________________
[ પાઠ- ૨૧ 1
પ્રેરક રૂપ
ભૂમિકા ૧. (A) પ્રેરક રૂપો કોઈ પણ ધાતુના થઈ શકે છે. | (B) આ રૂપ ઉભયપદી છે.
પ્રેરક ધાતુના = બીજા પાસે (જડ કે ચેતન) ક્રિયા કરાવવી કે તે ક્રિયામાં બીજાને પ્રેરણા કરવી. આવું જણાવવા થતો પ્રયોગ પ્રેરક કહેવાય છે. મેં ખાધું આ વાક્યમાં બોલનાર વ્યક્તિ સ્વયં ખાનાર છે, તેથી આ પ્રેરકનથી. પરંતુ “મને ખવડાવ્યુંઅહીં તેને ખાવાની ક્રિયા કરવામાં બીજા તરફથી પ્રેરણા મળે છે, માટે પ્રેરક કહેવાય. સ્વાધ્યાય, પ્રશ્ન - ૨ ના વાક્યોમાં કૌંસમાં આપેલા ધાતુઓના પ્રેરક રૂપો વાપરવા.
નિયમો ૧. (A) પ્રેરક બનાવવા માટે ધાતુ પર દશમા ગણની જેમ ગુણ-વૃદ્ધિના નિયમ તથા
મય લાગે છે. (B) દશમા ગણના ધાતુનું મૂળ રૂપ જ પ્રેરક રૂપ બને છે.
દા.ત. 3 = રતિ/વરવધુ = પોષત્તિ/શોષથી ૨.(A) અમ્ અંતવાળા ધાતુઓ (મ, મ, વ, યક્ સિવાયના), રન,
(ગ.૪), ત્રણ્ અને બીજા બહુ ઉપયોગી નહિ એવા કેટલાક ધાતુઓમાં ઉપન્ય સ્વરની વૃદ્ધિ થતી નથી દા.ત. ન=નનયતિ - તે પૃ= નરથતિ - તે ત્ર=પતિ - તે પરંતુ, અનુપસર્ગવ, , વન્અને ક્વન્ ધાતુમાં વિકલ્પ વૃદ્ધિ થાય છે. ઉપસર્ગ હોય તો ન થાય.
તટથતી નથી
(B)
Eસુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૨૧૪ કી
પાઠ - ૨૧ જૂન