________________
( મનોચન યાને પરીક્ષા - ૨ - પાઠ: ૧ થી ૧૨]
[Marks - 150] (1) સંસ્કૃતિનું ગુજરાતી કરો :
[Marks 9] 1. यूयं दयामहिंसाञ्च प्ररूपयथ किन्तु दयामहिंसां वा नाचरथेति न
सम्यक्। जिनस्तीर्थङ्करः पार्श्वनाथो दयामहिंसाञ्चाचरति पश्चादुपदिशति। 2. વયે ક્લાપ્રિય નારીમ:, 7 નામ:, વામ: | 3. चन्दनबाला प्रबलेषु दुःखेष्वपि धर्मं न त्यजति । 4. ફુથો મહાવીરસર્ચ પ્રફૂપતિ શિપ્રિય સત્ય ને પ્રપતિ ! 5. यथा यथा नरः प्रभूतं धनं लभते तथा तथा दुखमहितं च विन्दते । 6. સુન્નસા કન્ઝUMયા પ્રતિમાં પશ્યતિ વન્દ્ર વા. 7. तवाऽपराधो नास्ति, तथापि त्वां स ताडयति तच्च त्वं सहसे इत्येव
सम्यक्, यत इत्थमेव जिनो महावीर उपदिशति । 8. ચાયેનાહિંસા ધર્મણ શ્રદ્ધા વૈવ ધનં વધતા
9. इयं सेणा काऽस्ति ? सेणा स्थूलिभद्रस्य श्रीयकस्य च सौदर्याऽस्ति। (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :
[Marks 9]. 1. ચંદનબાળા ભગવાન મહાવીર પાસેથી અનુજ્ઞાને માંગે છે અને
ભગવાન મહાવીર આપે છે. 2. અમે આરાધના માટે પાર્શ્વનાથ ભગવાનને સારી રીતે જપીએ છીએ
અને તેથી અમે સુખને પણ મેળવીએ છીએ. 3. જેનું ધન ક્ષય પામે છે પણ ધનની આશા ક્ષય નથી પામતી, તે [ઓ]
વિશ્વમાં મૂર્ખ છે. આ બધાં દયાને અને અહિંસાને આચરે છે અને તેથી સ્વર્ગને મેળવે છે. આ બધાં દયાને નથી આચરતા, પરંતુ હિંસાને આચરે છે, તેથી
નરકને મેળવે છે. 5. આપણું આધ્યાત્મિક હિત અહિંસામાં છે. આથી જ મહાવીર ભગવાન
અહિંસાનો ઉપદેશ આપે છે. સરલ સંસ્કૃતમ્ - ૪ - ૩૬ •
પરીક્ષા-૨ છે