________________
સમીસાંજના ઉપદેશ
ન
મેટું, સજીવ કે નિર્જીવ એવું (માલિકે) આપેલું કાંઈ પણ હું જાતે નહીં ચારી ઘઉં, ખીજા પાસે નહીં ચારાવું કે કાઈ ચારતું હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણીકાયા એ ત્રણેથી હું (જાતે ચારી) નહીં કરું, ખીજા પાસે નહીં કરાવું, કે કાઈ કરતા હશે તેને અનુમતિ નહીં આપું. હે ભદન્ત! ભૂતકાળમાં કરેલી ચારીમાંથી પણ હુ પાછા ફરું છું, તેની નિંદા કરું છું, તેની ગહીં કરું છું, અને તે ચારી કરનાર મારી જાતના ત્યાગ કરું છું.
૪૦
હે ભદન્ત! સર્વ પ્રકારની ચારીમાંથી વિરમવારૂપી તૃતીય મહાવ્રતમાં હું સ્થિત થાઉં છું. [૫]
ુ ભદ્દત ! મૈથુનમાંથી વિરમવું એ ચેાથું મહાવ્રત છે. હે ભદન્ત! હું સર્વ પ્રકારના મૈથુનને ત્યાગ કરું છું. હૈવી,૧ માનુષી કે પાવિક કેાઈ પણ પ્રકારના મૈથુનને હું જાતે નહીં સેવું, બીજા પાસે નહીં સેવરાવું, કે કોઈ સેવતા હશે તેને અનુમતિ પણ નહીં આપું. મરતા સુધી મન-વાણી-કાયાથી હું જાતે મૈથુન નહીં કરું, ખીજા પાસે નહીં કરાવું, કે કાઈ કરતા હશે તેને અનુમતિ નહીં આપું. હું ભાન્ત 1 ભૂતકાળમાં સેવેલ મૈથુનમાંથી પણ હું પાછે ફરું છું,
૧. અપ્સરા વગેરે સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org