________________
સમીસાંજને ઉપલા છે કે જંગમ હો, પણ તે તેની હિંસા નહીં કરું, બીજા પાસે નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને પણ અનુમતિ નહીં આપું. મરતા સુધી મનવાણી-કાચા એ ત્રણેથી હું જીવહિંસા નહીં કરું, નહીં કરાવું, કે કઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત ! ભૂતકાળમાં કરેલી હિંસામાંથી પણ હું પાછો ફરું છું, તેની નિદા કરું છું, તેની નહીં કરું છું, અને તે હિંસા કરનાર મારી જાતને ત્યાગ કરું છું.
હે ભદન્ત ! સર્વ પ્રકારની જીવહિંસામાંથી વિરમવારૂપી પ્રથમ મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૩]
હે ભદન્ત ! અસત્ય બોલવામાંથી વિરમવું, એ બીજું મહાવ્રત છે. હે ભદન્ત ! સર્વ પ્રકારની અસત્ય વાણીને હું ત્યાગ કરું છું. ક્રોધથી, લેભથી, ભયથી કે હસવામાં હું જાતે અસત્ય નહીં બોલું, બીજા પાસે નહીં બોલાવું, કે કઈ બોલતે હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણીકાયા એ ત્રણેથી હું અસત્ય નહીં બલું, નહીં બેલાવું, કે કોઈ બોલતો હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત ! ભૂતકાળમાં બેલેલા અસત્ય વચનમાંથી પણ હું પાછો ફરું છું, તેની નિંદા કરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org