Book Title: Ubbudo Ma Puno Nibuddijja
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 256
________________ ર૫૪ અહા! મને તે આ ભગવાન મળ્યા !" એમ એને એટલે બધે અહોભાવ થાય છે કે એ ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે “પ્રભુ! તમારા દર્શન-પૂજન વિના કેઈ દિવસે મેંમાં પાણીનું ટીપુ ન નાખું.” બસ, પછી તે રોજ ઢેરાં ચરાવવા આવે ત્યારે દર્શન-પૂજન કરે છે, અને એમાં દિલ ખૂબ જ ગદગદ થઈ જાય છે કે “અહા ! મારા જેવા એક નિષ્પણિયાને આ શું મળી ગયું?' આ પ્રભુના દર્શન-પૂજનથી એને શું જોઈતું હતું? કશું જ નહિ. નિરાશંલાવની સાધના છે. એને મન ભગવાનની ભક્તિ મળી એ બધું જ મળી ગયું છે કેમકે સમજે છે કે જીવનની શભા પૈસા વગેરેથી નહિ, પણ પ્રભુભક્તિથી જ છે. એકવાર વરસાદની ભારે હેલી સાત દિવસ ચાલી એમાં જંગલમાં જઈ શકે નહિ, તે ખાનપાન કાંઈ જ કર્યું નહિ, તેમ એને પસ્તા પણ ન થયે કે “હાય ! આવી બાધા-પ્રતિજ્ઞા કયાં કરી બેઠે કે, હું સાત સાત દિવસ ખાધા-પીધા વિનાને રહ્યો!' હા, એને સંતાપ હતું કે “હાય! પ્રભુભક્તિ વિનાના આ મારા દિવસ વાંઝિયા દિવસ જાય છે!” શું આ? નિરાશંસાભાવ. " ! ધર્મથી શું જોઈએ છે? કશું જ નહિ, ધર્મ જ

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284