________________
હેમચંદ્રાચાર્યજી કુમારપાળને ઉપદેશ આપે છે કે “જે વિશ્વમાં પંડિત છે તે અપ્રિય નથી જ બોલતો. હિતકારી અને સાચું બોલે છે. મૂર્ખ જ અસત્ય અને અહિતકારી બોલે છે. કારણ કે જે ખોટું બોલે છે તે અહિતને મેળવે છે.” શ્રેણિકના દીકરા મેઘકુમારને ભગવાન મહાવીર ઉપદેશ આપે છે, આથી તે હમણાં ફરીથી પણ ઉલ્લાસથી ધર્મને આચરે છે. અહો !
ભગવાન મહાવીરના ઉપદેશનો મહિમા ! 8. જે પોતાનું તે સાચું અને જે પોતાનું નથી તે સાચું નથી' – એ પ્રમાણે
મૂર્ખાઓની ધૃષ્ટતા છે. “જે સાચું છે અને જેમાં વિશ્વનું હિત છે તે પોતાનું, જે ખોટું છે અને જેમાં વિશ્વનું અહિત છે તે પોતાનું નહીં -
આ પ્રમાણે પંડિત માણસો માને છે. 9. યક્ષો, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા, રેણા - આ બધી
સ્થૂલિભદ્રજીની અને શ્રીયકની બહેનો છે. આ બધાં ભગવાન
મહાવીરના ઉપદેશને આચરે છે, આથી સ્વર્ગને મેળવે છે. (3) મને ઓળખો - [A]
[Marks 18] | નં. રૂપ મૂળધાતુ પુરુષ વચનગણપદ પ્રત્યય અર્થ ગમકાળ + ઉપસર્ગ
|युष्मद् + આદેશ
તન્ના
1 મિનન્દ્રસિ
अनुसरामः प्रहरन्ति उत्तिष्ठतः तृप्यथः त्रुटथ
उपदिशावः 8 |दारयति 9 સિદે 10|ક્ષમત્તે
રિસ સરલ સંસ્કૃતમ્ - ૪
૦ ૩૭ ૦
હું પરીક્ષા-૨ $