________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કરેલી પસદગીને આભારી છે. આ સંસ્થાની ચારે તરફ ફેલાએલી કીર્તિને માટે વિદ્યાર્થીઓ, તેમના વડીલા તથા અત્રેની પ્રજા આપને ધન્યવાદ આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉઝમાના શુભ પ્રસંગની યાદગારી માટે શાસ્ત્રવિશારદ જૈના ચા ચેાગનિ મહાત્મા શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજી જેએની આ જન્મભૂમિ છે તે મહાત્માના સઉપદેશ અને પ્રેરણાથી આપે રૂ. ૩૦૦૦] ત્રણ હજારના વ્યાજના રૂ. ૧૮૦] એકસેસ એશી દર વર્ષે આ સંસ્થાના કાયમના નિભાવ માટે, તથા રૂ. ૧૦૦૦] ના વ્યાજમાંથી જૈત વિદ્યાર્થીઆને શિષ્યવૃત્તિ આપવા ખદલ ટ્રસ્ટડીડ કરવા ઇચ્છા દર્શાવી વિદ્યાદાન તરફ અપૂર્વ પ્રેમ અતલાવી આપનું નામ અમર કર્યું છે. આપના તરધી બાદરવાડીમાં જેનશ્રીઓને ધાર્મિક કેળવણી આપવા માટેના એક વર્ગ કેટલાંક વર્ષથી ચાલુ કરવામાં આવ્યા છે; આ ઉપરાંત પરાપકારાયે બીજી ઘણી સખાવતા આપના તરફથી થએલી સુપ્રસિદ્ધ છે. સ્વ પરાક્રમથી પ્રમાણિકપણે એક બાહેાશ વ્યાપારી તરીકે નામ કાઢી-લક્ષ્મી પ્રાપ્ત કરી તેના સદ્ભાગે વ્યય કરા છે. તેથી વિજાપુરની પ્રજાને ધણા હર્ષ થાય છે. મુળાઃ જૂના સ્થાનં મુળિપુત્તર ચિહ્ન ન ચ વયઃ । આ મહાન્ વાક્યની સત્યતા આપના ગુણાએ બતાવી આપી છે. આપ સ્વભાવે શાન્ત પ્રકૃ તિના છે, આપની અતિ તીવ્ર સસ્કારી ઉચ્ચ બુદ્ધિ છે. આપની સાદાઇ વ્યાપારી આલમમાં વિખ્યાત છે.
આપણા નેકનામદાર પ્રતાપી શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજા સાહેશ્વ જેમણે પોતાના રાજ્યમાં કેળવણીની તેમની સરકાર તરફથી આ સંસ્થાને દર માસે રૂ. છે તે જાણી તે બદલ રાજ્યપિતાને અંતઃકરણપૂર્વક આ તક-આ પ્રસંગે વિજાપુરની પ્રજા હાથ ધરે છે.
આપની પેઠે આપના કુટુંબીઓ તથા સ્નેહી પેાતાની સહાનુભૂતિ દર્શાવી પ્રસંગેાપાત્ત મદદ કરતા દીપાવશે.
સયાજીરાવ અભિવૃદ્ધિ કરી છે ૧૦] ની મદદ મળે આભાર માનવાની
For Private And Personal Use Only
આ સસ્થા તરક રહી આપના નામને
છેવટે અત્રેના એક જૈન અગ્રેસર નેતા અને દેશ હિતચિંતક અને ભ્રષણુ રૂપ શહેરી તરીકે આપ હજી પણ વધારે ધન મેળવી આ સસ્થાને માટે સારૂ હવા અજવાળાવાળુ' સુશોભિત મકાન બંધાવી અપાવવા તેમજ