચનોભાવન, તે જ પ્રવચનોભાવન વડે... - આ આગામી ભદ્રતાના કારણોને કરનારાએ આશંસા પ્રયોગ ન કરવો જોઈએ, માટે તેને કહે છે * સૂત્ર-૯૭૯ + આશંસા પ્રયોગ દશ ભેદે છે - (1) આલોક આશંસા પ્રયોગ, (2) પરલોક આશંસા પ્રયોગ, (3) દ્વિધાલોક આશંસાપયોગ, (4) અવિનાશંસાપયોગ, (5) મરણશંસા પ્રયોગ, (6) કામ આશંસાપયોગ, () ભોગ આશંસાપયોગ. (8) લોભાશંસાપયોગ, (9) પૂજાશંસાપયોગ, (10) સકારાશંસા પ્રયોગ * વિવેચન-૯૭૯ : આશંસવું તે આશંસા - ઈચ્છા, તેનો પ્રયોગ - વ્યાપાર અથવા આશંસા વડે જ પ્રયોગ તે આશંસાપયોગ. પ્રાકૃતપણાથી ‘સ' ઉપર અનુસ્વાર નથી. તેમાં - (1) * આ, પ્રજ્ઞાપક મનુષ્ય અપેક્ષાએ માનુષત્વપયયિમાં વતતો જે લોક-પ્રાણીવર્ગ તે. ઇહલોક અને તેનાથી જુદો તે પરલોક. તેમાં ઈહલોકની આશંસા આ રીતે - હું તપશ્ચરણના પ્રભાવે ચક્રવર્તી આદિ થાઉં એવી ઈચ્છા, તે ઈહલોકાશમાપયોગ. એ રીતે બધે વિગ્રહ કરવો. (2) પશ્લોકાશંસાપ્રયોગ - જેમ હું તપશ્ચરણથી ઈન્દ્રાદિ થાઉં. (3) દ્વિઘાલોકાશંસાપયોગ - હું ઈન્દ્ર થાઉં અને પછી ચક્રવર્તી થાઉં અથવા આ ભવમાં કંઈક ઈચ્છા કરે અને પરભવમાં કંઈક ઈચ્છા કરે. આ ત્રણ સામાન્યથી છે, બીજા સાત તેના વિશેષો છે. સામાન્ય અને વિશેષમાં વિવક્ષા ભેદ છે. તેથી કરીને આશંસાપ્રયોગનું દશવિધપણું વિરુદ્ધ થતું નથી. *** (4) જીવિત પ્રત્યે આશંસા - મારું જીવન દીધ થાઓ એવી ઈચ્છા તે જીવિતાશંસા પ્રયોગ.. (5) મરણ પ્રત્યે આશંસા-મારું શીધ્ર મરણ થાઓ, એવી ઈચ્છા તે મરણાશંસા પ્રયોગ. (6) શબ્દ-રૂપ લક્ષણ કામ એ બંને મને મનોજ્ઞ મળે તેવી ઈચ્છા તે કામાશંસા પ્રયોગ... (3) ગંધરસ-સ્પર્શ લક્ષણ ભોગો મને મનોજ્ઞ મળે તે ઈચ્છા, તે ભોગાશંસાપ્રયોગ... (8) કીર્તિ, શ્રુતાદિનો મને લાભ થાય તે ઈચ્છા, તે લાભાશંસા પ્રયોગ... (9) પૂજા-પુષ્પાદિ વડે મારું પૂજન થાઓ એવી ઈચ્છા છે પૂજાશંસા પ્રયોગ... (10) સકાર-પ્રવર વસ્ત્રાદિ વડે પૂજનરૂપ સત્કાર મને થાઓ એવી ઈચ્છા છે સકારાશંસા પ્રયોગ. ઉકત લક્ષણ આશંસા પ્રયોગથી પણ કેટલાક ઘર્મને આચરે છે માટે ધર્મને [7/14 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સામાન્યથી નિરુપણ કરતા કહે છે– * સૂગ-૯૮૦ : ધર્મ દશ ભેદે હોય છે. તે આ - ગ્રામધર્મ, નગરધમ, રાષ્ટ્રધર્મ, પાખંડધામ, કુલદામ, ગણધર્મ, સંયધર્મ, કૃતધર્મ, ચાસ્ટિાધર્મ, અસ્તિકાય. * વિવેચન-૮૦ : (1) ગ્રામ-દેશના આશ્રયવાળા, તેનો કે તેમાં ધર્મ-આચાર, વ્યવસ્થા તે ગ્રામધર્મ, આ દરેક ગામમાં ભિન્ન હોય છે અથવા ગ્રામ - ઈન્દ્રિયનો સમૂહ, તેનો ધર્મ તે વિષયાભિલાષ લક્ષણ પ્રામધર્મ. (2) નગરધર્મ-નગર આચાર. તે પણ દરેક નગરમાં પ્રાયઃ ભિન્ન જ હોય છે... (3) રાષ્ટ્રધર્મ-દેશાચાર... (4) પાખંડ ધર્મ-પાખંડીનો આચાર.. (5) કુલધર્મ-ઉગ્રાદિ કુલાચાર અથવા જૈન મુનિઓના ગચ્છ સમૂહાત્મક ચાંદ્રાદિ કુલની સામાચારી રૂપ ધર્મ... (6) ગણધર્મ-મલ આદિના ગણની વ્યવસ્થારૂપ અથવા જૈનોના કુલના સમુદાયરૂપ - કોટિક આદિ ગણ, તેની સામાચારીરૂપ ધર્મ... (3) સંઘધર્મ-ગોષ્ઠીનો આચાર * અથવા જૈનોના ગણ-સમુદાય રૂપ ચાતુર્વર્ણ સંઘધર્મ-આચાર, (8) શ્રુત-આચારાદિ, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરવાથી તે ધૃતધર્મ... (9) સંચિત કરેલા કર્મને ખાલી કરવાથી ચાસ્ત્રિ, તે જ ધર્મ તે ચાઅિધર્મ... (10) પ્રદેશોનો શશિ તે અસ્તિકાય, તે જ ધર્મ-ગતિ પયય વડે જીવ અને પુદ્ગલ એ બંનેને ધરવાથી અસ્તિકાય ધર્મ છે. આ ગ્રામધમદિ સ્થવિર વડે કરાયેલ હોવાથી વિરનું નિરૂપણ. * સૂત્ર-૯૮૧,૯૮૨ - [81 સ્થવિર દશ ભેદે કહ્યા - ગ્રામસ્થવિર, નગરસ્થવિર, રાષ્ટ્રસ્થવિર, પ્રશાસ્તૃસ્થવિર, કુલસ્થવિર ગણવિર, સંઘસ્થવિર, જાતિસ્થાવર, ચુતસ્થવિર, પસ્થિતિ [] ધુમો દશ ભેદે કહ્યા - આત્મજ, ક્ષેત્રજ, દત્તક, વિનયિત, ઓરસ, મૌખર, શોંડીર, સંવર્ધિત, ઔપયાચિતક, ધમનિવાસી * વિવેચન-૯૮૧,૯૮૨ : [981 દુર્વ્યવસ્થિત લોકોને સન્માર્ગમાં સ્થિર કરે તે સ્થવિર. તેમાં - (1,2,3) ગામ, નગર, રાષ્ટ્રમાં વ્યવસ્થા કરનાર, બુદ્ધિવાળા, આદેય, પ્રભાવવાળા તે સ્થવિરો... (4) જે શિખવે છે તે પ્રશાસ્તા-ધર્મોપદેશક, તે લોકોને સ્થિર કરવાથી પ્રશાસ્તૃસ્થવિરો... (5,6,7) જે લૌકિક કે લોકોત્તર કુલ, ગણ, સંઘની વ્યવસ્થા કરનારા અને તેનો ભંગ કરનાસ્તો નિગ્રહ કનારા તે કુલ-ગણ-સંઘ સ્થવિરો કહેવાય છે. (8) સાઠ વર્ષ પ્રમાણ, જન્મ પર્યાયવાળા તે જાતિ વિરો... (9) સમવાયાદિ અંગને ધારણ કરનાર તે શ્રુતસ્થવિરો... (10) વીશ વર્ષ પ્રમાણ પ્રવજયા પરિવાળા તે પર્યાય સ્થવિરો. [982] સ્થવિરો આશ્રિતોને પુત્રની જેમ પરિપાલન કરે છે, માટે પુત્રનું નિરુપણ
Page #119
--------------------------------------------------------------------------
