________________
આ રીતે બન્ને પ્રકારના પ્રયોગ થઈ શકે છે. માટે તેમાં મૂંઝાવું નહીં. અસ્મના તથા સુષ્મના રૂપોમાં માનૌ/ન: ઇત્યાદિ તથા ત્યા/વા/વ: ઇત્યાદિ જે વૈકલ્પિક રૂપો આપ્યા છે તે વાક્યની શરૂઆતમાં વાપરી શકાતા નથી.
દા.ત. અયં મે અનુનઃ આમ કહી શકાય. પરંતુ મેડયમ્ અનુનઃ ન કહી શકાય.
ममाऽयम् अनुजः આમ જ કહેવું પડે રૂતિ ધ્યેયમ્ ।
[14] ‘આપણું’ અને ‘અમારું' - આ બન્ને ભિન્ન અર્થબોધક છે. જેને ઉદ્દેશીને કથન છે તેનો સમાવેશ અભિપ્રેત હોય તો ‘આપણું' કહેવાય. જો તેનો સમાવેશ અભિપ્રેત ન હોય તો ‘અમારું' કહેવાય. કિંતુ સંસ્કૃતમાં તેવા પ્રકારના બન્ને પ્રયોગો અમ્મામ્ પ્રયોગથી જ સૂચિત થાય છે. આ વાત ધ્યાનમાં લેવી.
•
—
જેમ કે, રામગ્ર તમળશ્ચ ભરતજ્જ ાન્તિ ।
આમ
સંસ્કૃતમાં 7 ક્યારેક બે કે ત્રણ વાર વપરાતા હોય છે. વા પણ બે કે ત્રણ વાર વપરાતા હોય છે તે દરેકના અર્થ કરવાના નથી હોતા.
અર્થ :- રામ, લક્ષ્મણ અને ભરત જાય છે.
તથા રૂતિ ક્યારેક મુદ્દાના અંતમાં પણ વપરાય છે. દરેક વખતે ‘એ પ્રમાણે’ અર્થ ન કરવો.
ક્યારેક ય ્ નો અર્થ ‘કે’ થાય છે.
દા.ત. પૂંતિજ શૃપાલ: તવાનું યત્ ‘મવન્તમ્ અમિષેતું સર્વે ફન્તિ ।'
દિ નો અર્થ ‘કારણ કે' પણ થાય છે.
માન - આ બન્ને અવ્યયોના અર્થ ‘નહીં’ - આ જ છે. પણ, દરેકનો પ્રયોગ જુદા પરિપ્રેક્ષ્યમાં થાય છે. બૌધિઃ અત્ર નાસ્તિ = અહીં ઔષિધ નથી, આ પ્રમાણે નિષેધ - અભાવ દર્શાવવા માટે ‘ન' અવ્યયનો પ્રયોગ થાય છે. ‘મા’ અવ્યયનો પ્રયોગ ‘મા ચતુ' = ન જાઓ... ઇત્યાદિ નિષેધક આજ્ઞાદિ દર્શાવતી વખતે થાય છે.
સરલ સંસ્કૃતમ્ - ૪
૭ ૨૧૮ ૦
સં.વા.સં.