Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ જ પામે છે. જેમાં આવતા ન આવે તે એ કરવું વિશિષ્ટતા– તપને માટે માત્ર વિધિ દર્શાવતાં પુસ્તકે અવારનવાર પ્રગટ થયા કરે છે, પરંતુ તેથી કરવામાં આવતા તપની મહત્તા ને ગંભીરતા સમજાતી નથી. આ જાતની ખામી દૂર કરવા માટે આ પુસ્તકમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં દરેક તપને માટે સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે, જેથી સમજી શકાય કે હું કે તપ કરું છું? તપ કરવાને હેતુ શું છે? આ રીતે સમજણપૂર્વક કરવામાં આવતાં તપમાં ભાલ્લાસ પણ વૃદ્ધિ પામે છે. વિવરણ બહુ જ સંક્ષિપ્ત પદ્ધતિએ કરવું પડ્યું છે, જેથી વાચકને કંટાળો ન આવે તેમ પુસ્તક અતિ વિસ્તૃત પણ ન થાય. પ્રસંગે પ્રસંગે તપને લગતી સંક્ષિપ્ત કથાઓ પણ આલેખવામાં આવી છે. જેથી બાળજી તેને સહેલાઈથી ઉપયોગ કરી શકે. એકંદરે આ પુસ્તકમાં ૧૬૨ તપ દર્શાવવામાં આવ્યા છે. તપને માટે “આચારદિનકર” અને “વિધિપ્રા” જેવા બીજા ઉત્તમ ગ્રંથ છે. અક્ષયનિધિ, બૃહસ્પંચમી, સંવત્સર (વર્ષીતપ), પિસ્તાલીશ આગમને તપ, ચંદનબાળાને તપ, તેર કાઠિયાને તપ, નાના-મોટા દશ પચ્ચખાણ, પિસદશમી, કર્મસૂદન, કલ્યાણક તપ, વીશ, સ્થાનક તપ, અગિયાર અંગને તપ, સમવસરણને તપ, વીરગણધર તપ, નવકાર તપ, પંચરંગી તપ,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 494