________________
५६
स्थानागसूत्रे टीका-'तओ अच्छेज्जा' इत्यादि । त्रयः अच्छेयाः-छेत्तुमशक्या बुद्धधा क्षुरिकादि शस्त्रेण वेति तथा, तानेवाह-समयः कालविशेषः प्रदेवः-धर्माधर्माकाशजीवपुद्गलानां निरवयंवोंऽशः, परमाणु:-परमः-आत्यन्तिस, अणु:-मुक्ष्मः द्वयणुकादिस्कन्धानां कारणभूतः प्रदेशरहितः पुद्गलः । उक्तश्च परमाणुलक्षणम् -
" सत्येण सुतिक्खेणवि, छेत्तुं भेत्तुं च ज किर न सका ।
तं परमाणुं नाणी वयंति आई पमाणाणं ॥ १ ॥" छाया-शस्त्रेण सुतीक्ष्णेनापि, छेत्तुं भेत्तुं च यः किल न शक्यः ।
तं परमाणुं ज्ञानिनः वदन्ति आदि प्रमाणानाम् ।। १ ॥ ‘एवं ' इत्यादि, एवम् पूर्वोक्ताऽच्छेद्यसूत्रबद् अभेद्यादयोऽपि बोध्याः। अभिलापो यथा-" तभी अभेज्जा पण्णत्ता, तं जहा-समए परसे परमाणु" एवं अमध्य ५ और अप्रदेशरूप ६ भी कहे गये हैं, तीन पदार्थ अविभाज्य कहे गये हैं जैसे-समय, प्रदेश, परमाणु.
टीकार्थ-जो छेत्तुम् अशक्य होता है वह अच्छेद्य है अथवा अपनी बुद्धि द्वारा जिसका क्षुरिका आदि से भी छेदन नहीं हो सकता है वह अच्छे है ऐसे अच्छेय ये समयादि तीन पदार्थ हैं-समय कालविशेष रूप होता है, प्रदेश धर्म अधर्म, आकाश, जीव और पुद्गलों का निरवयव अंशरूप होता है तथा परमाणु आत्यन्तिक सूक्ष्मरूप होता है तथा यह दयणुकादिक स्कन्धों का कारणभृन होता है और प्रदेशों से रहित होता है, परमाणु का लक्षण ऐसा कहा गया है-" सत्थेण स्तुतिक्खेण वि" इत्यादि । जैसा यह अच्छेद्य सूत्र कहा गया है उसी तरह ले अभेद्य आदि विषयक मूत्र भी कहना चाहिये अभिलाप इसका ऐसा है-" तओ अलेजा पण्णत्ता इत्यादि અમધ્ય પ,અને અપ્રદેશ ૬ રૂપ પણ છે. આ ત્રણ પદાર્થોને અવિભાજ્ય કહ્યાં છે. સમય, પ્રદેશ અને પરમાણુ
ટીકાઈ-જે પદાર્થોનું છેદન કરી શકાતું નથી તે પદાર્થોને અદ્ય કહે છે અથવા પિતાની બુદ્ધિથી જેનું છરી આદિ વડે છેદન થઈ શકત નથી, તે અચ્છેદ્ય ગણાય છે. એવાં અચ્છેદ્ય પદાર્થો સમય, પ્રદેશ અને પરમાણુ છે. સમય કાળવિશેષરૂપ હોય છે. પ્રદેશ, ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પદ્રના નિરવયવ અંશરૂપ હોય છે, તથા પરમાણુ અતિ સૂક્ષ્મરૂપ હોય છે. તથા તે બે આદિ અણુવાળા સ્કન્ધાના કારણરૂપ હોય છે અને પ્રદેશોથી રહિત होय छे. ५२मार्नु सक्षम प्रभारी छु छ-" सत्येण सुतिक्खेण वि" या
અને છેલ્લે સૂત્રનું જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અભેદ્ય, અદિ વિષયક સૂત્રમાં પણ સમજી લેવું તેમને વિષે આ પ્રકારનો અભિલાપ બનશે–