Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04 Author(s): R T Vyas Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૦ www.kobatirth.org પ્રીતિ કે. મહેતા હવે ઋગ્વેદ તેમજ અથવ વૈદમાં જળના વિવિધ પ્રકારો પ્રાપ્ત થાય છે તે અનુક્રમે જોઈએઃ— બતાવી છેઃ— ઋગ્વેદમાં જળના ચાર પ્રકાર બતાવ્યા છે ઃ ૧ સૃષ્ટિ દ્વારા બાકાશમાંથી પ્રાપ્ત થતું બિજળ, ૨ જે ઝરણાંથી વહે છે તે પ્રવજ્ર–જળ, ૩ કુવા અને વાવમાંથી ખોદીને કાઢવામાં આવતુ અને ૪ સ્વય” સ્રોત દ્વારા ફૂટીને બહાર આવતું જળ, આ બધાં જળ નિષિ તથા અન્યને પવિત્ર કરનાર ૨ જળનાં વિવિધ નામોમાંથી કેટલાંક નામાની વિશેષતા અથવ વૈદમાં આ પ્રમાÌ જ્યારે જળ પૃથ્વી ઉપર આવરણ કરનાર મેધ દારા પ્રેરિત થઈને શીક્ષ ગતિ કરે છે અને તેમાં વિદ્યુત બાપી જાય છે ત્યારે જળને ! માપ: ' નામથી બોલાવવામાં આવે છે. જળની નીચે જવાની વાસના અર્થાત્ ચૈત્ર નામના સંસ્કારથી મુક્ત થઈને વહેતાં ઈન્દ્ર-વિદ્યુત ખાવા ની શક્તિના કારણે જ જળને નામ આપ્યું છે. દુક ૩ જળને પૃથ્વી ઉપર ઊઁયા સ્થાને ચઢાવી દેવામાં આવે છે. ત્યારે તેને ૩૧ : ' કહેવામાં આવે છે. અર્થાત્ જળમાં ઉપર જવાના ગુણુ પણ રહેલા છે જે અહીં એવા મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ મેધની વૃષ્ટિથી અથવા બરફ પીગળવાથી જ્યારે નદીઓમાં મહાપૂર આવે છે ત્યારે જળના ધણા અવાજ થાય છે આ અવાજના કારણે જલપ્રવાહને ‘નવી' કહેવામાં આવે છે "समुद्रज्येष्ठा सलिलस्वं मभ्योत्पुनाना यन्त्यनिविशमानाः । इन्द्रो या बी वृषभो रराव ता मापो देवीरिह मामवन्तु ॥ १ ॥ मा आपो दिव्या उत वा सवन्ति खनित्रिमा उत वा याः स्वयंजाः । समुद्रार्था याः शुचयः पावकास्ता आपो देवीरिह मामवन्तु " ॥ २ ॥ . ૭/૪/૨-૨ સા. વૃ.-૩૮૮ ३ “ વામીવ મનમાં નીર, હીનાનું સમન્યૂ યો आपो वारि कं तोयं प्रयः पायस्तथोदकम् ॥ जीवनं वनमम्भोऽर्णोऽमृतं धनरसौऽपि च ॥ १॥ મા. પ્ર. (પૂર્વીય) ft—પૂ.-૭૪૭ 16 यददः संप्रयती रहावनदता हृते । तस्मादा नद्यो नाम स्थ ता वो नामानि सिन्धवः ॥ - પ્રતિા ચાંદીમાં મપાય तदाप्नोबिन्द्रो वो यतीस्तस्मादापो अनु ष्ठन ॥ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 192