________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ કે. મહેતા
સુશ્રુતસંહિતામાં ઉણ, શીતળ, તેમ જ અ૫જળને પ્રયોગ આ પ્રમાણે છે :
૧ ઉષ્ણદકના ગુણ-તાવ, કફ, શ્વાસ, વાત તથા મદને નષ્ટ કરનાર પાચક તથા હંમેશા હિતકારક હોય છે.૪૯
ર શીતળ જળને પ્રયોગ:-મૂછ, પિત્તસંબંધી રોગ, ગરમી, દાહ, વિષ, રક્તવિકાર, શ્રમ, શ્વાસ, ભ્રમરોગ, વમન આ બધા રોગવાળા માટે તથા જેમને અન્ન પચતું ન હોય એ લેકે માટે શીતળ જળ પીવું હિતકર હોય છે.પ૦
૩ અ૫જળને પ્રયોગ –જેમને અરુચિ, મંદાગ્નિ, શોથ, ક્ષય, ઉદરરોગ, કોઢ, નેત્રવિકાર, ત્રણ હેય તેમણે થોડું પાણી પીવું છે."
ભાવપ્રકાશ આ ઉપરાંત જળને ચિકિત્સાના ઔષધરૂપે વિગતે નોંધે છે કે –
વધારે જળ પીવાથી તથા બિલકુલ જળ ન પીવાથી આહારનું પાચન થતું નથી. અધિક જળ લેવાથી પાચક રસ પાતળો થઈ જાય છેઆથી તેની ક્રિયા મંદ થઈ જાય છે. બિલકુલ જળ ન લેવાથી પાચકરસોને સાવ સમુચિત ન હોવાના કારણે અજીર્ણ થઈ જાય છે. આથી વચ્ચે વરચે આવશ્યક્તાનુસાર થોડું થોડું પાણી પીવું જોઈએ. એક સાથે અધિક પાણી પીવું ઉચિત નથી.૫૨
ભોજન પહેલાં લીધેલું જળ અગ્નિની મંદતા, કૃશતા, તેમ જ ભજનના અંતમાં લીધેલું જળ સ્થૂળતા તથા કફવિકાર અને ભેજનની મધ્યમાં લીધેલું જળ મધ્યશરીર, અનિનું દીપન તથા સુખપૂર્વક પાચન કરે છે.૫૩
४९ 'ज्वरकासकफश्वास-पित्तवाताममेदसाम् । नाशनं पाचनश्चैवपथ्यमुष्णोदकं सदा ॥"
સુશ્રુતરિતા-૪૫/૩૯ પૃ. ૨૦૦ ૬૦ સુશ્રુતતિા -૪૫/૨૮ પૃ. ૧૯૯ ५१ "अरोचके प्रतिश्याये प्रसेके श्वयथौ क्षये।
मन्देऽग्नावुदरे कुष्ठे उवरे नेत्रामये तथा॥" व्रणे च मधुमेहे च पानीय मन्दमाचरेत् ॥"
મુકતરંહિતા-૪૫/૪૫-૪૬ પૃ. ૨૦૦ મા.5. વારિક પૃ. ૭૫૬ ५२ " अत्यम्बुपानान्न विपच्यतेऽनमनम्बुपानाच्च स एव दोषः ।
अतो नरो वहिनविवर्धनाय मुहुर्मुहुर्वारि पिबेद भूरि ॥"
મા. . (પૂર્વ) લેક નં. ૧૫૭ પૃ. ૧૨૮ ५३ " भुक्तस्यादौ जलं पीतं कार्यमन्दाग्निदोषकृत् । मध्येग्निदीपनं स्थौल्यकफप्रदम् श्रेष्ठफले ॥"
મા. 5. (પૂર્વાદ્ધ) ૫. ૧૨૯,
For Private and Personal Use Only