Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 172
________________ સુભાષિતા ૧૧ સર્વે જીવા જીવવા ઇચ્છે છે; મરવા ઇચ્છતા નથી, માટે નિર્થ થા ધેાર એવી જીવહિંસાને ત્યાગ કરે છે. [૬, ૨, ૧૧] સત્ય मुसावाओ उ लोगम्मि सव्वसाहूहि गरिहिओ । अविस्सासो अ भूआणं तम्हा मोसं विवज्जए ॥ આ લેકમાં સર્વે સાધુપુરુષાએ અસત્યવચનની નિંદા કરી છે. વળી તે બધાં ભૂતપ્રાણીઓના વિશ્વાસના ભંગ કરવારૂપ છે; માટે અસત્યને ત્યાગ કરવા. [૬, ૨, ૧૨] तहेब फरुसा भासा गुरुभूओवघाइणी । सच्चावि सा न वत्तव्वा जओ पावस्स आगमो ॥ મોટા જીવનું દિલ દુખાય એવી કઠેર વાણી સાચી હાય તાપણુ ન ખેલવી, કારણ કે તેથી પાપબંધન જ થાય છે. [૭-૧૧] બ્રહ્મચર્ય अबंभचरियं घोरं पमायं दुरहिट्ठि । नायरंति मुणो लोए भेआययणवज्जिणी ॥ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं निग्गंथा वज्जयंति णं ॥ મૈથુનને સર્વે પ્રમાદનું મૂલ, અસેવ્ય, અધર્મનું મૂળ કારણુ, મહાદેાષાને સમૂહરૂપ, ધારકર્માંના હેતુરૂપ તથા સર્વ પ્રકારના ચારિત્રને છિન્નભિન્ન કરનારું જાણી, નિર્થ"થા તેની સરસા પણ જતા નથી. [૬, ૨, ૧૫-૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180