________________
સિવાય અર્થના સંબંધને અનુસાર સર્વનામનું છએ વિભક્તિનું રૂપ મુકાય છે. કઈ જગ્યાએ થનું કયું રૂપ મૂકવું તે સમાસના અર્થ ઉપરથી નક્કી કરી શકાય. દા.ત. પ્રાતમ્ ૩ વમ્ યમ્ : = પ્રાતો :(ગ્રામ:)
: રથ: યેન સ = હાથઃ (શ્વ:) ! ૩યત: પણ થી ત: = ૩પતિપરા (૪) નિતિઃ ગરઃ માત્ર =નિતાર(હેશ:) વધુ જનમ્ય : = gયનાઃ (૧) ! सम् बीजम् यस्मिन् तद् = अबीजम् (क्षेत्रम्)।
૧. સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ ૧. બન્ને પદો પ્રથમા વિભક્તિમાં હોય તો આ સમાસ થાય છે. દા.ત. વતમ્ મચ્છર ય સ = પીતામ્બર: I
૨. વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ ૧. બન્ને પદોની વિભક્તિઓ જુદી-જુદી હોય તો આ સમાસ થાય છે. દા.ત. રમ્પ યથ : = રપાળિ:
૩. ઉપમાન બહુવીહિ સમાસ પૂર્વપદ કોઈ ઉપમાદર્શક નામ હોય ત્યારે આ સમાસ થાય છે. દા.ત. પાનામ્ અન્ય રૂવ : યા સ: (પાનામ્રૂવ થયા :) = पद्मगन्धिः । चन्द्रस्य कान्तिः इव कान्तिः यस्य सः (चन्द्रस्य इव कान्तिः વચ :) = રતિઃ |
૪. નન્ બહુવીહિ સમાસ પૂર્વપદ નકારદર્શક કે ન હોય ત્યારે આ સમાસ થાય છે અને તેના વિગ્રહમાં પૂર્વપદને બદલે નાતિ અથવા વિશેષ્યની જાતિ પ્રમાણે વિદ્યમાન શબ્દ મુકાય છે. દા.ત. નાતિ(વિદામાન:) પુત્રયસ્થ : = મપુરા
૫. પ્રાદિ બહુવતિ સમાસ ૧. પૂર્વપદ કોઈ ઉપસર્ગ હોય ત્યારે આ સમાસ થાય છે. તેના વિગ્રહમાં ઉપસર્ગમાં 8િ સુ. સં. મદિરાન્તઃ પ્રવેશિકા ! ૨૦૩ SEE પાઠ - ૨૦ જૂન
૧.