________________ 211 212 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ 10/-/981,982 કરે છે - પિતાને પવિત્ર કરે અથવા પિતાની મર્યાદાને પાળે તે મ. તેમાં- (1) પિતાના શરીરથી ઉત્પન્ન તે આત્મજ, જેમ ભરતનો આદિત્યયશા... (2) ક્ષેમ-ભાય, તેણીથી ઉત્પન્ન તે ગજ. - જેમ પાંડુને પાંડવો, લોકરટીએ તેની પત્ની કુંતીથી જ પાંડવોનું પુનત્વ હોવાથી, પાંડુથી નહીં. કારણ? ધર્મ આદિ વડે ઉત્પતિ માનેલ હોવાથી. (3) દત્તકપુત્રપણે લીધેલ. જેમ બાહુબલિને અનિલગ સંભળાય છે. તે પુણવત્ " જ કહેવાય એમ સર્વત્ર જાણવું... (4) વિનયિત-શિક્ષાને ગ્રહણ કરાવેલ... (5) ઉત્પન્ન થયેલ છે પુત્ર સ્નેહ લક્ષણ જેમાં અથવા પિતૃસ્નેહ લક્ષણ સ જેને તે ઉપરસ અથવા હૃદયમાં સ્નેહથી જે વર્તે છે તે ઓરસ... (6) મુખર જ મૌખર-વાયાપણાથી મધુર ભાષણ કરવાથી જે પોતાને પુખપણાએ સ્વીકાર કરાવે છે, તે મોખર, (9) શૌડીર - જે શૌર્યવાળો પુરુષ, શૂરમાં યુદ્ધ કરવા વડે વશ કરીને પુગપણે સ્વીકારે છે જેમ કુવલયમાળામાં મહેન્દ્રસિંહ રાજપુત્ર. અથવા આત્મજ, તે જ ગુણના ભેદથી ભિન્ન કરાય છે. તેમાં વિજ્ઞક-પંડિત, અભયકુમારવતું. હદય વડે વર્તે છે ઓરસ-બલવાનું બાહુબલીવતું. શૉડી-શૂર વાસુદેવવત્ અથવા ગર્વવાળો તે શૉડીર. (8) સંવર્ધિત-ભોજનાદિ આપવા વડે વૃદ્ધિ પમાડેલ અનાથપુત્ર. (9) દેવતાનું આરાધના કરીને થયેલ તે ઔપયાયિતક અથવા વપરાત-સેવા, તે છે પ્રયોજન જેને તે અવપાતિક-સેવક... (9) સમીપમાં વસવાનો સ્વભાવ છે જેનો તે અંતેવાસી, ધર્મને અર્થે અંતેવાસી અર્થાત્ શિષ્ય.... - ધર્માનોવાસીત્વ તો છાસ્થળે જ છે, કેવલીને નહીં, કેમકે તેમને અનુત્તરજ્ઞાનાદિવ હોય છે, તે અનુતરો કહે છે * સૂત્ર-૮૩ થી 98s : 8i3] ડેવલીને દશ અનુત્તર કહ્યા છે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દનિ, અનુત્તર ચાસ્ત્રિ, અનુત્તર તપ, અનુત્તર વીર્ય, અનુત્તર ક્ષાંતિ, અનુત્તર મુક્તિ, અનુત્તર આર્જવ, અનુત્તર માદન અને અનુત્તર લાધવ. [984] સમય ક્ષેત્રમાં દશ કુરુક્ષેત્રો કહ્યા છે - પાંચ દેવકૂરુ પાંચ ઉત્તહર.. તેમાં દશ અતિશય મોટા દશ મહામો કહ્યા છે - જંબુસુદના, ઘાતકીવૃક્ષ, મહાધાતકીવૃક્ષ, પાવૃક્ષ, મહાપwવૃક્ષ, પાંચ કૂટ શાભલીવૃક્ષ... ત્યાં દશ મહર્તિક દેવો યાવત વસે છે - અનાર્ય, જંબૂઢીપાધિપતિ, સુદર્શન, પિયરન, પોંડરીક, મહાપૌંડરીક, પાંચ ગરુલ વેણુદેવો. [85] દશ પ્રકારે વગાઢ દુષમકાળને જાણે. તે - અકાલે વષ, કાલે ન વરસે, અસાધુ પુજાય, સાધુ ન પૂજય, ગુરજનનો અવિનય કરે, મનોજ્ઞ શબ્દ યાવતુ અમનોજ્ઞ સ્પણ... દશ પ્રકારે અવગાઢ સુષમ કાળ જાણે - અકાલે ન વરસે એ રીતે ઉકતથી વિપરીત યાવતું મનોજ્ઞ અ. [8] સુખમસુષમા સમયમાં દશ પ્રકારના કલ્પવૃક્ષો ઉપભોગપણે શીઘ આવે છે - [8] મત્તાંગદ, ભૃતાંગ, કુટિતાંગ, દીપાંગ, જ્યોતિરંગ, ચિત્રાંગ, બિરસાંગ, મર્ચંગ, ગેહાકાર અને અનન. * વિવેચન-૯૮૩ થી 987 : [983] નથી પ્રધાનતર જેવી કોઈ તે અનુત્તર. તેમાં જ્ઞાનાવરણના ફાયથી અનુતર જ્ઞાન, દર્શનવરણના ફાયથી કે દર્શન મોહનીય ક્ષયથી દર્શન, ચાસ્ત્રિ મોહનીયના ક્ષયથી ચાસ્ટિ, ચાસ્ત્રિમોહના ક્ષય અને અનંતવીર્યત્વથી શુક્લધ્યાનાદિ રૂપ તપ અને વીર્યાનરાયના ક્ષયથી અનુત્તર વીર્ય છે. અહીં તપ, ક્ષાંતિ, મુક્ત, આર્જવ, માદવ, લાઘવ એ છ ચાસ્ત્રિના જ ભેદો છે. માટે ચાસ્ત્રિ મોહનીયના ક્ષયથી જ હોય છે. પણ સામાન્ય અને વિશેષમાં કથંચિત ભેદ હોવાથી અહીં ભેદ વડે ગ્રહણ કરેલા છે. [984,985) કેવલી મનુષ્ય ક્ષેત્રમાં જ હોય. તેથી દશ સ્થાનમાં ઉતરતા પદાર્થને સમય આદિથી લઈને * x * અહીં સુધી સમયક્ષેત્ર પ્રમાણને કહે છે. [983] - (1) મત્ત-મદ, તેનું અંગ-કારણ તે મદિર. તેને જે વૃક્ષો આપે છે તે મતાંગદો. (2) મૃત - ભરવું, પૂરવું. તેમાં કારણ તે મૃતાંગો - ભાજનો, કારણ કે ભરણ ક્રિયાભાજન વિના ન થાય, માટે તેને આપનાર છે તેથી વૃક્ષો પણ મૃતાંગો છે... (3) ત્રુટિત-વાજિંત્રો, તેના કારણભૂતત્વથી ગુટિતાંગો-વાજિંત્રોને દેનાર. આ ગણે અંગે વૃત્તિમાં એક ગાથા પણ છે.) (4) અંગ શબ્દ પ્રત્યેકમાં જોડતા દીપાંગ. દીપ-પ્રકાશક વસ્તુ, તેના કારણપણાથી દીપાંગો... (5) જયોતિરંગ - જ્યોતિ એટલે અગ્નિ. તેમાં સુષમસુષમ નામક આરામાં અગ્નિના અભાવથી જ્યોતિની માફક જે વસ્તુ સૌમ્ય પ્રકાશવાળી, તેના કારણપણાથી જ્યોતિરંગ છે... (6) ચિત્રાંગ-ચિત્ર એટલે વિવક્ષા વડે અનેક પ્રકારના પ્રધાનપણાથી અને પુષ્પ માલાના કારણત્વથી ચિત્રાંગો (9) ચિત્ર-વિવિધ પ્રકારના મનોજ્ઞરસો જેથી મળે છે તે ચિકરસો તુ ભોજનના અંગો તે ચિત્ર રસાંગો. કહ્યું છે - દીપશિખા અને જ્યોતિક નામક વૃક્ષો ઉધોત કરે છે. ચિત્રાંગણી માલા, ચિનરસાંગથી ભોજન મળે છે. (8) મણિયંગ-મણિમય આભરણોના કારણથી મર્યંગ-આભરણના હેતુઓ... (9) ગેહાંગ, ગેહ-ઘર તેની માફક આકાર છે જે વૃક્ષોનો તે ગેહાકાર... (10) અનપ્ન-વસ્ત્ર આપનારા. - - - કહ્યું છે કે- મયંગમાં શ્રેષ્ઠ આભુષણો, ભવનવૃક્ષોમાં શ્રેષ્ઠ ભવનો અને આકીર્ણ વૃક્ષોમાં ઘણાં પ્રકારના વસ્ત્રો નીપજે છે... કાલાધિકારથી કાલ વિશેષને ભાવિ કુલકરો કહે છે– * સૂત્ર-૯૮૮ થી 92 - [8] જંબૂદ્વીપમાં ભરત વક્ષેિત્રમાં અતીત ઉક્સપિંeણીમાં દશ કુલકરો થયા. તે આ - [989] શતંજલ, શતાયુ, અનંતસેન, અમિતસેનતકોન, ભીમસેન, મહાભીમરોન, દેઢરથ, દશરથ, શતરથ. [9] જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં દશ કુલકરો થશે. તે આ - સીમંકર, સીમંધર, ક્ષેમકર, ક્ષેમંધર, વિમલવાહન, સંમુતિ, પ્રતિકૃત, દશાધતુ, ધનુ, શતધનૂ. [@] જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે શીતા મહાનદીના બંને કાંઠે દશ
Page #120
--------------------------------------------------------------------------
