________________
એકાંતચયા
કેવલી ભગવાન પાસેથી સાંભળેલી કેટલીક ખાખતા અહીં કહેવામાં આવે છે; તે સાંભળીને પુણ્યશાળી મનુષ્યેાની ધર્મમાં શ્રદ્ધા થાય છે.
લૌકિક મનુષ્ય સમુદાય તે સંસારપ્રવાહના વહેણમાં વિષયાદિના ઉપભાગ પ્રતિ જ વળેલેા છે; પરંતુ જેનું લક્ષ્ય સંસારપ્રવાહથી ઊલટી ખાજુ પર ચાયું છે, તેવા મુમુક્ષુએ તે તે વહેણમાં ન વળતાં
2. સ્થૂલભદ્રસ્વામીની બહેનના મનનું સમાધાન થતું ત હોવાથી, તેમના ગુણાથી ખેંચાયેલી દેવતા તેમને સીમન્ધરસ્વામી પાસે આકાશમાર્ગે થઈ ગઈ; ત્યાં તેમના મનનું સમાધાન કર્યાં ખાદ્ય સીમન્ધરસ્વામીએ ઉપરાંતમાં આ ચૂડા' (પૂર્તિ) પણ તેમને શીખવી, એવી પરંપરા છે. વધુ માટે જુએ ઉપાદ્ઘાત પા. ૯, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org