________________ 1/-/1001 થી 1003 221 રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (8) અસુરકુમાર રાજ ચમરનું ઉંચે જવું તે ચમરોત્પાત. તે પણ અકસ્માત હોવાથી આશ્ચર્ય છે. સંભળાય છે * ચમચંચા સજધાનીનો નિવાસી અમરેન્દ્ર, નવો ઉત્પન્ન થયો, અવધિ વડે ઉંચે જોયું. મસ્તક પર સૌધર્મ કશે શક્રેન્દ્રને જોયો. તેથી ઈર્ષાથી શક્રેન્દ્રનો તિરસ્કાર કરવાને તે અહીં આવીને છડાહ્યાવસ્થામાં એકરામિડી પ્રતિમા સ્વીકારી સંસુમાર નગરના ઉધાનમાં રહેલ ભગવંત મહાવીરને બહુમાન સહિત વાંદીને હે ભગવન! મને -x - આપનું શરણ હો એમ કહી શરણું લઈને ઘોર રૂપવાળું એક લાખ યોજન પ્રમાણ શરીર રચીને પરિઘરના નામે શાને ચોતરફ ભમાવતો, ગરવ કરતો -x x* ઉંચે જવા લાગ્યો. -x-x- શકેન્દ્રને આકોશ કરવા લાગ્યો. શકેન્દ્ર કોપચી જાજ્વલ્યમાન એવા * x * વજને ચમર પ્રત્યે મૂકડ્યું. અમરેન્દ્ર ભયથી પાછો ફર્યો, ભગવંતના બંને પગમાં શરણું સ્વીકાર્યું. શકેન્દ્રો - X- તીર્થકર આશાતનીના ભયથી શીઘ આવીને વજને પાછું ખેંચ્યું. * x * તે આશ્ચર્ય (9) 108 જે સિદ્ધ થયા તે અષ્ટશત સિદ્ધો. આ પણ અનંતકાળે બન્યું કે ઉકૃષ્ટ અવગાહનાવાળા 108 જીવો એક સાથે સિદ્ધ થયા. (10) અસંયત - આરંભ, પરિગ્રહમાં આસક્ત, અબ્રાહ્મચારી અસંયમીને વિશે પૂજા-સત્કાર, હંમેશા સંયતો જ પૂજા યોગ્ય છે. પણ આ કાળમાં આ વિપરીત બન્યું તે આશ્ચર્ય. આ દશે અનંતકાળે બન્યા માટે આશ્ચર્ય. અનંતર ચમરેન્દ્રનો ઉત્પાત કહ્યો. તે ચમર, રતનપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ માટે રનપભા સંબંધી વક્તવ્યતા કહે છે– * સૂત્ર-૧૦૦૪ : આ નભા ગૃહનીનો રનકાંડ 1ooo યોજન પહોળો છે. આ રનપભા yedીનો વજકાંડ 1ooo યોજન પહોળો છે. એ રીતે વૈડૂઈ, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલાક, સૌધિક, જ્યોતિરસ, અંજન, જનપુલાક, જત, સુવણ, અંક, ફટિક, રિષ્ઠકાંડ, રત્નકાંડવત્ કહેવા. * વિવેચન-૧૦૦૪ : જે આ એક રાજપ્રમાણ લંબાઈ-પહોળાઈચી, 1,80,ooo યોજન જાડાઈથી, ઉપર મધ્ય-અધો ખર-પંળહલ-જલકાંડ ક્રમશઃ 16,84,80 હજાર યોજન જોડાઈથી વિભાગો છે. પ્રત્યક્ષ, નજીક રહેલા રત્નોની પ્રભા છે જેમાં કે રત્નોથી શોભે છે તે રતનપ્રભા. તેનો ખરખાંડ 16 પ્રકારના રત્નમય છે. તેમાં પહેલો ભાગ રત્નકાંડ નામે છે તે 1000 યોજન સ્થળ છે. એ રીતે બીજા ૧૫-સૂત્રો કહેવા. વિશેષ એ કે - બીજા કાંડો વિશેષ રત્નમય છે. * x - પૂર્વ-પૂર્વના અભિલાપથી બધા કાંડો કહેવા * * * x - (શેષ પૂર્વવત) રાપભાના પ્રસ્તાવથી તેના આધેય દ્વીપાદિની વક્તવ્યતા• સૂત્ર-૧૦૦૫ થી 1008 : [1oo5] બધાં દ્વીપ સમુદ્રો 10oo યોજન ભૂમિમાં છે. બધા મહદ્ધહો 10 ચૌજન ઉંડા છે. બધાં પ્રપાતકુંડો 10 યોજન ઉંડા છે. સીતા-શીનોદા મહાનદીઓ, મુખમલે દશ-દશ યોજન પ્રમાણ ઉંડાઈથી કહ્યા છે. [1006) કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય મંડલથી