________________ 1/-/983 થી 983 263 વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - માલ્યવંત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, બહાકૂટ યાવતું સોમનસ... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમે શીતા મહાનદીના બંને કાંઠે દશ વાકાર પર્વતો કહ્યા છે - વિધુતભથી ગંધમાદન. એ પ્રમાણે ધાતકીખંડના પૂર્તિમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો કહેવા ચાવત પુખરવરદ્વીપાધના પશ્ચિમાધમાં પણ દશ વક્ષકાર પર્વતો કહેવા. 9i9 દશ કલ્યો ઈન્દ્રાધિષ્ઠિત કહ્યા છે - સૌધર્મ યાવતુ સહસ્ત્રાર, પાણત અને અસુત.. આ દશ કલ્યોમાં દશ ઈન્દ્રો કા છે - શુક્ર, ઈશાન ચાવતુ અચુત.. એ દશ ઈન્દ્રોના દશ પરિયાનિક વિમાનો કહ્યા છે - પાલક, પુwક યાવત્ વિમલવર અને સર્વતોભદ્ધ. * વિવેચન-૯૮૮ થી 2 - જંબૂદ્વીપ આદિ બે સૂત્રો સુગમ છે. વિશેષ એ- અતીત ઉત્સર્પિણીમાં. કુલને કરવાના સ્વભાવવાળા તે કુલકરો અર્થાત વિશિષ્ટ બુદ્ધિવાળા અને લોકની વ્યવસ્થા કરનારા પુરુષો વિશેષો... આવતી ઉત્સર્પિણીમાં... વર્તમાનમાં તો અવસર્પિણી છે, તે કહી નથી. તેમાં સાત જ કુલકરો થયા, ક્યાંક પંદર પણ કહ્યા છે. પૂર્વે પુકરાઈ ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું, માટે ફોગના અધિકારથી કલ્પને આશ્રીને દશકને કહે છે - સૌધર્માદિ દેવલોકોનું ઈન્દ્રાધિષ્ઠિતપણું તો એ દેવલોકોને વિશે ઈન્દ્રોનો નિવાસ હોવાથી છે. આનત અને આરણ એ બે દેવલોકોમાં તો તેના નિવાસના અભાવથી અનધિષ્ઠિતત્વ કહ્યું છે. સ્વામીત્વથી તો બંને ઈન્દ્રો પણ અધિષ્ઠિત જ છે એમ માનવું. ચાવત શબ્દથી ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક અને સાતમો શક જાણવો. જે કારણથી એ કલ્પોને વિશે ઈન્દ્રો રહેલ છે એ કારણથી જ દશ ઇન્દ્રો હોય છે. એમ દર્શાવવા માટે કહે છે. શક - સૌધર્મ કાનો ઈન્દ્ર, શેષ ઈન્દ્રો દેવલોકના સમાન નામવાળા છે. શેષ સુગમ છે. ઈન્દ્રના અધિકારથી જ તેના વિમાનોને કહે છે - પરિયાન એટલે દેશાંતરમાં જવું તે પ્રયોજન છે જે વિમાનોનું તે પરિયાનિકો અર્થાત્ ગમનમાં પ્રયોજનવાળા. થાન - શિબિકાદિ-પાલખી વગેરે. તેના જેવા આકારવાળા વિમાનો-દેવના આશ્રયો તે ચીન વિમાનો, પણ શાશ્વતા નહીં અર્થાત્ નગરના જેવા આકારવાળા. પુસ્તકાંતરમાં થાન શબ્દ દેખાતો નથી. પાલક આદિ, શકાદિના ક્રમે સમજવા. ચાવત્ શબ્દથી સૌમનસ, શ્રીવસ, બંધાવતું, કામક્રમ, પ્રીતિગમ, મનોરમ એ પ્રમાણે જાણવા. આ નામવાળા આભિયોગિક દેવો વિમાનરૂપે થાય છે... એવા વિમાનોમાં જનાર ઈન્દ્રો પ્રતિમાદિ તપ કરવાથી થાય છે. તેથી પ્રતિમા સ્વરૂપ કહે છે– * સૂત્ર-૯૩,૯૯૪ : [9] દશ દશમિકા ભિક્ષપતિમા 100 રાત્રિ દિવસ વડે અને પપ૦ ભિક્ષા વડે યથાસૂત્ર યાવત્ આરાધેલી હોય છે. 214 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [9] સંસાર સમાપક જીવો દશ ભેદ હોય છે - પ્રથમ સમય એકેન્દ્રિય, અપથમ સમય એકેન્દ્રિય એ રીતે યાવત પથમ સમય પંચેન્દ્રિય.. સંસાર સમાપક જીવો દશ ભેદે કહ્યા છે - પૃedીકાયિક યાવ4 વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય ચાવતુ પંચેન્દ્રિય અને અનિન્દ્રિય. અથવા સર્વે જીવો દરભેદે કહ્યા છે - પ્રથમ સમય નૈરયિક, અપયમ સમય નૈરસિક યાવતુ પથમ સમય દેવ, પ્રથમ સમય સિદ્ધ, પથમ સમય સિદ્ધ. વિવેચન-૯૩,૯૯૪ - [993 દશ-દશ દિવસો જેમાં હોય તે દશદશમિકા - દશદશકથી નિષ્પન્ન. ભિક્ષની પ્રતિજ્ઞા તે ભિક્ષાપતિમા. દશદશક એટલો 100 દિવસો. પ્રથમ દશકમાં દશ ભિક્ષા, બીજીમાં વીશ એ રીતે દશમાં દશકમાં 100 ભિક્ષા હોય છે. બધી મળીને 550 ભિક્ષા થાય છે. યથાસૂત્ર-સૂટને ન અતિક્રમીને, ચાવતુ શબ્દથી ચયાઅર્થ - અને ન અતિક્રમીને, યથાતથ્ય - શબ્દાર્થને ન અતિક્રમીને, યથામાર્ગ- ક્ષાયોપથમિક ભાવોને ન અતિક્રમીને, યથાકલા-તેના આચારોને ન અતિક્રમીને, સમ્યક કાયા વડે પણ માત્ર મનોરથો વડે નહીં. વિશુદ્ધ પરિણામથી સ્વીકારેલી, પરિણામની હાનિ વિના પાળેલી, નિરતિચારપણે શોધેલી કે પ્રાપ્તિની સમાપ્તિમાં ઉચિત અનુષ્ઠાન વડે શોભાવેલી, પાર પહોચાડેલી, પ્રતિજ્ઞાકાલથી કંઈક અધિક કાળ અનુષ્ઠિત, પ્રશંસા કરેલી. ઉક્ત બધા પદોથી આરાઘેલી થાય છે. [994] પ્રતિમાનો અભ્યાસ સંસાર ક્ષયાર્થે સંસારીજીવો વડે થાય છે, માટે સંસારી જીવો અને જીવ અધિકારી સર્વ જીવોને ત્રણ સૂગ વડે કહે છે. તે સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ સમય એકેન્દ્રિયપણું છે જેઓને તે પ્રથમ સમયો, એવા એકેન્દ્રિયો તે પ્રથમ સમય એકેન્દ્રિય અને તેથી ઉલટું બે, ત્રણ આદિ સમયો થયા છે જેઓને તે પ્રથમ સમય એકેન્દ્રિયો એ રીતે બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો કહેવા. અનિન્દ્રિય-સિદ્ધો કે અપાતાઓ ઉપયોગથી કેવલીઓ અતિન્દ્રિય છે. - સંસારી જીવોના પર્યાયવિશેષો - * સૂત્ર-૯૫,૯૬ : [9] સો વર્ષના યુવાળા પુરુષની દશ દશાઓ કહી છે - 9i6) બાલા, ક્રિડા, મંદા, બલા, ઘા, હાયની, પપ્પા, પ્રભારા, મુમુખી, શાયની. * વિવેચન-૫,૯૯૬ - જે કાળે મનુષ્યોનું 100 વર્ષનું આયુ હોય તે શતાયુકાળ. - X - મુખ્યવૃતિએ 100 વષયક પુરુષના ગ્રહણ છતાં પૂર્વકોટિ આયુવાળાના કાળમાં 100 વષયક કોઈ પુરપને કુમારપણામાં પણ બાલાદિ દશા-દશક પૂર્ણ થાય. પણ એમ નથી તેથી ઉપચાર જ યુક્ત છે. દશ એ સંખ્યા છે. વર્ષ દશકના પ્રમાણવાળી કાલકૃg અવસ્થા, અહીં વર્ષશતાયુનું ગ્રહણ વિશિષ્ટતર દશ સ્થાનકના અનુરોધથી છે. તે આ પ્રમાણે - દશ વર્ષના પ્રમાણવાળી દશા દશ છે. અન્યથા પૂર્વકોટિ આયુકને પણ દશ અવસ્થા હોય છે. માત્ર તે દશ વર્ષના પ્રમાણવાળી ન હોય. પણ બહુ કે અલા
Page #121
--------------------------------------------------------------------------
________________ 10/-/95,996 રા૫ વર્ણવાળી હોય છે. તેમાં “બાલ"ની આ અવસ્થા ધર્મ અને ધર્મીના અભેદથી તે બાલા. (1) બાલા-જમેલ જીવની પ્રથમ દશા, તેમાં સુખ-દુ:ખને બહુ ન જાણે. માટે તે બાલદશા છે... (2) બીજી ‘કીડા' દશાને પ્રાપ્ત થયેલ જીવ વિવિધ ક્રીડા વડે ક્રીડે છે. પણ તેમાં કામભોગમાં તીવમતિ ઉપજતી નથી. (3) મંદા-વિશિષ્ટ બલ બુદ્ધિપૂર્વક કાર્યમાં અસમર્થ અને મધ્ય ભોગ ભોગવવામાં સમર્થ જે અવસ્થામાં હોય તે મંદ દશા. કહ્યું છે કે - બીજી દશાને પ્રાપ્ત જે પુરષ, તેના ઘરમાં નિશ્ચિત ભોગો હોય તે ભોગવવા સમર્થ છે, પણ સામગ્રીને હોય તો ના ભોગવે અતિ ભોગોપાર્જને મંદ. (4) બલા * જે અવસ્થામાં પુરુષને બલ હોય તો તેના યોગથી બલા કહેવાય. કહ્યું છે - ચોથી બલાદશાને પ્રાપ્ત પુષ, તે બળ બતાવવા સમર્થ હોય પણ નિરપદ્રવ પણ હોય જ... (5) પ્રજ્ઞા-ઈચ્છિત અને પ્રાપ્ત કરવાના વિષયવાળી કે કુટુંબાદિની અભિવૃદ્ધિ વિષયક બુદ્ધિ, તેના યોગથી દશા પણ પ્રજ્ઞા અથવા પ્રકમાંથી જાણે તે પ્રજ્ઞાદશા. તેનું જ કઈત્વ વિવક્ષાએ કથન છે... () પુરુષને ઈન્દ્રિયોમાં હીન કરાવે છે, ઈન્દ્રિયો સ્વવિષય ગ્રહણમાં થોડી અસમર્થ કરે છે માટે તે હાયની દશા છે કહ્યું છે - હાયની દશા પ્રાપ્ત પુરુષ કામભોગ વિરક્ત, ઈન્દ્રિય બળહીન થાય. () પ્રગટ કરે કે વિરતારે છે કફ, ખાંસી આદિને જે દશા તે પ્રપંયા અથવા આરોગ્યથી ખસાવે તે પ્રપંયા. કહ્યું છે - સાતમી પ્રપંચા દશાને ક્રમશઃ પામેલો પુરુષ, ચીકણા ગ્લેમને કાઢે છે અને વારંવાર ખાંસે છે. (8) પ્રાગભાર - થોડો નમેલ, એવા પ્રકારનું શરીર જે દશામાં થાય છે તે પ્રાભાા . કહ્યું છે - આઠમી પ્રાગભારા દશાને પામેલો પુરુષ સંકોચાયેલ વચાવાળો હોય, સ્ત્રીઓને અપ્રિય હોય, જરા વડે જર્જરિત હોય. (9) મુમુહી - જા સક્ષસી વડે દબાયેલ શરીરરૂપ ઘરવાળા જીવને મૂકવા પ્રત્યે મુખ છે જે દશામાં તે મુમુખી. તે આ રીતે - નવમી મુમુખી દશાને આશ્રિત જે પુરુષ છે, તે જરા વડે હાનિ પામે છે, જીવિતમાં પણ ઈચ્છારહિત વસે છે. નવ એટલે જીવિતમાં કે નરલક્ષણ જીવ. (10) શાયની - સુવાડે છે અથવા સુએ છે જે દશામાં તે શાયની તેનું સ્વરૂપ આ છે - હીન અને ભિન્ન સ્વરવાળો, દીન, વિપરીત, શૂન્ય ચિત્ત, દુર્બલ અને દુ:ખીત થઈને દશમી દશાને પ્રાપ્ત પુરુષ વસે છે. અનંતર પુરુષની દશા કહી. હવે પુરુષના સમાનધર્મક વનસ્પતિની દશા પ્રકારાંતથી કહે છે * સૂત્ર૯૯૭ થી 1000 : [9] તૃણ વનસ્પતિકાયિક દશ ભેદે કહ્યા - મૂલ, કંદ યાવતુ પુW, ફળ, બીજ.. [998] બધી વિધાધર શ્રેણિઓ દશ-દશ યોજન પહોળાઈથી કહી 216 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે. બધી અભિયોગ શ્રેણિ 10-10 યોજન પહોળાઈથી કહી છે. [9] વેયક વિમાનો 1000 યોજન ઉd ઊંચાઈ વડે છે. [1ooo] દશ કારણે તેજલેશ્યા સહ વીતા ભસ્મીભૂત કરે તે આ - (1) કોઈ તયારૂપ શ્રમણ, માહણની અતિ આશાતની કરે, તે અત્યારશાલિત સાધુ ક્રોધ પામીને ઉપસર્ગ કરનાર પર તેજ ફેંકે, પરિતાપ ઉપજાવે, પરિતાપ ઉપજાવીને તે જ તેલૈયા વડે તિજાલેચાયુક્ત અનાને બાળી નાંખે. () કોઈ તેવા શ્રમણ, માહણની અતિ આશાતના કરે, અત્યાપ્રતિત સાધુનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તેના પર તેજોવૈશ્યા મૂકે, પીડા કરે, પીડા કરીને તે જ તેજલેશ્યા વડે રેજોલેશ્યા યુકતને બાળીને ભસ્મ કર a) કોઈ તારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અતિ આuતીત સાધુ અને તેનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તે બંને પ્રતિજ્ઞા કરે કે આને હણવો. બંને તેના પર તેજોવૈયા મૂકે, પરિતાપ કરે, પરિતાપીને તેની જ તેજલેશ્યા વડે તેને બાળીને ભસ્મ કરે. (4) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે અત્યાતિત તે સાધુ ક્રોધ પામીને તેના ઉપર તેજોલે મૂકે, તેના શરીરમાં ફોડા ઉપજાવે ફોડા ફુટે, ફોડા ફુડા પછી તેજલેશ્યા સહિત એવા તેને બાળીને ભસ્મ કરે. (5) કોઈ તથારૂપ શ્રમમ, માહણની અત્યાશાતના કરે, અત્યાણાતિત તે સાધુનો પક્ષપાતી દેવ ક્રોધ પામીને તે દુષ્ટાત્મા ઉપર તેજોવેરા , તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે. ફોડા ફૂટ્યા પછી તે દેવ, તે તેજોવેશ્યા યુકત દુષ્ટને બાળીને ભસ્મ કરે. (6) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, અત્યાતિત છે સાધુ અને તેનો પક્ષપાતી દેવ કોપ પામે. બંને પેલા અધમને મારવા પ્રતિજ્ઞા કરે. તે દુષ્ટ ઉપર તેવેશ્યા મૂકે. તે દુષ્ટના શરીરમાં ફોડા થાય, તે ફોડા ફૂટે, પછી તેઓ તેજલેયાવાળા તેને બાળીને ભસ્મ કરે. () કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અતિ આતિત સાધુ ક્રોધ પામીને તે દુષ્ટ ઉપર તેજલેશ્યા મૂકે તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, ફોડા ફૂટે પછી તેમાં નાની ફોડલીઓ થાય, તે ફોડલી ફૂટે પછી તે જ તેજલેશ્યાયુક્ત અનાયને બાળીને ભસ્મ કર (8) () - એ રીતે પૂર્વવત્ દેવની અને બંનેના બે આલાપક કહેવા. (10) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, તેની ઉપર તેજોલેસ્યાને મૂકે, તે તેજલેશ્યા, સાધુને આક્રમણ ન કરે, વિશેષ પરાભવ ન કરે, પણ આમતેમ ઉંચી-નીચી થાય છે, પછી આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને ઉંચે આકાશમાં જાય છે. ત્યાંથી હણાઈને પાછી ફરે છે, પાછી ફરીને તે જ ઉપસર્ગ કરનારના શરીરને બાળતી, તેજલેચાયુકત એવા તેને ભસ્મસાત્ કરે છે. જેમ ગોપાલક મંખલિપુત્ર તેનાથી હણાયો.
