________________
સમીસ ઉપરેશ ૪૫. સજીવ કાળું લૂણ (પર્વતમાં થતું). [૮]
૪૬. પિતાના વસ્ત્રને સુગંધી કરવા ધૂપ દે, અથવા રોગ ન થાય તે માટે ધૂમ્રપાન કરવું.
૪૭. આરાગ્યાદિને અર્થે વમનક્રિયા. ૪૮. બસ્તીકર્મ. ૪૯. જુલાબ. ૫૦. અંજન. ૫૧. દાતણ. પર. શરીરે તેલ વગેરે ચાળવાં. ૫૩. શણગાર. [૯]
– આ બધું સંચમ અને તપમાં પરાયણ, તથા સર્વ ઉપાધિઓને ત્યાગ કરવાથી હલકા બનેલા, અને વાયુની પેઠે સર્વત્ર ફરનારા નિગ્રંથ મહર્ષિએ ન આચરવું. [૧]
- હિંસાદિ પાંચે પાપકર્મોનો ત્યાગ કરનારા, મન-વાણું-કાયાનું દુપ્રવૃત્તિમાંથી સંરક્ષણ કરનારા,
યે પ્રકારના જીવેને પીડા ન થાય તે માટે આત્મનિગ્રહ કરનારા, પાંચે ઈદ્રિયોને વશમાં રાખનારા,
૧. સૈન્ધવ લવણના પર્વતના એક ભાગમાં થતું –ટીકા. મેવાડમાં અમુક ખાણમાં થતું એ અર્થ પણ કરાય છે.
૨. મૂળમાં પરિણા” શબ્દ છે. તેમાં જાણવું અને ત્યાગવું એમ બેને સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org