SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ૬. ૭. લઈલીધા. તેને પૈસો પાછો આપવાનું કહેતાં પહેલાં (આ + વિશે ન્યાયાધીશે બરોબર ચાલવા શિખામણ આપી. કાશીમાંથી યજ્ઞદત્તને જવાની રજા મળી (અનુ + જ્ઞા) તે પહેલાં દેવદત્તે તેને કરેલા પાપો માટે તપ કરવા કહ્યું. ૮. જે લુગડા વિષ્ણુને આપવાના છે (વા) તે ઘણા સારા અને કિંમતી છે. ઝાડ કપાવવાનું છે (ર્િ). ૯. ૧૦. તેણે આ વિચિત્ર સંદેશો મોકલ્યો તેમાંથી શું સમજવાનું (ઘટ)? પતિને ઘેર જ્યારે શકુન્તલાને મોકલવાની હતી ( + દ્દિ કે X + રૂપ) ત્યારે કવે તેને અગ્નિની પ્રદક્ષિણા કરવા કહ્યું અને પોતાની મોટાઈ માટે મગરૂર ન થવા શિખામણ આપી. ૧૧. જરાસંધ જેણે બધા રાજાઓને જીત્યા હતા (ત્તિ) અને કેદ કર્યા હતા તે કૃષ્ણ અને ભીમથી મરાયો. 3 8523 ૧૨. તેના વચન વિશ્વાસ કરવા યોગ્ય નથી (વિ+શ્વસ) અને તેના કામ નિન્દા કરવા યોગ્ય છે (નિ~). A ૧૩. તે ખાવા યોગ્ય નથી (મક્ષ, અમિ + અવ + ૪) કે પીવા યોગ્ય નથી (પા), આપણે શા માટે શોધવું. ? ૧૪. તેણે ડહાપણના ચિન્હો બતાવ્યાં હવે તેને મૂર્ખ ગણવાનો નથી (મન્). તું નૈવ વિના તમ્ । – વૃક્ષ વિના ફળ હોતા નથી. મનસ્ય ત્વરિતા ગતિઃ । – કાળની ગતિ વેગવાળી છે. મેળો ીધાનત્વ । – કર્મની જ પ્રધાનતા છે. સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા ૨૭૦ પાઠ - ૨૬
SR No.022987
Book TitleSubodh Sanskrit Mandirant Praveshika Part 02
Original Sutra AuthorN/A
AuthorRamkrishna Gopal Bhandarkar
PublisherDivya Darshan Trust
Publication Year2012
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy