________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
નામની લલ્લુ ટીકા રચી છે. તયા યાગરહસ્ય નામના ગ્રન્થ તેમણે રચ્યા છે. પૂર્ણિમાગચ્છીય પટ્ટાવલિની પ્રાપ્તિ થતાં તેના વિશેષ નિર્ણય થાય તેમ છે. રાજા પચમાણુને અગિયાર રાણીઓ હતી. દરા મહેતા હતા. રાજા પાંચમાણે ભિન્નમાળમાં વસનાર ખાર હજાર છસે પાંત્રીશ જૈનાના ઘેર લ્હાણું કર્યું તેમાં પ્રતિ ગૃહે એક સુવર્ણુ મહેાર, એક પાંચ શેરની થાળી અને એક લાડવા એ પ્રમાણે લ્હાણી કરી. તેણે જૈનધર્મની સારી રીતે પ્રભાવના કરી.
રાજા પ'ચબાણની પદ્માવતી રાણીના ઉદરથી પદ્મસિંહના જન્મ થયા, રાજા પદ્મસિંહની ભાર્યા પ્રેમલાદેવીથી ખેતાક પુત્રનેા જન્મ થયા. ખેતાકુના વખતમાં ભિન્નમાલમાં યુદ્ધ થયું હોય તેમ જણાય છે. કારણ કે ખેતાર્ક ભિન્નમાલને ત્યાગ કર્યાં અને તે વટપદ્ર ( વડેદરા )માં આવ્યા. વાદરામાં ખેતાકિસ’હું બાવન જિનાલયવાળું મહાવીર પ્રભુનુ' દેરાસર બધાવ્યું અને તેણે આગમેને લખાવવામાં પાંચ લાખ રૂપૈયા ખર્ચ્યા. ખેતાની ભાર્યાં મનેવરીના પુત્ર સેામરાજ થયા. વડાદરામાં રાજ્યવિરોધ થવાથી તેએ ત્યાંથી નીકળ્યા અને વિસનગરમાં આવી વસ્યા. સામરાજના પુત્ર ભીમા અને સુના એ એ થયા. તેમાં મુનાએ સંતતિના કારણે જૈન ગૃહસ્થ કુલગુરૂના વચન પ્રમાણે દેવીના આદેશથી દશાશ્રીમાલીની કન્યા પરણ્યા ત્યારથી તેમના વડા દશાશ્રીમાલી તરીકે ઓળખાવા લાગ્યા. સ. ૧૨૮૦ લગ ભગમાં વસ્તુપાલે અને તેજપાલે પાટણમાં ચેારાશી જાતના વાણિયાની ન્યાત કરી. તેમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહી જેએ ન્યાતમાં જમ્યા તે દશા કહેવાણા અને જે ન જમ્યા તે વીશા કહેવાણા. વાણિયાની ખીજી પણ નાતેામાં આવા અનેક કારણથી દશા અને વીશાના ભેદ પડયા છે.
શેડ મુનાના પુત્ર દેવેશ, રાણા, સાલિંગ, વીકા અને નાના એ પાંચ થયા. દેવાના પુત્ર જોટા અને સામલ થયા. જોટાના પુત્ર સરવણુ, સોંડા અને વિક્રમ એ ત્રણ થયા. સરવણુના પુત્ર માંડક અને ભાડુ થયા.
સ. ૧૭૮૫ ની સાલમાં વિસનગરમાં જોટાના પુત્રાએ શ્રીપાનાથનું દેરાસર બંધાવી સાત લાખ રૂપૈયા ખર્ચ્યા, શ્રીપાર્શ્વનાથપ્રભુની પ્રતિમાની ગુરૂ શ્રીદેવસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
શેઠ માંડકના પુત્ર ભીમા,
For Private And Personal Use Only