________________
પાઠ-૨૬ |
ધાતુસાધિત શબ્દો
ભૂમિકા માર્ગો. પાઠ ૨૪માં આપેલ કૃદંતો સિવાયના કૃદંત આ પાઠમાં આપેલ છે. સ્વાધ્યાય પ્રશ્ન-૨માં છાપેલા જાડા અક્ષરોને ઠેકાણે કૃદંત વાપરવા.
પ્રત્યયો અને નિયમો અંતઃસ્થ, અનુનાસિક સિવાય કોઈપણ વ્યંજનથી શરૂ થતા અવિકારકપ્રત્યય પૂર્વે અંત્ય નો થાય છે અને પૂર્વના મ કે આ જોડે મળે ત્યારે બે સ્વરોને સ્થાને વૃદ્ધિ કે શ થાય છે. નામ પછી જયારે માત્ર પ્રત્યય આવે ત્યારે તે પ્રત્યયનો અર્થ માત્ર', “ફક્ત' થાયછે. દા.ત. વિદ્ધમાત્રા- ઘાયલ થતાં વાર જ.
વિધ્યર્થ કૃદંત
પ્રત્યયો -તવ્ય, મનીય, ય આ કૃદંત ભાવે અને કર્મણિ પ્રયોગમાં આવે છે. દા.ત. કયા સ્થાતિવ્યમ્ આ કૃદંત કર્મનું વિશેષણ બને છે. કર્તાને તૃતીયા કે પછી લાગે છે. દા.ત. કથા /મરં વક્તવ્ય (A) તવ્ય અને મનીષ પૂર્વે અંત્ય સ્વર અને ઉપાંત્ય હસ્વ સ્વરનો ગુણ થાય છે. દા.ત. કૃ = વર્ણવ્યા વરીયા (B) તવ્ય માં સે ધાતુ પૂર્વે લાગે છે. તથા દશમા ગણમાં ગુણ-વૃદ્ધિ થયા પછી ય લગાડી લગાડવી.-- * - - દા.ત. યુ = પોષયિતા
ગ
છે
કઈ સુ. સં. મદિરાન્તઃ પ્રવેશિકા દE ૨૬૩
પાઠ - ૨૬ ૪
*
*