દશમાં મંડલમાં ચાર ચરે છે. અનુરાધા નક્ષત્ર સવન્જિંતર મંડલથી દશમાં ચાર ચરે છે. " [10] દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિકર કહ્યા છે - [1008] મૃગશીર્ષ, આદ્ધ, પુષ્ય, ત્રણ પૂર્વાઓ, મૂલ, આશ્લેષા, હસ્ત અને ui. * વિવેચન-૧૦૦૫ થી 1008 : [1005] સૂત્ર સુગમ છે. વિશેષ એ - ઉદ્વેધ એટલે ઉંડાપણું, દ્વીપોની ઉંડાઈનો અભાવ હોવાથી નીચે 1000 યોજન પર્યન્ત દ્વીપ ભૂમિમાં છે. જંબુદ્વીપમાં પશ્ચિમવિદેહમાં જગતની સમીપે ઉંડાપણું છે. હિમવતુ આદિ પર્વતોમાં પદ્માદિ મહાદ્રહો છે. સલીલ-પ્રપાતકુંડ આદિ * x - [1006] દ્વીપ સમુદ્રના અધિકારથી જ તેમાં વર્તનારા નક્ષત્રના સૂત્રને કહે છે. સૂર્યના 184 મંડલ અને ચંદ્રના 15 નામના 8 મંડલો છે. મંડલ એટલે માર્ગ. તે યથાયોગ્ય સૂયદિ વિમાનતુલ્ય વિકંભરી છે. જંબૂદ્વીપના 180 યોજનમાં સૂર્યના 65, ચંદ્રના-૫-નક્ષત્રોના-ર-મંડલો છે. લવણ સમુદ્રમાં 330 યોજન જતા 119 સૂર્યના, 10 ચંદ્રના, ૬-નક્ષત્રના મંડલો છે. સર્વથી બાહ્યમંડલ મેરથી 45,330 યોજને હોય છે. સવથી અત્યંતર 44,820 યોજને હોય છે. કૃતિકા નક્ષત્ર સર્વ બાહ્ય ચંદ્રમંડલથી દશમા અને સવચિંતરથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે. * x * ઇત્યાદિ. [1003,1008] વૃદ્ધિકર-મૃગશીર્ષાદિ દશનારાયુક્ત ચંદ્ર હોય તો શ્રુતજ્ઞાનાદિનો ઉદ્દેશાદિ જો કરાય તો જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અવિદનપણે ભણાય છે, સંભળાય છે, વ્યાખ્યા કરાય છે, ધારણ કરાય છે. તેવા પ્રકારના કાલવિશેષ, તથાવિધ કાર્યોમાં કારણભૂત થાય છે. કેમકે કાલનું ક્ષયોપશમાદિ હેતુત્વ હોય છે. કહ્યું છે કે - કર્મનો ઉદય, ક્ષય, ક્ષયોપશમ છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભયરૂપ કારણને પામીને થાય છે. -- દ્વીપસમુદ્ર અધિકારી દ્વીપયારી જીવ વકતવ્યતા કહે છે * સૂત્ર-૧૦૦૯ - ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિકોની જાતિકુલકોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહેલી છે. ઉરપરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિર્યંચયૌનિકોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ દશ લાખ કહી છે. * વિવેચન-૧૦૦૯ : ચાર પણ છે જેઓને તે ચતુષ્પદો, અલમાં વિચરવાથી સ્થલચર, ચતુષ્પદ સ્થલચર, પંચેન્દ્રિય એવા છે. વળી તિર્યચ યોનિકો xx* તેઓની પંચેન્દ્રિય જાતિમાં કુલકોટિ * જાતિ વિશેષ લક્ષણ યોનિ પ્રમુખ-ઉત્પત્તિ સ્થાનના દ્વારા દશ લાખ છે. તે પ્રમાણે સર્વવિદે પ્રરૂપેલ છે. તેમાં યોનિ-જેમ છાણમાં હીન્દ્રિયોના જીવોનું ઉત્પત્તિ સ્થાન છે, તેમાં એક યોનિમાં હીન્દ્રિયોના કલો કૃમિ આદિ અનેક આકારે પ્રસિદ્ધ છે. ૩રસા - છાતી વડે, પરિસર્ણ - ચાલે છે, તે ઉ૫રિસર્યો, તે સ્થલચર એવા ઉપરિસર્ષ ઇત્યાદિ પૂર્વવત્. - - જીવવિષયક દશ સ્થાનક કહીને હવે જીવરૂપ