________________
૧.
૨.
૧.
૨.
૩.
૪.
૫.
પાઠ - ૭
A1 - બીજો ગણ - વર્તમાનકાળ અને આશાર્થ
ભૂમિકા
આ ગણમાં ધાતુને માત્ર પ્રત્યયો લગાડવાથી રૂપો થાય છે.
આ કારાંત ધાતુ સિવાયના આં ગણના લગભગ બધા ધાતુઓ અનિયમિત છે. એમાંના ઘણાખરાના વિશેષ નિયમો આપણે નીચે પ્રમાણે જોઇશું.
નિયમો
(A) અલ્ ધાતુમાં અવિકારક પ્રત્યય પૂર્વે મૈં લોપાય છે.
દા.ત. અ = સ્વા
(B) આ ધાતુને અંતે સ્ + સ્ કે થૂ થી શરૂ થતા પ્રત્યયો = ધાતુનો લોપાય દા.ત. અન્ + શ = અશિ । અન્ + છે = દ્વે । (A પરથી)
(C) પરૌં. આજ્ઞાર્થ દ્વિ.પુ.એ.વ.નું ધિરૂપ થાય છે અને આત્મને. વર્ત. કા. પ્ર.પુ. એ.વ.નું દેરૂપ થાય છે.
(A) રૂ (જવું) પરર્સી. ના વર્ત.કા.તૃ.પુ.બ.વ.માં યન્તિ રૂપ થાય છે તથા આજ્ઞાર્થ પૃ.પુ.બ.વ. માં યન્તુ રૂપ થાય છે.
(B) આ ધાતુ પછી સ્વરથી શરૂ થતો અવિકારક પ્રત્યય આવે તો તેનો ય્ થાય છે.
ધિ + રૂ (આ.ભણવું) માં રૂ નો સ્વરાદિ અવિકારક પ્રત્યય પૂર્વે થાય છે દા.ત. અધિ + રૂ + અતે = અધિ + વ્ + અતે = ઞથીયતે ।
યુ, ૩, ફ્લુ, હૈં આ હસ્વ ૐકારાંત ધાતુ + અવિકારક વ્યંજનાદિ પ્રત્યય = આ ૩ કારાંત ધાતુની ગુણના બદલે વૃદ્ધિ થાય છે. દા.ત. યુ = ચૌમિ । યૌષિત યૌતિ
સ્તુ અને રૂ ધાતુને વ્યંજન વિકારક પ્રત્યય પૂર્વે વિકલ્પે દીર્ઘ મૈં લાગે અને ત્યારે વૃદ્ધિના બદલે ગુણ થાય, તથા વ્યંજન અવિકાર પ્રત્યય પૂર્વે પણ વિકલ્પે હૂઁ લાગે. દા.ત. ફ્લુ = સ્તૌતિ / સ્તીતિ।૪ = રીતિ / રવીતિ ।
સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૪૪૦ પાઠ - ૭