Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04 Author(s): R T Vyas Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra ના ગામ અક્ષયતૃતીયા--જન્માષ્ટમી (વ. સ. ૨૦૪૬ એપ્રિલ ૧૯૯૦-ઑગસ્ટ ૧૯૯૦ आपोदेवी: “તેવી આવ સૂક્તોને આધારે ‘ આપ : 'ની પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિચારાયું છે. વળી, જલમાં જળમાં રહેલી અમરતા, ચૈતન્ય દેવત્વને પુરસ્કારે છે. www.kobatirth.org "" Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક ૨૭ અક ૩-૪ પ્રીતિ કે. મહેતા અંગેનાં સૂક્તો ઋગ્વેદ તેમ જ અથવવેદમાં પ્રાપ્ત થાય છે. આ વિશિષ્ટતા તથા તેના મહિમાને નિરૂપી તેના દૈવીસ્વરૂપ ઉપર અત્રે ચિકિત્સાના ક્ષેત્રમાં ઔષધરૂપે તેને જે પ્રયાગ થાય છે તે પણુ થતી વનસ્પતિ પણ ચિકિત્સા માટે ઔષધરૂપે ઉપયોગી છે. અનેે નવજીવન આપવાની દૈવી શક્તિના કારણે ઋષિ જળના સૌ પ્રથમ લપ : ' ના વિસ્તાર અને સ્વરૂપ વિષે જોઇ એ. માવ : પૃથ્વીના ગાળાની ૭૦% જગ્યા રોકે છે અને એ એક જ એવી વસ્તુ છે જે પૃથ્વી ઉપર કુદરતી સ્વરૂપે વખતેાવખત વિપુલ પ્રમાણમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રિવિધ રૂપે પ્રાપ્ત થાય છે, જળ એ સૌથી વિશેષ વિદ્યુતવાહક પદાર્થ છે. સૌથી વિશેષ વરાળઉત્પાદક છે. ખીજા પદાર્થો કરતાં એમાનિયા વાયુ અને પાણીને ઠંડાં કરવામાં આવે ત્યારે પ્રસરણ કરે છે, જે અન્ય પદાર્થો કરતા નથી. સજીવ પ્રક્રિયામાં પાણી તેાંધપાત્ર છે. બધા જ પદાર્થો વત્તાઓછા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે. લેહીમાં ૯/૧૦ ટકા પાણી છે, વિવિધ અવયવ। પાણીના સંગ્રહ કરે છે. ધણી બધી વસ્તુ શરીરમાંથી પાણી દ્વારા એક યા ખીન્ન પ્રવાડીરૂપે પસાર થાય છે. આમ મ : શરીરની અંદર. પરિવહનનું માધ્યમ બની દેહને સ્વસ્થ રાખે છે. સ્વસ્થ શરીરમાં જ મન સ્વસ્થતા ધારણુ કરી શકે છે. મનની સ્વસ્થતા સિવાય નૈહામુષ્મિક પ્રગતિ શક્ય નથી. ' સ્વાધ્યાય', પુ. ૨૭, ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૧૯૯–૨૧૨, For Private and Personal Use Only મહર્ષિ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. 1 Prasad E. A. V, Water quality in Bhavmitra 's Bhavprakash-Page no-32–34.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 192