________________
૫૨
આપણી ચારે બાજું દેખાતાં-સંભળાતાં કિસ્સા છે.
આપણને સમાચાર મળતાની સાથે
આપણે આપસમાં વાત કરીએ છીએ -
હાય હાય...આવું તો શી રીતે થઈ ગયું ?
પણ હકીકતમાં આપણે અંધારામાં હોઈએ છીએ
-
સંયમ કબ હી મિલે ?
કે આવું કશું થઈ જ ન શકે.
વાસ્તવિકતા એવી છે કે આવું બધું જ થઈ શકે છે.
Because we have a lot of time bombs inside us.
મમ્મી,
આ Blasts તો ઓછા છે
બાકી તિર્યંચગતિ ને નરકગતિનો તો
આખે આખો ભવ જ ભયંકર Blast છે.
મમ્મી,
સંયમજીવન દ્વારા મારું ઓપરેશન થઈ જાય.
ને હું કાયમ માટે બધાં જ Blastsથી મુક્ત થઈ જાઉં,
તો શું તને આનંદ નહીં થાય ?
શું તું પોતે અંદરથી નથી ઇચ્છતી કે જલ્દી આવું થઈ જાય ? પ્લીઝ મમ્મી,
તું ફકત એક મમ્મી નથી, શ્રાવિકા પણ છે,
મમ્મી તરીકેની મમતા અને શ્રાવિકા તરીકેની સમજ
આ બંને ભેગા થાય એટલે તારી માટે એક જ વિકલ્પ રહે છે -
મને સામે ચાલીને સંયમસ્વીકાર માટે પ્રોત્સાહિત કરવાનો, મને સહર્ષ અનુમતિ આપવાનો,