________________
3 યતિધર્મવિંશિકા
। यतिधर्मविंशिका एकादशी ।।
અવતરણિકા:
પૂર્વની વિંશિકામાં શ્રાવકધર્મની પ્રતિમાઓ બતાવી. પ્રતિમા વહન કર્યા પછી આગળની ભૂમિકારૂપે શ્રાવક સંયમધર્મ ગ્રહણ કરે છે, તેથી હવે યતિધર્મ બતાવે છે. આ ભાગ વિંશતિ વિંશિકાનો મધ્ય ભાગ હોવા થી અહીં પ્રથમ ગાથામાં મંગલાચરણ કરે છે
नमिऊण खीणदोसं गुणरयणनिहिं जिणं महावीरं । संखेवेण महत्थं जइधम्म संपवक्खामि ॥१॥ नत्वा क्षीणदोषं गुणरत्ननिधिं जिनं महावीरं । संक्षेपेण महार्थं यतिधर्मं संप्रवक्ष्यामि ॥१॥
અqયાર્થ:
TURયનિહિં ગુણરત્નના નિધિ વોરં ક્ષીણદોષવાળા મહાવીરં નિri મહાવીર જિનને મિઝા નમસ્કાર કરીને મહત્યે નફધાં મહાન અર્થવાળા યતિધર્મને સંવેળા સંવામિ હું સંક્ષેપથી કહીશ.
ગાથાર્થ:
ગુણરત્નના નિધિ, ક્ષીણદોષવાળા મહાવીર જિનને નમસ્કાર કરીને મહાન અર્થવાળા યતિધર્મને સંક્ષેપથી હું કહીશ. II૧૧-૧ના
અવતરણિકા:
૧૦ પ્રકારના યતિધર્મનાં નામ બતાવે છે
खंती य मद्दवजवमुत्ती तवसंजमे य बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥२॥ शान्तिश्च मार्दवावमुक्तयस्तपस्संयमौ च बोद्धव्याः । सत्यं शौचमाकिंचनं च ब्रह्म च यतिधर्मः ।।२।।
અoqયાર્થ:
વંતી ય અને ક્ષમા મદ્વઝવ માર્દવ, આર્જવ મુન મુક્તિ (નિર્લોભતા) તવ તપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org