Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) દંગા તથા જાનીયા મસીદ અંધાવી હતી. વિજલદેવ પરમારના સમય પછી લગભગ ૨૦૩૦ વર્ષમાં માદશાહ અબુલ મુરશાહ થએલા છે. તેની પૂર્વે તથા વિજલદેવના વખતમાં વિંજવાસિણી માતાની પૂર્વ દક્ષિણ ઉત્તરમાં ખીજીવાતુ વિજાપુર વસેલુ હતુ. હાલ ત્રીજીવારનું વિન્તપુર દેખાય છે તે મુસલમાન બાદશાહેાના સમયના પરિવર્તનના ચેાગે પશ્ચિમ તરફ કઇ વસેલું લાગે છે. તેમાં જમીનના અન્તર્ લાગે છે. જાનીયાની મસીદ પછી હોરવાડની મસીદ થઇ પશ્ચાત્ પિંજારાવાળી મસીદ બની, સર્વથી પૂર્વે વિજા પુરની પશ્ચિમે કબ્રસ્તાનમાં દાદા કીર મહુમદની કબર બની અને તે હાલ પણ મૈાજુદ છે. ઇદગા ખસે વર્ષ પછીયા પડી ગયા હતા તેને પાલનપુરના દિવાને સુધરાવી તૈયાર કર્યાં હતા. પશ્ચાત્ સ. ૧૯૬૪ માં મિયા ઉસમાને મુસલમાને!ની મદતથી પાછો સુધરાવ્યા. વિજાપુરની કચેરી ત્રણ ચારવાર બનેલી છે. વિજલદેવના વખતમાં વિજવાર્તાસણી માતા પાસે રાજમહેલમાં કચેરી હાય એમ લાગે છે. પશ્ચાત્ મુસલમાન બાદશાહના વખતમાં હાલ જ્યાં કચેરી છે ત્યાં કચેરી બનાવવામાં આવી હતી. મરાઠાઓના વખતમાં મે વાર કચેરી સુધરાવી પાત્ સ. ૧૯૫૦ માં સારી રીતે કચેરી તૈયાર કરાવવામાં ર્વ છે. વિનપુરમાં વિ. સ’. ૧૯૫૮ માં રેલ્વે થઇ. રેલ્વે સ્ટેશનની પાસે નામદાર ગાયકવાડ સરકારના મુસાફરી બગલા છે. અને આંબલીયામાં ચુનીલાલ નરસિહ મણિયારે ધર્મશાળા બંધાવા છે. થાડા વર્ષ પર જેન શેઠ ખાદર કે ચંદના સ્વર્ગ ગમનથી તેમની પાછળ જૈનશે. મગનલાલ દોશીવાડામાં જૈન ધર્મશાળા બંધાવી છે હાલ તે બાદરવાડીના નામે પ્રસિદ્ધ છે. શુકલભ્રાણાએ એક મકરાણી દરવાજે ધર્મશાળા બંધાવી છે. દે વિજાપુરમાં વૉશાઓશવાળ, વીશાશ્રીમાલી, દશાશ્રીમાલી અને દશાપારવાડ એ ચાર જ્ઞાતિ જૈનધર્મ પાળે છે. પાટણમાં વસ્તુપાલ અને તેજપાલના જ્ઞાતિ જમણના પામાં જે વીશાપોરવાડા રહ્યા, તે દશાપોરવાડ ગણાયા. તે સ ંબધીના અધિકાર વસ્તુપાલના રાસમાં સારી રીતે વર્ણવવામાં આવ્યા છે. દાઢસા સવાસો વર્ષ પૂર્વના જૈનસધજમણમાં મે'તાલીશ મણ ધીને શીરે થતો હતે. ચાલીશ વર્ષ પૂર્વે ખાવીશ મહુ ધીતેા શીરે જમણમાં થતા હતા અને હાલ છ મણુ ધીના શીરા થાય છે * વિજાપુરમાં * સ. ૧૯૨૭ માં વિપુલ દેસાઇ થુમાઇ પિતા વિન્તપુરની ચાર 我 નાતના જૈનોની સંખ્યાની ગણતરી કરી છે તેમા ને વખને જની બે હજારની સંખ્યા હતી અને હાલ. ૧૦૦ લાખ જનની સખ્યા છે તે વાછથી વસતિ પત્રકના આંકડા દાખલ કરેલા છે તે પરથી સમજાય તેમ છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93