Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 165
________________ ૧૩૪ સમીસાંજને ઉપદેશ ઊલટે વહેણે જ પિતાની જાતને પ્રવર્તાવવી. નીચે વહેણે જવું હમેશાં સહેલું હોય છે, તેથી જનસમુદાય તો વિષયાદિની પ્રવૃત્તિરૂપ નીચલે વહેણે તણાવામાં જ સુખ માને છે. તેનાથી ઊલટું, સાધુપુરુષે સંયમમાં જ સુખ માને છે. કારણ કે નીચલે વહેણે તો સંસારસમુદ્રમાં જવાનું છે; અને ઊલટે વહેણે જ તેમાંથી બચવાનું છે. માટે જ્ઞાનાદિ પ્રાપ્ત કરવામાં પરાક્રમશીલ, સંયમી, તેમ જ સમાધિયુક્ત એવા સાધુએ ભિક્ષુચર્યા, અહિંસાદિ વ્રતે, તેમ જ આહારશુદ્ધિ વગેરે ગુણો તથા તેમનું યથાસમય પાલન વગેરે નિયમો ઉપર જ લક્ષ રાખવું. [૨-૪ એક ઠેકાણે કાયમ ન રહેવું, મકાનમાં ન રહેવું, અનેક ઠેકાણેથી માગીને ભિક્ષા મેળવવી, અપરિચિત ઠેકાણેથી જ જોઈતી વસ્તુઓ માગવી, એકાંત સ્થાનનું જ સેવન કરવું, થોડામાં થોડી સાધનસામગ્રી રાખવી, અને કલહને ત્યાગ કરે, એ ત્રષિઓની ઉત્તમ વિહારચર્યા કહેવાય છે. ભિક્ષુએ ભિક્ષા માગવા ૧. તેનું સ્પષ્ટીકરણ તરત પછી (શ્લેક પમાં) જ છે. ૨. એ “ગુણેના મૂલ” અને ઉત્તર એવા ભેદ વગેરે માટે જુઓ આગળ અધ્યયન ૬, પા. ૭૬, નોંધ ૧. ૩. મૂળમાં તેને “સમુદાનચર્ચા' કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180