Page #122
--------------------------------------------------------------------------
________________ 10/-/97 થી 1000 21 * વિવેચન-૯૯૭ થી 1000 : [૬૯તૃણવત્ વનસ્પતિ તે તૃણ વનસ્પતિઓ. તૃણ સાધર્મ બાદરપણાને લઈને છે, સૂમોનું દશવિધત્વ નથી, મૂલ - જટા, કંદ-સ્કંધથી નીચે વર્તનાર, * * * સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા, પ્રવાલ-અંકુશ, પગ-પાંદડા, પુષ્પ-સ્કૂલ, ફળ પ્રસિદ્ધ છે, બીજ-મિંજ. [68] દશ સ્થાન અધિકારવાળું બીજું સૂત્ર છે. સર્વ-બધાં દીધ-વૈતાદ્યની વિધાધર શ્રેણિઓ - વિધાધર નગરની પંક્તિઓ. દીધવેતાદ્ય ૫-યોજન ઉંચા, ૫૦યોજના મૂલમાં વિાકંભથી, ભૂમિતલથી 10 યોજન અતિક્રમીને દશ યોજનની પહોળાઈથી દક્ષિણ અને ઉત્તરથી એમ બે શ્રેણીઓ છે, તેમાં દક્ષિણથી 50 નગરો અને ઉત્તરથી ૬૦-નગરો મત ક્ષેત્રમાં છે. ઐરવત ક્ષેત્રમાં તેમજ વિપરીતપણે છે, વિજયોમાં બંને શ્રેણી પપ-પપ નગરો છે. વિધાધરોની શ્રેણીની ઉપર 10 યોજન અતિક્રમીને 10 યોજનની પહોળાઈવાળી બંને પડખેથી આભિયોગિક દેવોની શ્રેણીઓ હોય છે. તેમાં અભિયોગ-આજ્ઞા, તે વડે જે વિચારે તે આભિયોગિક દેવો. શકાદિના સોમ, યમ, વરણ, વૈશ્રમણ નામક લોકપાલોના આજ્ઞાંકિત વ્યંતરો છે, શ્રેણીની ઉપર પર્વત પાંચ યોજન ઉંચા, દશ યોજન પહોળા છે. [69] આભિયોગિક દેવોની શ્રેણિ દેવાવાસ છે, તે વિશેષથી કહે છે. [1000] પૂર્વે દેવાવાસ કહ્યા, દેવો મહદ્ધિક હોય છે. આથી દેવોની અને મુનિની મહદ્ધિકતાનું વર્ણન કરવા માટે તેજોનિસર્ગનું પ્રતિપાદન દશ સ્થાન-પ્રકારો વડે, સહ-સાથે, તેજસા-તેજોલેશ્યા વડે વતતા અનાનિ, ભાસ-ભસ્મવત્ અથતુ વિનાશ કરે છે, સાધુ અનાર્યને બાળી નાંખે, તે આ પ્રમાણે - (1) શરૂ - કોઈક અનાર્ય કર્મકારી પાપાત્મા, તયારૂપ-તેજોલબ્ધિને પામેલ શ્રમણતપોયુક્ત, માહન-જીવોનો વિનાશ ન કરો એવા પ્રકારની પ્રરૂપણા કરનારને, * x - તેની અતિ આશાતના કરે. તે સાધુ અતિ આશાતિત-ઉપસર્ગ કરાયેલ. પરિકુપિત - સર્વથા ક્રોધ પામીને તે ઉપસર્ગ કરનાર ઉપર તેજ-તેજોલેયા રૂપ તેજને મૂકે. - તે સાધુ, તે ઉપસર્ગ કરનારને પરિતાપ ઉપજાવે-પીડા કરે છે, પીડા કરીને તે જ તેજોલેસ્યા વડે પરિતાપિતને -x- સહિત પણ જણાતું હોવાથી તેજ વડે પણ થતુ તેજોવૈશ્યાયક્ત અનાર્યને પણ, સાધુના તેજનું બલવાનપણું હોવાથી પ્રસિદ્ધ છે, ભસ્મ કરે આ ચોક. શેષ નવ પણ સુગમ છે. વિશેષ એ કે - અતિ આશાતના કરાયેલ તે સાધુ, ત્યારપછી તુરંત જ તેનો પક્ષપાતી દેવ, અત્યંત કોપ પામીને તે અનાર્યને ભસ્મ કરે એ બીજું... બંને પણ કોપ પામીને, તે બે - મુનિ અને દેવ, ઉપસર્ગ કરનારને ભસ્મ કરવાની પ્રતિજ્ઞા યોગથી કૃતપ્રતિજ્ઞ અર્થાત્ આ દુષ્ટ હણવા યોગ્ય છે, એ રીતે સ્વીકાર કરાયેલા આ ત્રીજું. સોયામાં સાધુ જ તેજોનિસર્ગ કરે... પાચમામાં દેવ અને છઠ્ઠામાં બંને તેજોનિસર્ગ કરે. ... મમ આ વિશેષ છે. તેમાં - ઉપસર્ગ કરનારના શરીરમાં ફોડાઓ અગ્નિથી બળેલાની જેમ ઉત્પન્ન થાય. તે ફોડા ફૂટે છે. ફૂટ્યા પછી તે જ ઉપસર્ગ કરવાવાળો, 218 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ તેજોલેશ્યાયુકત છતાં પણ તેને, સાધુ અને દેવના તેજનું બળવાનપણું હોવાથી વિનાશ કરે. સાતમા-આઠમા-નવમામાં પણ તેમજ છે. વિશેષ એ- તેમાં ફોડા ઉત્પન્ન થાય છે, તે કૂટે છે, તેથી તેમાં અતિ નાની ફોડલી થાય છે. પછી તે કૂટે છે. ફોડલી કૂટ્યા પછી તે જ ઉપસર્ગ કરનાર તેજોલેશ્યાયુક્ત છતાં ભસ્મ ચાય. આ નવ સ્થાનો સાધુ અને દેવના કોપના આશ્રયવાળા છે. દશમું સ્થાન વીતરાગ આશ્રિત છે. તેમાં ઉપસર્ગ કરતા ગોશાલકની જેમ તેજોનિસર્ગ કરે. તે તેજ શ્રમણ પર મૂકેલું, મહાવીર પ્રભુવતું થોડું આક્રમણ ન કરે, વિશેષ પરાભવ ન કરે, પણ પડખેથી ઉંચે ચડવું-નીચે પડવું કરે છે, પછી આ-દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. પછી ઉMદિશામાં આકાશમાં ઉંચે જાય છે, ઉંચે જઈને તે તેજ સાધુના શરીરની સમીપથી તેમના માહાભ્યથી હણાઈને પાછું ફરે છે, ફરીને તે જ ઉપસર્ગ કરનાર પરપના શરીરને ઉપતાપ ઉપજાવતું, કેવા શરીરને ? તેજ સહિત વર્તતું-તેજલધિવાળું ભમ કરે. આ કોપરહિત એવા વીતરાગનો પ્રભાવ છે, તેથી પરતેજ પરાભવ ન કરે. આ અર્થમાં દટાંત. જેમ ભગવંતનો શિષ્યાભાસ મંખલિપુત્ર ગોશાલક, મંખચિત્રફલક પ્રધાન ભિક્ષુ વિશેષ. તપથી ઉત્પન્ન થયેલ હોવાથી, તપ શું છે ? તેજતેજોલેશ્યા. ત્યાં એકદા ભગવંત મહાવીર શ્રાવતી નગરીમાં પધાર્યા, ગોશાલક પણ આવ્યો. ત્યાં ગૌતમ ગોચરી અર્થે ગયેલ, ત્યાં તેમણે ઘણાં લોકોનો શબ્દ સાંભળ્યો. જેમ-શ્રાવસ્તીમાં બે જિન સર્વજ્ઞ છે , મહાવીર અને ગોશાલક. તે સાંભળીને ગૌતમસ્વામીએ ભગવંત પાસે આવીને ગોશાલકનું ઉત્પાન પૂછ્યું. ભગવંતે કહ્યું. આ શરવણગ્રામમાં ગોબહલ બ્રાહ્મણની ગોશાળામાં મંખલી નામે મંખ અને સુભદ્રાનો પુત્ર છે. હું છકાસ્થ હતો ત્યારે મારી સાથે છ વર્ષ પર્યd વિચર્યો. બહેશ્રત થયો. પણ તે જિન કે સર્વજ્ઞ નથી. આ વચન સાંભળીને ઘણાં લોકો નગરીમાં નિક, ચકાદિમાં પરસ્પર કહેવા લાગ્યા- ગોશાલક, મંખલી છે, પણ જિન કે સર્વજ્ઞ નથી. આ લોક વચન સાંભળીને ગોશાળો કોપ્યો અને ગૌચરી ગયેલા ભગવંતના શિષ્ય આનંદને જોયો. ત્યારે તેને કહ્યું. હે આનંદ ! તું આવ, એક દટાંત સાંભળ. - જેમ કેટલાંક વણિક દ્રવ્યાર્થી થઈ વિવિધ કરિયાણાના ગાડા ભરી દેશાંતર જતા મહા અટવીમાં પ્રવેશ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને ગવેષતાં ચાર વભીક શિખરો શાવલ વૃક્ષમાં જોયા - શીધ્ર એક રાફડાને ફોડ્યો. તેમાંથી અતિ વિપુલ સ્વચ્છ જળ મળ્યું તે પાણી જેટલી તૃષા હતી તેટલું પીને પાણીનાં પાત્રો ભરી લીધાં. પછી નુકસાન થવાના સંભવથી એક વૃદ્ધ તેમને નિવારવા છતાં પણ અતિ લોભથી બીજો અને ત્રીજો શિખર ફોડ્યો. તે બંને શિખરમાંથી ક્રમશઃ સુવર્ણ અને રત્નો પ્રાપ્ત કર્યા. ફરીથી તેમજ ચોથા શિખરને ભેદતાં તેમાંથી ઘોર વિષવાળો, મોટી કાયાવાળો કાજળના પંજ જેવો, અતિ ચંચળ જિલ્લા યુગલવાળો, એક સરાજ નીકળ્યો. પછી સર્ષ કોપથી શિખરે
Page #123
--------------------------------------------------------------------------
________________ 10-94 થી 1000 219 ચડીને સૂર્યમંડલને જોઈ, નિર્નિમેષ દૃષ્ટિ વડે ચોતરફ જોઈને, તે પુરુષોને ભસ્મીભૂત કરતો હતો, ત્યારે લોકોને નિવારણ કરનાર વૃદ્ધવણિકને અનુકંપાથી વનદેવી લઈ ગઈ. આ રીતે તારો ધમચાર્ય પોતાની સંપદાથી અસંતુષ્ટ થઈને અમારો વિવાદ કરે છે, હું મારા તપ તેજ વડે આજે જ તેને ભસ્મ કરીશ. તું તારા ધર્માચાર્યને આ બતાવ. વૃદ્ધ વણિકની જેમ હું તારી રક્ષા કરીશ. આ સાંભળીને આનંદમુનિ ભય પામ્યા, ભગવંત પાસે આવીને નિવેદન કર્યું. ભગવંતે કહ્યું - ગોશાલક આવે છે, બધાં સાધુઓ શીઘ બીજે સ્થાને જાઓ, કોઈએ તેને કંઈ કહેવું નહીં. આ પ્રમાણે હે આનંદ ! તું બધાં સાધુને જણાવ. એટલું કહેતા ગોશાલક ભગવંત પાસે આવીને બોલ્યો - હે કાશ્યપ ! - x * તું એમ ન કહે કે - આ ગોશાલક મંખલિપુત્ર છે. ઇત્યાદિ. તારો શિષ્ય ગોશાલક તો દેવ થઈ ગયો. હું તો બીજો છું. પણ તેના શરીરને પરીષહ સહન કરવામાં સમર્થ માનીને તેમાં રહું છું. ઇત્યાદિ. તે કલ્પિત વસ્તુ કહેતો હતો, તેને પ્રેરણા કરવામાં તત્પર થયેલ સર્વાનુભૂતિ અને સુનમ નામના બે સાધુઓને તેજલેશ્યાથી ભસ્મ કર્યા. પછી ભગવંતે કહ્યું - હે ગોશાલક ! કોઈ ચોર - x - પરાભવિત થઈને તેવા દુર્ગને નહીં મેળવી અંગુલી કે વૃણાગ્ર વડે પોતાને છુપાવે તો શું તે છૂપાઈ શકે. તું પણ એ રીતે અન્યથા બોલીને આત્માને શું છુપાવી શકીશ ? તું તે જ ગોશાલક છે કે જે મારા વડે બહુશ્રુત કરાયેલ છે - 4 - એ રીતે યથાવત બોલતા ભગવંત ઉપર ગોશાળાએ કોપથી તેજોનિસર્ગ કર્યો. ઉંચા-નીચા આક્રોશ વચનો કહ્યા. તેં તેજ (તેજોલેશ્યા) ભગવંતને વિશે સમર્થ થઈને તેમને પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીરમાં * * - પ્રવેચ્યું. તેના વડે દગ્ધ થયેલ શરીરવાળો તે ગોશાળો અનેક વિક્રિયા બતાવીને સાતમી સગિમાં કાળધર્મ પામ્યો. - - - જેને સમસ્ત નરદેવ, દેવેન્દ્ર નમેલ છે એવા, જઘન્યથી પણ કોટિ સંખ્યક દેવો ભક્તિના સમૂહ વડે સેવિત પાદપાવાળા, વિવિધ ઋદ્ધિવાળા, હજારો શિયોથી પરિવરિત, સ્વપ્રભાવથી શાંત કરેલ છે 100 યોજનમાં રહેલ વૈર, મારી, વિઠ્ઠર અને દુભિક્ષાદિ ઉપદ્રવ જેણે એવા અને અનુતર પુણ્યવાળા મહાવીર ભગવંતને પણ મનુષ્ય માત્ર, ચિર પરિચિત અને શિષ્ય સર્દેશ ગોશાલકે ઉપસર્ગ કર્યો, તે આશ્ચર્ય છે. માટે આશ્ચર્ય કથન * સૂત્ર-૧૦૦૧ થી 1003 : [1001] દશ અચ્છેરણ કહ્યા છે - [1002] ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તિર્થંકર, અભાવિત અંદા, કૃષ્ણનું અપકંકા ગમન, ચંદ્ર-જૂનું ઉત્તરણ,.. [1oo] હરિવંશ કુલોત્પતિ, ચમરોત્પાત, 108 સિદ્ધ, અસંયતોની પૂજા. આ દશ આશ્ચર્યો અનંતકાલ થયા. - વિવેચન-૧૦૦૧ થી 1003 - [સાથે જ લીધેલ છે.] મ વિસ્મયથી, વર્યને જણાય છે તે આશ્ચર્યો - અલ્કતો. * x * (1) ઉપગિિદ બે ગાયા છે. ઉપસર્જન કરાય - ફેંકાય - પતિત થાય છે પ્રાણી ધર્મથી 220 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જેના વડે તે ઉપસર્ગો - દેવાદિ કૃત ઉપદ્રવો. ભગવંત મહાવીરને છડાહ્યકાળમાં અને કેવલી કાલે મનુષ્ય-દેવ-તિર્યચો વડે કરાયેલા થયા છે. પણ આ ઉપસર્ગ ક્યારે પણ પૂર્વકાલમાં થયો નથી. કેમકે તીર્થકરો તો અનુત્તર પુણ્યના સંભારચી ઉપસર્ગના ભાજન થતા નથી, પણ સકલ ન-અમરતિર્યંચો સંબંધી સકારાદિના સ્થાનમાં જ થાય છે. માટે અનંતકાલે થનાર આ બ અચ્છેરારૂપ છે. (2) ગર્ભ-ઉદરસ્થ જીવનું હરણ થવું તે-x- ગર્ભહરણ. આ પણ તીર્થકરની અપેક્ષાઓ પૂર્વે નહીં થયેલ છતાં ભગવંત મહાવીરનું ગર્ભહરણ થયું. ઈન્દ્રાજ્ઞાથી હરિોગમેપી દેવ, દેવાનંદાના ઉદરથી સંતરીને ત્રિશલા રાજરાણીના ઉદરમાં સંકમાવ્યા. આ પણ અનંતકાલે થયેલ આશ્ચર્ય છે. (3) તીર્થકપણે ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ-દ્વાદશાંગ કે સંઘ તે સ્ત્રીતીર્થ. તીર્થ તો પુરપસિંહ, પુરુષવરગંધ હતી, પ્રભુવનમાં અવ્યાહત સામર્થ્યવાળા પ્રવતવિ છે. પણ આ અવસર્પિણીમાં મિથિલાનગરીના સ્વામી કુંભ રાજાની પુત્રી, મલ્લિ નામે તીર્થકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થને પ્રવર્તાવ્યું. આ ભાવ અનંતકાળે થવાપણું હોવાથી આશ્ચર્ય. (4) અભવ્યાખ્યાઅિધર્મને અયોગ્યપર્વદા-તીર્થકર સમવસરણે સાંભળનાર લોકો, સંભળાય છે કે - ભિક ગ્રામ નગર બહાર વર્ધમાન સ્વામીને કેવળજ્ઞાન થયું. પછી ચાર નિકાયના દેવોએ સમવસરણ રચ્યું. ભક્તિ અને કુતૂહલથી ખેંચાઈને આવેલા અનેક મનુષ્ય, દેવો, વિશિષ્ટ તિર્યંચોને પોતપોતાની ભાષાને અનુસરનારી, અતિ મનોહર, મહાઇવનિ વડે કલાનું પાલન કરવાને ભગવંતે ધર્મકથા કહી. ત્યાં કોઈએ વિરતિ ના સ્વીકારી, તીર્થકર દેશના પૂર્વે કદાપી નિષ્ફળ થઈ નથી. માટે આ આશ્ચર્ય. (5) કૃષ્ણ વાસુદેવનું અપઢંકામાં જવું, આવું પૂર્વે કદી થયું નથી. માટે આશ્ચર્ય સંભળાય છે કે - દ્રૌપદી, ધાતકીખંડના ભરતની અપરકંકાનો પદ્મ રાજાએ દેવ સામર્થ્યથી અપહરણ કરાવી. દ્વારિકાવાસી કૃષ્ણ નારદના મુખથી જાણને * * * x* ત્યાં ગયા. - x* દ્રૌપદીને પાછી લાવ્યા. ત્યાં કપીલ વાસુદેવે મુનિસુવતજિન પાસે વૃતાંત જાણ્યો - x લવણસમુદ્ર ઉલ્લંઘતા કૃષ્ણને પંચજન્ય શંખ વગાડી તે જણાવ્યું. આ આશ્ચર્ય. (6) ભગવંત મહાવીરના વંદનાર્થે સમવસરણભૂમિમાં આકાશથી ચંદ્ર-સૂર્યનું શાશ્વતા વિમાન સહિત અવતરવું, તે પણ આશ્ચર્ય છે. (3) હરિ નામના પુરુષ વિશેષનો વંશ-ત્ર પૌત્રાદિ પરંપરા તે હરિવંશ. તે લક્ષણવાળા કુલની ઉત્પત્તિ તે હરિવંશ કુલોત્પતિ. કુલ તો અનેક પ્રકારે છે. આ કારણથી હરિવંશ વિશેષણ અપાય છે. આ પણ આશ્ચર્ય છે. સંભળાય છે કે - ભરત બાપેક્ષા એ ત્રીજું હરિવર્ષ નામે યુગલીક ક્ષેત્ર છે. કોઈ પૂર્વભવના વિરોધી વ્યંતર દેવે એક મિથુનને ભરત ક્ષેત્રમાં મૂક્યું, પુણ્યના અનુભાવથી રાજને પામ્યું તેથી હરિવર્ષ ગોત્પન્ન હરિ નામક પ્રથમ પુરુષનો વંશ તે હરિવંશ.
