________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ફાર્મસ રાસમાળા—( ભાષાંતર કર્રા રણછેાડલાલ ઉડ્ડયરામ )
ભા. ૧ લા—પૃષ્ઠ ૨૦-૨૧
કર્નલ ટાંડના લખવા પ્રમાણે સૂર્યવંશના કનકસેન રાજા સન્ ૧૪૪ અથવા ૧૪૫ માં પેાતાની રાજધાની અપેાધ્યા હતું અને જ્યાં રામચંદ્રજીયે રાજ્ય કરેલું એવું પેાતાનું કાશલનુ રાજ્ય છેાડીને વૈરાટ જઇ વસ્યા. આ સ્થાનમાં પાંડવના પુત્ર પેાતાના વનવાસની વેળાએ આવી રહ્યા હતા. તેથી તે પ્રખ્યાત છે અને હમણાં ધાળકા કચ્છે છે તેજ એ હશે એવી ધારણા કરવામાં આવી છે. કનકસેને પરમાર વંશના રાજા પાસેથી રાજ્ય ખૂચાવી લીધું અને વડનગરની સ્થાપના કરી ચાર સેંકડા વહી ગયા પછી તેના વાજ વિજ્યેર વિજાપુર અને વિદર્ભ વસાવ્યાં.
ઉપર પ્રમાણે ફાસ રાસમાલાના લેખથી વડનગરના જેટલુ` વિજ્યપુરવિજાપુર પ્રાચીન શહેર છે એમ સિદ્ધ થાય છે. જૈનશ્રામાં સાધમ ગચ્છ પટ્ટાવલિ નામના ઐતિહાસિક ગ્રન્થ છે તેના કર્તા કવિખવાદુર દીપવિજયજી છે. શ્રીદીપવિજયજી કવિને ઐતિહાસિક જ્ઞાન સારૂ હતુ એમ તેમના પુસ્તક પરથી વખાધાય છે. તેઓએ અનેક પ્રાચીન ગ્રન્થા અવલાયા હતા. તેમણે સાધમ ગચ્છ પટાવલિમાં લખ્યું' છે કે વિક્રમ સંવત્ હ૨૭ નવસે સત્તાધીશમાં વિજાપુર વસ્યું. આ તેમના લેખથી ફાસ રાસમાલા અને રોડ રાજસ્થાનના લેખ સાથે વિરાધ જણાય છે. પણ જરા ઐતહાસિક
૧ ૭ માં વાગડ ડાય છે તેમાં ગેરી ( મંતપદી) ગામ છે ધી ખુદ ર પ્રાંતમાના દીનાપુર અને · ૰પૂર તે જ જયપૂર પાસેનુ વૈશટ અને ધારવ ડ પાસે હનગળ પણ વૈરાટ નગર હેાય છે ૨. ઉ.
'
૨ સુલશના પહેલા રાજા મનુના કુંવર ઇક્ષ્વાકુ ચેયાના પહેલા જ થ તેની પફ બેઢીયે રામ → તે લકાના રાન્તાવાળુ ( કાહ્મણ જાવ! “તે ) ઉપર હનુમાનજી ( તેના વરાજ અજે કડીયાવાડમાં `રબંદરમાં રાણા છે ) વગેરેની મદદથી ચડાઇ કરી તેને ત્યા–રા ચંદ્રને પ્રાચીન વખતથી દેવાંશી અવતાર તરીકે લોકા મારે છે અને તેમની મૂર્તિએ ઇશ્વરરૂપે પૂર્જાય છે, તેના વડા કુંવર લવે અચાધ્યા છેડી પુનમમાં રાવી નદીને કાંઠે પાતાને નામે લાહાર રાહેર વસાવી પેાતાનુ રાજ્ય ત્યાં સ્થાપુ તેના ૬૩ મા પુરૂષ કનકસેન થયા. તેણે લાઠેથી ગુજરાતમાં ચાવી કોઇ ૨ ભક્તને જીત નગર વસાવી પોતાની રાજધાની કરી, તેના મહા ન કેન, પુદે તે વિજયરાત ( અજયસેન ) અથવા વિજય થયો એ ગુ વિજાપુર, દમ, અને વલભીપૂર વસાવ્યાં
For Private And Personal Use Only