Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ સુભાષિત छिंदाहि दोसं विणएज्ज रागं एवं सुही होहिसि संपराए । તપ વડે શરીરને કસીને શરીરની સુકુમારતા દૂર કરો. એ રીતે જેણે કામને ઓળંગ્યા છે, તેણે દુખસમુદ્રને પણ ઓળંગ્યો સમજ. જેણે પદાથે પ્રત્યેના રાગદેવ દૂર કર્યા છે, તે આ સંસારમાં સુખી થાય છે. રિ-૫ कहं चरे कहं चिट्ठ कहमासे कहं सए। कहं भुजंतो भासंतो पावं कम्मं न बंधई ।। जयं चरे त्रयं चिठे जयमासे जयं सए। जयं भुंजतो भासंतो पावं कम्मं न बंधई ।। કેમ ચાલવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ સૂવું, કેમ ખાવું, અને કેમ બોલવું, જેથી પાપકર્મ ન બંધાય ? કાળજીપૂર્વક ચાલવું, કાળજીપૂર્વક ઊભા રહેવું, કાળજીપૂર્વક બેસવું, કાળજીપૂર્વક સૂવું, કાળજીપૂર્વક ખાવું, અને કાળજીપૂર્વક બેલવું; તો પાપકર્મ નહીં બંધાય. [૫૮] सव्वभूअप्पभूअस्स सम्मं भूयाई पासओ । पिहिआसवस्स दंतस्स पावं कम्मं न बंधई ॥ સર્વ ભૂતપ્રાણીઓને પિતાની બરાબર ગણનારા અને જેનારા તથા ઈદ્રિયનિગ્રહપૂર્વક હિંસાદિ પાપકર્મો ન આચરનારા મનુષ્યને પાપકર્મ બંધાતું નથી. [૫૯] ૧. અહીં પ્રયત્નપૂર્વક જીવવિરાધના ન થાચ તે રીતે વર્તવાનું સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180