Book Title: Ubbudo Ma Puno Nibuddijja
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 255
________________ 253 આમ જે દિલમાં મુખ્ય સ્થાન ધર્મનું રહે છે, તે પછી ધર્મ તે ઊંચામાં ઊંચે કદરદાન સ્વામી છે; એટલે એના દલાલ પુણ્યકમ તરફથી જગતની ઊંચી ઊંચી વસ્તુ મળી જાય છે, ને છતાં પણ આપણે મન એની જે મહત્તા નહિ, તે મહત્તા ધર્મની અને ધર્મસેવાની રહે છે. ધમ સેવીને એની પાસેથી દુન્યવી કશું મળવાની પૃહા નથી, અપેક્ષા નથી, આશંસા નથી, તે એ નિરીહભાવ છે, નિરાશંસ ભાવ છે, અને એમાં જ આપણા દિલમાં દુન્યવી કઈ પણ વસ્તુ કરતાં ધર્મનું ઊંચું મૂલ્યાંકન ઊંચું સ્થાન રહે છે. તે પણ નિરાશસભાવે ધર્મ સાધવામાં અહીં અને પરલોકમાં પણ આપણે મન મહત્વ ધર્મનું, કિન્તુ જગતની વસ્તુનું નહિ. : (1) દેવપાલને નિરાશસભાવ - નિરાશંસ ભાવે કરાતી ધર્મસાધના અંગે પેલા અરિહંતપદના આરાધક દેવપાલને પ્રસંગ ખ્યાલમાં છે ને? શેઠના ઢેરા ચારનાર એ ક્ષત્રિય જાતને રજપૂત નેકર. એને જંગલમાં તૂટેલી ભેખડમાંથી ગષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા મળી! ન્હાઈ બેહી ત્યાં નાનું મંદિર જેવું બનાવી એમાં પ્રભુને રાખી પૂજે છે, અને મહાનિધાન પામે સમજી એને “અહો!

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284