Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ સમીસાંજનો ઉપદેશ શાંતિ વડે ક્રોધને હણ, મૃદુતાથી માનને જીતવું, માયાને જતાથી જીતવી, અને લેભને સંતોષથી છતો. [૮-૩૯] ગુરુને સહવાસ इहलोगपारत्तहि जेणं गच्छइ सुग्गई । बहुस्सुअं पज्जुवासिज्जा पुच्छिज्जत्थविणिच्छयं । આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શાસણ ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા; તથા તેમને પદાર્થોને નિર્ણય પૂછ. [૮-૪૪] अमोहं वयणं कुज्जा आयरिअस्स महप्पणो। तं परिगिज्झ वायाए कम्मणा उववायए ।। શિષ્ય ગુરુના વચનને કદી વિંધ્ય ન થવા દેવું; વાણુથી તેનો સ્વીકાર કરી, કાયાથી તેનો અમલ કરે. [૮-૩૩ रायणिएसु विणयं पउंजे धुवसीलयं सययं न हावइज्जा। कुम्मुव अल्लीणपलोणगुत्तो परक्कमिज्जा नवसंजमंमि ।। ગુણી પુરુષની સેબતમાં રહેતી વખતે તેમના પ્રત્યે વિનય જાળવે, પોતાનું શીલ નિશ્ચલ રાખવું, અને કાચબાની પડે પિતાનાં અંગપ્રત્યંગેનું નિયમન કરી, તપ અને સંયમમાં પરાક્રમી થવું. [૮-૪૧ थंभा व कोहा व मयप्पमाया गुरुस्सगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो फलं व कीअस्स वहाय होई॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180