________________
વસ્તુઓ બતાવનાર બે શબ્દો તૃતીયા વીભક્તિમાં આવી ‘આ પ્રમાણે સામસામી લડાઈ શરૂ થઈ’ એમ અર્થ બતાવવાનો હોય અને તે બે મૂળ શબ્દોનો સમાસ કર્યો હોય તો આ સમાસ થાય છે.
(B) આ સમાસ બનાવતા પૂર્વપદનો અન્ય સ્વર દીર્ઘ કરવો અને ઉત્તરપદના અન્ય સ્વરનો લોપ કરી તેની જગ્યાએ રૂ ઉમેરવી. પણ આ રૂ ઉમેરતાં પહેલાં જો ૩ આવેલ હોયતો ૩નો ગુણ ક૨વો પણ લોપ કરવો નહીં.
દા.ત. જેશેષુ ચ ોશેપુ ષ ગૃહીત્વા મ્ યુદ્ધમ્ પ્રવૃત્તક્ તિ = òશાળેશિ । તેજ રીતે ર્જ્ઞાગ્ડિ મુઠ્ઠીમુષ્ટિ હસ્તાઇસ્તિ મુસનામુમત્તિ । વાદુવાવિ । પ્રકીર્ણ સમાસ
૧. અલુફ્ સમાસ
૧. પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે પ્રથમા સિવાય બીજી કોઈ વિભક્તિનો સંબંધ હોય અને તે બે પદોને જોડવા છતાં વિભક્તિના પ્રત્યયનો લોપ ન થાય પણ કાયમ રહે તે અલુક્ સમાસ કહેવાય છે.
1
દા.ત. અજ્ઞમાં તમ્ = અજ્ઞસાતમ્ । ઓનસા વૃતમ્ = સોનસાતમ્ । પુંસા અનુન: = પુંસાનુન: । નનુષા અન્ય = અનુષાન્ય: । આત્મના પશ્ચમ: = આત્મનાપશ્ચમ: ।પરઐ પમ્ = પાÔપલમ્ । आत्मने પલમ્ = આત્મનેપતમ્ । સૂચવ્ આયત: = વાગત: 1 વાત્ મુર્તો: = વામુત્ત્ત: 1 પશ્યત: હરઃ = પશ્યતો । देवानाम् प्रियः : રેવાનાંપ્રિય: । વાસ્યા: પુત્ર: = વાસ્યા:પુત્રઃ । વિઃ પતિ: = વિસ્મૃતિ: ।વાચ: પતિઃ = વાચસ્પતિઃ । વિવઃ નામઃ = વિોવાસઃ । ગેહે શૂટ = બેહેનૂર । શેઠે નવી – ગેહેની પાત્રે યુશનઃ = પાત્રે નેં નપ: = બૈનપ:। યુધિ સ્થિર : = યુધિષ્ઠિઃ ।
==
શત: 1
૨. નિત્ય સમાસ
૧.
જે સમાસનો વિગ્રહ ન કરી શકાય અને જો કરીએ તો અર્થ ફરી જાય અથવા તો વિગ્રહમાં સમાસના બધા પદો ન આવે તો આ સમાસ કહેવાય છે.
જ્જુ સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા ૨૦૭ પાઠ - ૨૦