Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીવડાવીને થતો ધર્મ), આ લોક, પરલોક અને બધાં જ ભૂત વાણીથી જ જાણી શકાય છે. હે સમ્રાટ વાણી જ પરબ્રહ્મ છે. અહીં કાવશાખાનો... રૂછું હતશિત પયતમયે ૨ નો: પરશ નો: સર્વાળિ વ મૂતાન... | આ આખો પાઠ માધ્યદિન શાખામાં જોવા મળતો નથી. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ મ7ના ઠમાં વિચારવિસ્તાર જોવા મળે છે, જ્યારે માથંદિનશાખામાં આવો વિચારવિસ્તાર જોવા મળતો નથી. (૫) ... વૃત્તથા તનાવાનો વીમૂનો વૈ ....ટૂંથાત્તથા તત્સત્વશ્રામીડબ્રેવીમનો વૈ વૃક્ષેત્રમનો... - ब्रह्मेत्यमनसो ।७ એ પ્રકારે એ જબાલાના પુત્રએ એ પ્રકારે એ સત્યકામે મન જ બ્રહ્મ છે' એમ કહ્યું છે. મન જ બ્રહ્મ છે' એમ કહ્યું છે. ઉપર્યુક્ત કાવશાખામાં ગાવીન: શબ્દ મળે છે, જ્યારે માધ્યદિનશાખામાં સત્યક્રમ: એવો શબ્દ મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં સત્યકામ પોતાની માતા બાલાને પૂછે છે કે, “મારું ગોત્ર કયું છે ?' ત્યારે માતા જબાલા જવાબ આપે છે કે, “તું જે ગોત્રવાળો છે તેને હું નથી જાણતી. પતિના ઘરે અતિથિઓની સેવા કરવામાં રત રહેવાથી મારું ગોત્ર તરફ ધ્યાન જ ન ગયું અને પછી તો તારા પિતા પરલોકવાસી થઈ ગયા એટલે તેમને પણ હું પૂછી ન શકી. હું જબાલા નામવાળી છું અને તું સત્યકામ નામવાળો છે, એટલે જો કોઈ તને પૂછે તો તું તારું નામ સત્યકામ જાબાલ કહી દેજે.' અહીં કાવશાખામાં જેણે સત્યનો ત્યાગ કર્યો નથી, જે સત્યની કામનાવાળો છે એટલે “સત્યકામ' એવો પાઠ મળતો હોવાથી અહીં સત્યનું મહત્ત્વ, નામનું મહત્ત્વ સ્વીકાર્યું છે એમ કહી શકાય. (૬) મૈત્રેયી બ્રહ્મવાની વમૂત્ર સ્ત્રી પ્રણેવ તરું (૬) મૈત્રેયી બ્રહ્મવદ્રિની અમૂવ સ્ત્રી પ્રવ ત્યાયની कात्यायन्यथ ह याज्ञवल्कयोऽन्यद् सोऽन्यद्वृत्तमुपाकरिष्यमाणः ॥१॥ વૃત્તમુપારિણમ્ II याज्ञवल्कयो मैत्रेयीति होवाच ।२० મૈત્રેવીતિ હોવાવ યાજ્ઞવક્રય:.. ૧૯ મૈત્રેયી બ્રહ્મવાદિની હતી અને કાત્યાયની તો મૈત્રેયી બ્રહ્મવાદિની હતી અને કાત્યાયની તો સામાન્ય સ્ત્રીઓ જેવી બુદ્ધિવાળી હતી. સામાન્ય સ્ત્રીઓ જેવી બુદ્ધિવાળી હતી. તેમણે (યાજ્ઞવલ્કયે) બીજા પ્રકારની ચર્ચા ત્યારે યાજ્ઞવલ્કયે બીજા પ્રકારની ચર્ચા પ્રારંભ કરવાની ઇચ્છાથી “અરે મૈત્રેયિ !' પ્રારંભ કરવાની ઇચ્છાથી “અરે મૈત્રેયિ !” એમ કહ્યું. એવું કહ્યું. અહીં કાવશાખામાં યાજ્ઞવલ્કય એવું નામ મળે છે, જ્યારે માધ્યદિનશાખામાં : એવું સર્વનામ યાજ્ઞવલ્કય માટે મળે છે. કાવશાખામાં ૩પરિષ્યનું એમ ભવિષ્યતુ કૃદન્ત પરમૈપદ પુ.પ્ર.એ.વ.નો પ્રયોગ જોવા મળે છે, જયારે માધ્યદિનશાખામાં ૩પરિણHIL: એમ ભવિષ્યત્ કૃદન્ત આત્મપદ પુ.પ્ર.એ.વ. નો પ્રયોગ થયેલો જોવા મળે છે. કાવશાખામાં “મૈત્રેયી' સંબોધન પહેલું આવે છે, જ્યારે માધ્યદિનશાખામાં “મૈત્રેયી’ સંબોધન યાજ્ઞવલ્કય પછી આવે છે. એટલે કાવના આ મ7માં મૈત્રેયીની એટલે કે બ્રહ્મવાદિની સ્ત્રીની મહત્તા ૫૪ સામીપ્ય: પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125