Page #124
--------------------------------------------------------------------------
________________ 1/-/1001 થી 1003 221 રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (8) અસુરકુમાર રાજ ચમરનું ઉંચે જવું તે ચમરોત્પાત. તે પણ અકસ્માત હોવાથી આશ્ચર્ય છે. સંભળાય છે * ચમચંચા સજધાનીનો નિવાસી અમરેન્દ્ર, નવો ઉત્પન્ન થયો, અવધિ વડે ઉંચે જોયું. મસ્તક પર સૌધર્મ કશે શક્રેન્દ્રને જોયો. તેથી ઈર્ષાથી શક્રેન્દ્રનો તિરસ્કાર કરવાને તે અહીં આવીને છડાહ્યાવસ્થામાં એકરામિડી પ્રતિમા સ્વીકારી સંસુમાર નગરના ઉધાનમાં રહેલ ભગવંત મહાવીરને બહુમાન સહિત વાંદીને હે ભગવન! મને -x - આપનું શરણ હો એમ કહી શરણું લઈને ઘોર રૂપવાળું એક લાખ યોજન પ્રમાણ શરીર રચીને પરિઘરના નામે શાને ચોતરફ ભમાવતો, ગરવ કરતો -x x* ઉંચે જવા લાગ્યો. -x-x- શકેન્દ્રને આકોશ કરવા લાગ્યો. શકેન્દ્ર કોપચી જાજ્વલ્યમાન એવા * x * વજને ચમર પ્રત્યે મૂકડ્યું. અમરેન્દ્ર ભયથી પાછો ફર્યો, ભગવંતના બંને પગમાં શરણું સ્વીકાર્યું. શકેન્દ્રો - X- તીર્થકર આશાતનીના ભયથી શીઘ આવીને વજને પાછું ખેંચ્યું. * x * તે આશ્ચર્ય (9) 108 જે સિદ્ધ થયા તે અષ્ટશત સિદ્ધો. આ પણ અનંતકાળે બન્યું કે ઉકૃષ્ટ અવગાહનાવાળા 108 જીવો એક સાથે સિદ્ધ થયા. (10) અસંયત - આરંભ, પરિગ્રહમાં આસક્ત, અબ્રાહ્મચારી અસંયમીને વિશે પૂજા-સત્કાર, હંમેશા સંયતો જ પૂજા યોગ્ય છે. પણ આ કાળમાં આ વિપરીત બન્યું તે આશ્ચર્ય. આ દશે અનંતકાળે બન્યા માટે આશ્ચર્ય. અનંતર ચમરેન્દ્રનો ઉત્પાત કહ્યો. તે ચમર, રતનપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ માટે રનપભા સંબંધી વક્તવ્યતા કહે છે– * સૂત્ર-૧૦૦૪ : આ નભા ગૃહનીનો રનકાંડ 1ooo યોજન પહોળો છે. આ રનપભા yedીનો વજકાંડ 1ooo યોજન પહોળો છે. એ રીતે વૈડૂઈ, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલાક, સૌધિક, જ્યોતિરસ, અંજન, જનપુલાક, જત, સુવણ, અંક, ફટિક, રિષ્ઠકાંડ, રત્નકાંડવત્ કહેવા. * વિવેચન-૧૦૦૪ : જે આ એક રાજપ્રમાણ લંબાઈ-પહોળાઈચી, 1,80,ooo યોજન જાડાઈથી, ઉપર મધ્ય-અધો ખર-પંળહલ-જલકાંડ ક્રમશઃ 16,84,80 હજાર યોજન જોડાઈથી વિભાગો છે. પ્રત્યક્ષ, નજીક રહેલા રત્નોની પ્રભા છે જેમાં કે રત્નોથી શોભે છે તે રતનપ્રભા. તેનો ખરખાંડ 16 પ્રકારના રત્નમય છે. તેમાં પહેલો ભાગ રત્નકાંડ નામે છે તે 1000 યોજન સ્થળ છે. એ રીતે બીજા ૧૫-સૂત્રો કહેવા. વિશેષ એ કે - બીજા કાંડો વિશેષ રત્નમય છે. * x - પૂર્વ-પૂર્વના અભિલાપથી બધા કાંડો કહેવા * * * x - (શેષ પૂર્વવત) રાપભાના પ્રસ્તાવથી તેના આધેય દ્વીપાદિની વક્તવ્યતા• સૂત્ર-૧૦૦૫ થી 1008 : [1oo5] બધાં દ્વીપ સમુદ્રો 10oo યોજન ભૂમિમાં છે. બધા મહદ્ધહો 10 ચૌજન ઉંડા છે. બધાં પ્રપાતકુંડો 10 યોજન ઉંડા છે. સીતા-શીનોદા મહાનદીઓ, મુખમલે દશ-દશ યોજન પ્રમાણ ઉંડાઈથી કહ્યા છે. [1006) કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય મંડલથી દશમાં મંડલમાં ચાર ચરે છે. અનુરાધા નક્ષત્ર સવન્જિંતર મંડલથી દશમાં ચાર ચરે છે. " [10] દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિકર કહ્યા છે - [1008] મૃગશીર્ષ, આદ્ધ, પુષ્ય, ત્રણ પૂર્વાઓ, મૂલ, આશ્લેષા, હસ્ત અને ui. * વિવેચન-૧૦૦૫ થી 1008 : [1005] સૂત્ર સુગમ છે. વિશેષ એ - ઉદ્વેધ એટલે ઉંડાપણું, દ્વીપોની ઉંડાઈનો અભાવ હોવાથી નીચે 1000 યોજન પર્યન્ત દ્વીપ ભૂમિમાં છે. જંબુદ્વીપમાં પશ્ચિમવિદેહમાં જગતની સમીપે ઉંડાપણું છે. હિમવતુ આદિ પર્વતોમાં પદ્માદિ મહાદ્રહો છે. સલીલ-પ્રપાતકુંડ આદિ * x - [1006] દ્વીપ સમુદ્રના અધિકારથી જ તેમાં વર્તનારા નક્ષત્રના સૂત્રને કહે છે. સૂર્યના 184 મંડલ અને ચંદ્રના 15 નામના 8 મંડલો છે. મંડલ એટલે માર્ગ. તે યથાયોગ્ય સૂયદિ વિમાનતુલ્ય વિકંભરી છે. જંબૂદ્વીપના 180 યોજનમાં સૂર્યના 65, ચંદ્રના-૫-નક્ષત્રોના-ર-મંડલો છે. લવણ સમુદ્રમાં 330 યોજન જતા 119 સૂર્યના, 10 ચંદ્રના, ૬-નક્ષત્રના મંડલો છે. સર્વથી બાહ્યમંડલ મેરથી 45,330 યોજને હોય છે. સવથી અત્યંતર 44,820 યોજને હોય છે. કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય ચંદ્રમંડલથી દશમા અને સવચિંતરથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. * x * ઇત્યાદિ. [1003,1008] વૃદ્ધિકર-મૃગશીર્ષાદિ દશનારાયુક્ત ચંદ્ર હોય તો શ્રુતજ્ઞાનાદિનો ઉદ્દેશાદિ જો કરાય તો જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અવિદનપણે ભણાય છે, સંભળાય છે, વ્યાખ્યા કરાય છે, ધારણ કરાય છે. તેવા પ્રકારના કાલવિશેષ, તથાવિધ કાર્યોમાં કારણભૂત થાય છે. કેમકે કાલનું ક્ષયોપશમાદિ હેતુત્વ હોય છે. કહ્યું છે કે - કર્મનો ઉદય, ક્ષય, ક્ષયોપશમ છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભયરૂપ કારણને પામીને થાય છે. -- દ્વીપસમુદ્ર અધિકારી દ્વીપયારી જીવ વકતવ્યતા કહે છે * સૂત્ર-૧૦૦૯ - ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિકોની જાતિકુલકોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહેલી છે. ઉરપરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિર્યંચયૌનિકોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહી છે. * વિવેચન-૧૦૦૯ : ચાર પણ છે જેઓને તે ચતુષ્પદો, અલમાં વિચરવાથી સ્થલચર, ચતુષ્પદ સ્થલચર, પંચેન્દ્રિય એવા છે. વળી તિર્યચ યોનિકો xx* તેઓની પંચેન્દ્રિય જાતિમાં કુલકોટિ * જાતિ વિશેષ લક્ષણ યોનિ પ્રમુખ-ઉત્પત્તિ સ્થાનના દ્વારા દશ લાખ છે. તે પ્રમાણે સર્વવિદે પ્રરૂપેલ છે. તેમાં યોનિ-જેમ છાણમાં હીન્દ્રિયોના જીવોનું ઉત્પત્તિ સ્થાન છે, તેમાં એક યોનિમાં હીન્દ્રિયોના કલો કૃમિ આદિ અનેક આકારે પ્રસિદ્ધ છે. ૩રસા - છાતી વડે, પરિસર્ણ - ચાલે છે, તે ઉ૫રિસર્યો, તે સ્થલચર એવા ઉપરિસર્ષ ઇત્યાદિ પૂર્વવત્. - - જીવવિષયક દશ સ્થાનક કહીને હવે જીવરૂપ
Page #125
--------------------------------------------------------------------------
________________ 10/-/1009 224 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 - X - X - છેલ્લે અનંત શબ્દના ગ્રહણથી વૃદ્ધિ આદિ માફક અંત્ય મંગલ કહ્યું. આ અનંત શબ્દ બધાં અધ્યયનોના અંતે ભણેલ છે. તેથી બધે અંત્યમંગલ પણે જાણવું - X - X - સ્થાન-૧૦નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ 0 વૃત્તિકાર પ્રશસ્તિ - (સંક્ષેપમાં નોંધેલ છે.] જે આરંભે કહેલ કે મહાનિઘાનભૂત સ્થાનાંગ સૂત્રનો પ્રકાશની જેમ અનુયોગ આરંભાય છે, તે ચાંદ્રકુલીન, સિદ્ધાંતોક્ત અપ્રતિબદ્ધ વિહારી શ્રી વર્ધમાન સૂરિના ચરણસેવી, પ્રમાણાદિની વ્યુત્પત્તિયુક્ત પ્રકરણ અને પ્રબંધના કn * * * * * જિનેશ્વરા આર્યના લઘુ-ગુરુભાઈ વ્યાકરણાદિ શાસ્ત્રના કર્તા શ્રી બુદ્ધિસાગર સૂરિના. ચરણ કમળમાં ભમરરૂપ અભયદેવસૂરિ નામે મેં ભગવંત મહાવીરની શિષ્ય પરંપરામાં વર્તતા. અજિતસિંહ સૂરિના શિષ્ય ઉત્તરસાધકની જેમ જ્ઞાન અને ક્રિયામાં પ્રધાન એવા યશોદેવગણિની સહાય વડે સિદ્ધ થયેલ મહાનિધાનવત્ : x - મને મંગલને અર્થે પૂજ્યની પૂજા હો. ભગવંત મહાવીર, ભગવંત પાર્શ્વનાથ, પ્રવચન દેવતાઓને નમસ્કાર થાઓ. * X - X * ઇત્યાદિ - X - X - X - X - પુદ્ગલ વિષયક દશ સ્થાન કહે છે– * સૂઝ-૧૦૧૦ : જીવો, દશ સ્થાન વડે બાંધેલા યુગલો પાપકર્મપણે ગ્રહણ કર્યા છે, કરે છે, કરશે. તે આ રીતે - પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત ચાવતું અનેન્દ્રિય નિવર્તિત. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણાવેદના અને નિર્જસ [ત્રણે કાળને આશ્રીને જાણવા. - દશ પ્રાદેશિક સ્કંધો અનંતા કહ્યા, દશ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનતા કહ્યા છે, દશ સમય સ્થિતિક યુગલો અનંતા કહ્યા છે, દશ ગુણ કાળ યુગલો અનંતા કહ્યા છે. એ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યાવત્ દશ ગુણરસ પુગલો અનંતા કહ્યા છે. * વિવેચન-૧૦૧૦ : અથવા જાતિ, યોનિ, કુલાદિ વિશેષો, જીવોને કર્મના ચય, ઉપચય આદિથી થાય છે. પ્રકાલભાવિ દશ સ્થાનના અવતારથી કર્મના ચયાદિ કહે છે. જીવો-જીવન ધર્મવાળા પણ સિદ્ધ નહીં. - x- દશ સ્થાનો વડે પ્રથમ સમય એકેન્દ્રિયસ્વાદિ પર્યાય હેતુથી જે બંધ યોગ્યતાથી તૈયાર કર્યા, તે દશ સ્થાન નિર્વર્તિત અથવા જેઓને દશ સ્થાન વડે નિષ્પાદના છે તે દશ સ્થાન નિર્વર્તિત. તે કર્મવMણાને ઘાતિકર્મ કે બાકમ, તે કરાતું હોવાથી કર્મ, પાપકર્મ છે, તેનો ભાવ તે પાપકર્મતા. ગ્રહણ કર્યા છે - કરે છે - કરશે. આ કથનથી આત્માનું ત્રિકાળ અન્વયિત્વ કહે છે. કેમકે સર્વથા અન્વયિત્વ ન હોવામાં અકૃતાભ્યાગમ અને કૃત વિપનાશનો પ્રસંગ આવે. વા શબ્દ વિકલાર્થ છે. તે આ પ્રમાણે - પ્રથમ સમય એકેન્દ્રિયવનો છે જેઓને તે પ્રથમ સમયો, એકેન્દ્રિયો એવા તે પ્રથમ સમય એકેન્દ્રિયો. તેમાં વર્તતા જેઓએ કમપણે ભેગા કર્યા - સામાન્યથી ગ્રહણ કર્યા તે પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત. તેથી વિપરીત તે પ્રથમ સમય એકેન્દ્રિય નિવર્તિત. તે પગલોનું એ રીતે બે ભેદપણું, બે-ત્રણ-ચાર-પંચેન્દ્રિયોમાં પ્રત્યેકમાં કહેવું. એ હકીકત અતિદેશ વડે કહે છે. આ પ્રમાણે ચય, ઉપચયાદિ બધાં કહેવા. - x * વિશેષ એ - ઘવન * કપાયાદિથી પરિણત જીવને કર્મ પુદ્ગલનું ગ્રહણ માંગ. ૩પવન - ગ્રહણ કરેલને જ્ઞાનાવરણ આદિ ભાવ વડે સ્થાપવા. વંધન - નિકાચિત કરવું. કથીરા - વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં પ્રક્ષેપવું. થેન - અનુભવવું. નિર્ધા જીવપ્રદેશોથી દૂર કસ્વા. પુદ્ગલ અધિકારથી જ બીજું સૂત્ર કહે છે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- જેના દશ પ્રદેશો છે તે દશ પ્રદેશ. તે જ દશ પ્રદેશવાળા - પરમાણુવાળા સ્કંધો - સમુચ્ચયો. એમ દ્રવ્યથી પુદ્ગલની વિચારણા તથા દશ આકાશના પ્રદેશોને વિશે જે અવગાઢ તે દશ પ્રદેશાવગાઢ. એમ ફોનથી વિચારણા. દશ સમય પર્યન્ત સ્થિતિવાળા એમ કાલથી વિચારણા. દશ ગુણ એટલે એક ગુણ કાળાની અપેક્ષાએ દશગણું, કાળો વર્ણ વિશેષ છે જે પુદ્ગલો તે દશગુણ કાળા, એ રીતે બીજા નીલાદિ ચાર વર્ણો વડે - X - X - આદિ કહેવું. સ્થાનાંગ સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ -X - X - X - X - X - X - વિભાગ-સમાપ્ત)|
Page #126
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.