________________
૫.
૬.
૭.
લઈલીધા.
તેને પૈસો પાછો આપવાનું કહેતાં પહેલાં (આ + વિશે ન્યાયાધીશે બરોબર ચાલવા શિખામણ આપી.
કાશીમાંથી યજ્ઞદત્તને જવાની રજા મળી (અનુ + જ્ઞા) તે પહેલાં દેવદત્તે તેને કરેલા પાપો માટે તપ કરવા કહ્યું.
૮.
જે લુગડા વિષ્ણુને આપવાના છે (વા) તે ઘણા સારા અને કિંમતી છે. ઝાડ કપાવવાનું છે (ર્િ).
૯.
૧૦. તેણે આ વિચિત્ર સંદેશો મોકલ્યો તેમાંથી શું સમજવાનું (ઘટ)?
પતિને ઘેર જ્યારે શકુન્તલાને મોકલવાની હતી ( + દ્દિ કે X + રૂપ) ત્યારે કવે તેને અગ્નિની પ્રદક્ષિણા કરવા કહ્યું અને પોતાની મોટાઈ માટે મગરૂર ન થવા શિખામણ આપી.
૧૧. જરાસંધ જેણે બધા રાજાઓને જીત્યા હતા (ત્તિ) અને કેદ કર્યા હતા તે કૃષ્ણ અને ભીમથી મરાયો.
3 8523
૧૨. તેના વચન વિશ્વાસ કરવા યોગ્ય નથી (વિ+શ્વસ) અને તેના કામ નિન્દા કરવા યોગ્ય છે (નિ~).
A
૧૩. તે ખાવા યોગ્ય નથી (મક્ષ, અમિ + અવ + ૪) કે પીવા યોગ્ય નથી (પા), આપણે શા માટે શોધવું. ?
૧૪. તેણે ડહાપણના ચિન્હો બતાવ્યાં હવે તેને મૂર્ખ ગણવાનો નથી (મન્).
તું નૈવ વિના તમ્ । – વૃક્ષ વિના ફળ હોતા નથી.
મનસ્ય ત્વરિતા ગતિઃ । – કાળની ગતિ વેગવાળી છે.
મેળો ીધાનત્વ । – કર્મની જ પ્રધાનતા છે.
સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૨૭૦
પાઠ - ૨૬