________________
મુખ્ય વાત એ છે કે –
પતિ: માં પય: તાધિ આવા વાક્યમાં ““ક્યાંથી દૂધ છૂટું પડે છે ?” આ પ્રશ્નનો જવાબ પૂછતાં “ગાયમાંથી દૂધ છૂટું પડે છે” – આવો તર્કયુક્ત જવાબ મળી જાય છે.
આપણે પૂર્વે જોઈ ગયા તે મુજબ હવે ગાય એ અપાદાનકારક કહી શકાય.
માટે,
गोपालः धेनुं दुग्धं दोग्धि माव। वायनी ४च्या गोपालः धेनोः दुग्धं તોધિ - આવો વાક્યપ્રયોગ થવો જોઈએ. કારણ કે ગુજરાતી ભાષાની દૃષ્ટિએ “ગોવાળ ગાયમાંથી દૂધ દોહે છે” – આ પ્રમાણે ગાયને પાંચમી વિભક્તિ જ છે. પાંચમી વિભક્તિનો “માંથી પ્રત્યય લાગ્યો જ છે.
પણ, સંસ્કૃત ભાષા અહીં જુદી પડે છે. તે ધેનુને અપાદાન તરીકે નહીં પરંતુ કર્મ તરીકે સ્વીકારે છે. એટલે જે અપાદાન તરીકે બાહ્ય રીતે જણાય છે તે ધેનું પદ સંસ્કૃતમાં કર્મ તરીકે છે. પણ ગૌણ કર્મ તરીકે.
દ્વિકર્મક ધાતુઓ સંસ્કૃતમાં ૧૬ બતાવવામાં આવ્યા છે. (તે ૧૬ ધાતુઓ અને તેના જેવા અર્થવાળા ધાતુઓ પણ અકર્મક જ કહેવાય તે ધ્યાનમાં રાખવું.) તે ૧૬ ધાતુનો જ્યારે પ્રયોગ થાય ત્યારે જે પદ અપાદાન વગેરે અન્ય કારક તરીકે જણાતા હોય છતાં તેને કર્મ તરીકે સ્વીકૃત કરવામાં આવ્યા હોય તે ગૌણકર્મ તે સિવાયના મુખ્યકર્મ. મતલબ, ગેરકાયદેસર પ્રવેશવાળા ગૌણ. કાયદેસર પ્રવેશવાળા મુખ્ય.
વાત એકદમ સ્પષ્ટ બને તે માટે
અમુક ધાતુમાં કેવી રીતે આ વસ્તુ સંગત થાય છે? તે જોઈ લઈએ. તેના માધ્યમે અકર્મક ધાતુઓનો પરિચય પણ થઈ જશે. (૧) પાતઃ ધેનું સુકાં તોધિ
ગોવાળ ગાયમાંથી દૂધને દોહે છે.
ગૌણકર્મ મુખ્યકર્મ (૨) ઢીન: ધનપતિ ધનં યાવતે ગરીબ ધનવાન પાસેથી પૈસાને માંગે છે.
11 ગૌણકર્મ મુખ્યકર્મ
સરલ સંસ્કૃતમ્ -૪
૦ ૨૧૧ ૦
& સં.વા.સં. છે