________________
કર
સમીસાંજના ઉપદેશ
ભાંગે કે ત્યાં આગળના પૃથ્વીકાયાદિ જીવાને તથા બીજા ત્રસ જીવજંતુને કરે. [૬૫-૯]
નીલકમળ, અવિંદ, કુમુદ, મેગરા કે અન્ય સજીવ પુષ્પ ચૂંટીને આપે; કે ચૂંટેલા પુષ્પને મસળીને આપે, તે તે પણ ન લેવું. [૨, ૧૪-૭]
કંદ, મૂળ, ફળ, કાચાં કે કાપેલાં પાંદડાંનું શાક, તુંમડુંં અને આદું એ સજીવ હાય તેા ન લેવાં. મજારમાં ઘણા દિવસ વેચવા માટે ખુલ્લું રહેવાથી ધૂળ વગેરેથી વ્યાપ્ત થયેલું એવું બધું, જેમ કે સાથવાના લેટ, ખેરના લેાટ, તલસાંકળી (શકુલી), ગેાળની રાખ, પૂડા, માદક વગેરે વસ્તુઓ પણ કઈ આપે ા ન લેવી. વળી બહુ હાડકાંવાળું માંસ, બહુ કાંટાવાળી માછલી, પનસ, ખિરવાં, ખીલાં, શેરડીના મડવા, કઢાળની શીંગા
ર
૧. મૂળમાં તુમ્મા' છે. કે તુલસી એવા અર્થ ખીજાં લે છે, એમ હરિ જણાવે છે. તે રાતે તેને માટે મનાસક્તિ છાલ અને મજાની વચ્ચેનું (તુંબડું) એટલું જણાવે છે.
: હરિભદ્રસૂરિ અહીં પ્રસિદ્ધ માંસ અર્થે લે છે; જોકે, બીગ અતી વનસ્પતિના અર્થ લે છે, એવું તે નોંધતા નથ ઉપરાંતમાં તે જણાવે છે કે, આ માંસ લેવાના પ્રસંગ કાઈ કાળ આદિનો અપેક્ષાથી (અર્થાત દુષ્કાળ કે રાગને વખતે)
ચાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org