Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 164
________________ એકાંતચયા કેવલી ભગવાન પાસેથી સાંભળેલી કેટલીક ખાખતા અહીં કહેવામાં આવે છે; તે સાંભળીને પુણ્યશાળી મનુષ્યેાની ધર્મમાં શ્રદ્ધા થાય છે. લૌકિક મનુષ્ય સમુદાય તે સંસારપ્રવાહના વહેણમાં વિષયાદિના ઉપભાગ પ્રતિ જ વળેલેા છે; પરંતુ જેનું લક્ષ્ય સંસારપ્રવાહથી ઊલટી ખાજુ પર ચાયું છે, તેવા મુમુક્ષુએ તે તે વહેણમાં ન વળતાં 2. સ્થૂલભદ્રસ્વામીની બહેનના મનનું સમાધાન થતું ત હોવાથી, તેમના ગુણાથી ખેંચાયેલી દેવતા તેમને સીમન્ધરસ્વામી પાસે આકાશમાર્ગે થઈ ગઈ; ત્યાં તેમના મનનું સમાધાન કર્યાં ખાદ્ય સીમન્ધરસ્વામીએ ઉપરાંતમાં આ ચૂડા' (પૂર્તિ) પણ તેમને શીખવી, એવી પરંપરા છે. વધુ માટે જુએ ઉપાદ્ઘાત પા. ૯, ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180