________________
૬.
(A) પૂર્વપદ કોઈ નામ હોય અને ઉત્તરપદ પ્રય, ભૌતિ, શ્રી જેવા અર્થવાળા શબ્દો તથા અવેત, અપોઢ, મુત્ત્ત, પતિત અને અપત્રસ્ત હોય ત્યારે આ સમાસ થાય છે.
11
દા.ત. ચોરાત્ મયમ્ = ચોરમયમ્। વ્યાઘ્રાત્ મીતિ: = વ્યાઘ્રમીતિઃ । सिंहात् भीः = सिंहभीः । सुखात् अपेतः - મુલ્લાપેતઃ । कल्पनायाः अपोढः = कल्पनापोढः । चक्रात् मुक्तः = રમુò: I स्वर्गात् पतितः = स्वर्गपतितः । तरङ्गात् अपत्रस्तः = तरङ्गापत्रस्तः ।
ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ
(A) આ વિભક્તિમાં નામ બીજા કોઈ પણ નામ સાથે સમાસમાં આવી શકે. દા.ત. રાજ્ઞઃ પુરુષઃ = રાનપુરુષ: ।
(B) પરંતુ કેટલાક અપવાદ છે. તૃ અને અજ અન્ને હોય એવા ક્રિયાપદ પરથી સાધિત શબ્દો સાથે તેમજ કર્મનું કર્તાપણું સૂચવતા શબ્દો સાથે જોડાતા નથી. દા.ત. અવાક્ ણ = અત્રણ । ગોનસ્ય પાળ: = ओदनपाचकः । યસ્ય તર્તા = ૫૮† । આ બધા સમાસો થતા નથી.
આ અપવાદમાં પણ કેટલાક અપવાદભૂત છે.
દા.ત. લેવસ્ય પૂનઃ = સેવપૂન: બ્રાહ્મણસ્ય યાન: = બ્રાહ્મળયાન: (C) એક પદ એક જ આખી વસ્તુ બતાવનારો શબ્દ હોય અને એક પદ તેનો અમુક વિભાગ બતાવનાર શબ્દ હોય જેવા કે પૂર્વ, અપર, અવર, ત્તર, અર્થ, મધ્ય, સાય વગેરે. ત્યારે બન્ને પદોનો ષષ્ઠી સમાસ થાય છે. પણ તેમાં વિભાગ બતાવનાર શબ્દ પૂર્વપદમાં જ મુકાય છે.
દા.ત. પૂર્વમ્ ાયસ્ય = પૂર્વાય । અપમ્ અહ્ન = અપાહ્ન ।
=
अर्धम् पिप्पल्याः અર્થપિપ્પલી । સાયમ્ અહ્ન = સાયાહ્ન । (D) એક બનાવ બન્યા પછી જે કાળ ગયો હોય તે કાળદર્શક નામ તે બનાવ સૂચવતા નામ સાથે જોડાય છે.
દા.ત. સંવારા મૃતસ્ય યસ્ય (જેને મર્યાને વર્ષ થયું)
૭. સપ્તમી વિભક્તિ તત્પુરુષ સમાસ.
સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા કે ૧૯૦
=
: સંવત્સરમૃત: ૨
પાઠ - ૧૯ ૧૩