SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૯૫૦ ૧૮૩ (૨) મંઝાર મકાર અનુયોગ, જેમ સમાં ય માાં વા, અહીં મા શબ્દ નિષેધાર્થમાં છે અથવા એમેય સમળે મળવું મહાવીરે તેળામેવ આ સૂત્રમાં કાર આગમિક છે. તેળામેવ વડે વિવક્ષિત અર્થપ્રતીત છે. (૩) પિનાર - મૈં કારના લોપદર્શનથી અને અનુસ્વાર આગમથી અપિ શબ્દ કહેલ છે. તેનો અનુયોગ. જેમ ઋષિ શબ્દ સંભાવના, નિવૃત્તિ, અપેક્ષા, સમુચ્ચય, ગહીં, શિષ્યામર્પણ, ભૂષણ, પ્રશ્ન આદિમાં છે. તેમાં ધંપિ ો સામે માં આ રીતે અને બીજી રીતે પણ એમ પ્રકારાંતર સમુચ્ચય છે. (૪) મેવંજ - અહીં પણ અર્વા અલાક્ષણિક છે, તેથી સેાર શબ્દ છે તેનો-અનુયોગ. જેમ સે મિવુ વા. અહીં શબ્દ અથ અર્થવાળો છે અથ શબ્દ-પ્રક્રિયા, પ્રશ્ન, આનંતર્ય, મંગલ, ઉપન્યાસ, પ્રતિવચન, સમુચ્ચયમાં એ રીતે આનંતર્થ અર્થવાળો છે. “ શબ્દ ક્યાંક ગૌ અર્થમાં છે ક્યાંક તત્ત્વ અર્થમાં છે અથવા મેયંજાર - શ્રેયનું કરવું તે શ્રેયસ્કાર. તેનો અનુયોગ. જેમ - સેવં મે મિિગ્નનું અાયનું આ સૂત્રમાં શ્રેય અતિશયપણે પ્રશંસા યોગ્ય, કલ્યાણ આ અર્થ છે. અથવા રોવવાને સાં વાવિ મવ. અહીં સેવ શબ્દ ભવિષ્યત્ અર્થવાળો છે. (૫) સાયંજાર - માર્ચ આ નિપાત શબ્દ સત્ય અર્થવાળો છે, તેથી છાંદસત્વથી વાર પ્રત્યય છે અથવા કરવું તે વાર તેથી સાયંવાર તેનો અનુયોગ જેમ સત્ય છે તેમ વચનના સદ્ભાવરૂપ પ્રશ્નમાં છે. - X - (૬) પાત્ત - એકવચન, તેનો અનુયોગ. જેમ સભ્યનિજ્ઞાનવારિત્રનિ મોક્ષમાî: અહીં એકવચન સમ્યગ્દર્શનાદિનું એક મોક્ષમાર્ગપણું જણાવવા માટે છે અને અસમુદિતપણામાં મોક્ષમાર્ગપણું નથી - ૪ - (૭) પૃથવત્ત્વ - ભેદ અર્થાત્ દ્વીવચન કે બહુવચનમાં, તેનો અનુયોગ-જેમ ધનત્યાયે ધર્મચિાવનેને ધમથિાવનેમા - આ સૂત્રમાં “ધર્માસ્તિકાયના પ્રદેશો'' આ બહુવચન અસંખ્યાતત્વ બતાવવા છે. (૮) સંનૂ - સંગત, યુક્ત અર્થવાળા યૂથ - પદોનો કે બે પદનો સમૂહ તે સંસૂય અર્થાત્ સમાસ. તેનો અનુયોગ. જેમ સભ્યશનશુદ્ધ - સમ્યક્ દર્શન વડે, સમ્યગ્દર્શન માટે અથવા સમ્યગ્દર્શનથી જે શુદ્ધ તે સમ્યગ્દર્શન શુદ્ધ. ઇત્યાદિ અનેક પ્રકારે સમાસ છે. (૯) સંમિય - સંક્રામિત-વિભક્તિ, વયનાદિના અંતપણાએ પરિણામને પામેલ, તેનો અનુયોગ. જેમ સામૂળ અંોળ, નાસતિ પાવું અમંજિયા માવા. અહીં સાધૂળ-સાધુનામ્ એ છઠ્ઠીને સાધૂમ્ય: એ રીતે પંચમી વિભક્તિરૂપે વિપરિણામ કરીને અશંકિત ભાવો થાય છે, આ પદનો સંબંધ કરવો. તથા અ ંવા ને 7 મુંનંતિ, 7 સે ચારૂત્તિ યુધ્નનૢ - માં એકવચનનો બહુવચનપણે પરિણામ કરીને પદની ઘટના કરવી. (૧૦) પિન્ન - ક્રમ, કાલ, ભેદાદિથી ભિન્ન-જુદું વચન, તેનો અનુયોગ. જેમ તિવિદ્ તિવિખ્ખું, એ સંગ્રહવચન કહીને ફરીથી મળેળ ઇત્યાદિથી તિવિખં એમ વિવરણ કર્યુ. એ રીતે ક્રમ ભિન્ન છે. ક્રમ વડે જ તિવિદું આ કરું નહીં ઇત્યાદિ વડે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 વિવરણ કરીને પછી તિવિષેળ વિવરણ કરવા યોગ્ય હોય છે એ રીતે ક્રમ ભિન્નનો આ અનુયોગ છે. યથાક્રમ વિવરણમાં યથાસંખ્ય દોષ થાય, માટે તે દોષના પરિહાર માટે ક્રમભેદ કહે છે - x - ૪ - તથા કાલભેદ - અતીતાદિનો નિર્દેશ પ્રાપ્ત થતા વર્તમાનાદિ નિર્દેશ. જેમ જંબુદ્વીપ્રાપ્તિ આદિમાં ઋષભસ્વામીને આશ્રીને સમ વિરે લેવરાવા વંતિ નર્મતિ એમ સૂત્રમાં છે તેનો અનુયોગ. આ વર્તમાન નિર્દેશ ત્રણે કાળમાં થનારા તીર્થંકરોને વિશે પણ આ ન્યાય દર્શાવવાને છે. ૧૮૪ - ૪ - ૪ - વચન અનુયોગથી અર્થાનુયોગ પ્રવર્તે છે, માટે દાનલક્ષણ અર્થના ભેદો સંબંધી અનુયોગને કહે છે– • સૂત્ર-૯૫૧ થી ૯૫૬ ઃ [૫૧] દાન દશભેદે કહ્યું છે – [૫૨] અનુકંપા, સંગ્રહ, ભય, કારુણ્ય, લજ્જા, ગારવ, અધર્મ, ધર્મ, કરશે (એ આશાથી), કૃતદાન. [૫૩] ગતિ દશ ભેદે કહી છે. તે આ – નરકગતિ, નકવિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચવિગ્રહગતિ યાવત્ સિદ્ધિગતિ, સિદ્ધિવિગ્રહગતિ. [૫૪] મુંડો દશ કહ્યા છે શ્રોપ્રેન્દ્રિય મુંડ યાવત્ સ્પર્શનેન્દ્રિય મુંડ, ક્રોધમુંડ યાવતુ લોભમુંડ અને દશમો શિરમુંડ. [૫૫] સંખ્યાન દશ પ્રકારે કહ્યું છે – [૫૬] પરિકર્મ, વ્યવહાર, રજ્જુ, રાશિ, કાંશવ, યાવત્તાવર્તી, વર્ગ, ધન, વવર્ગ, કલ્પ. • વિવેચન-૯૫૧ થી ૯૫૬ ઃ [૯૫૧,૯૫૨] દશ ભેદે દાન - (૧) દાન શબ્દના સંબંધથી અનુકંપા વડે કે કૃપા વડે - દીન, અનાથના વિષયવાળું દાન તે અનુકંપા દાન - ૪ - તે ઉપચાથી અનુકંપા જ છે. ઉમાસ્વાતિ જ કહે છે – કૃપણ, અનાથ, દદ્ધિ, કષ્ટ પ્રાપ્ત, રોગશોકથી હણાયેલ એવાને કૃપાના અર્થથી દેવાય તે અનુકંપાદાન. (૨) સંગ્રહવું તે સંગ્રહ. કષ્ટાદિમાં સહાય કરવાને જે દાન તે સંગ્રહદાન અથવા અભેદથી દાન પણ સંગ્રહ કહેવાય છે. ઉત્કર્ષમાં કે કષ્ટમાં જે કંઈ સહાય માટે દાન અપાય છે તે દાન, મુનિઓએ સંગ્રહ માન્યો છે, મોક્ષાર્થે નહીં. (૩) ભયથી આપવું તે અથવા ભયના નિમિત્તથી જે દાન તે ભયદાન છે. કહ્યું રાજા, કોટવાળ, પુરોહિત, મધુમુખ, મલ્લ, દંડપાશીને - x - દેવાતું દાન. (૪) કારુણ્ય-શોકથી, પુત્રવિયોગાદિ જનિત શોકથી ભવાંતરમાં સુખી થાઓ એવી વાસનાથી તેની જ શય્યા આદિનું દાન તે કારુણ્ય દાન અથવા કારુણ્યજન્ય હોવાથી દાન પણ ઉપચારથી કારુણ્ય કહેવાય છે. (૫) લજ્જા-શરમથી જે દાન તે લજ્જાદાન કહેવાય છે. કહ્યું છે - લોકોના સમૂહમાં રહેલ પુરુષને બીજાએ યાચના કરી ત્યારે બીજાના ચિત્તની રક્ષાર્થે જે આપવું તે દાન લજ્જાથી થાય છે... (૬) ગૌરવ વડે - ગર્વથી જે અપાય તે ગૌરવદાન. કહ્યું છે – નટ, નર્ત, મલ્લને અર્થે અને સંબંધી, બંધુ, મિત્રને અર્થે જે યશને માટે દાન = દેવાય છે તે દાન ગર્વથી હોય છે. છે -
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy