Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) કૌત્સ પ્રસંગમાં કુબેર દ્વારા સુવર્ણવર્ષા (ધુ. પૂ. ર૭-૩૦) કનકધારા કે સ્વર્ણાકર્ષણ પ્રયોગનો પ્રભાવ હોઈ શકે. માલવિકાગ્નિમિત્રમાં સર્પદંશ પ્રસંગમાં સર્પવિષનિવારણ માટે વિષવૈદ્ય ધ્રુવસિદ્ધિએ ‘૩૯ વિધાન સમુદ્રિત કિમપિ ત્વયિતવ્યમ્' (પૃ. ૩૦૬) દ્વારા તાત્રિક પ્રયોગ સૂચિત કર્યો છે. ગારુડમણિ અને સર્પાસ્ત્રની સાથે ગારુડાસ્ત્રનો ઉલ્લેખ પણ સર્ષનિવારણના માટેનો પ્રયોગ સૂચિત કરે છે. (૨) અદ્રશ્ય થવા માટે ઉર્વશીને તિરસ્કરિણીનો આધાર બીજા અને ત્રીજા અંકમાં લીધો છે. "तं तावदुपसमि । तिरस्कारिणीप्रतिच्छन्ना भूत्वा श्रोष्यामि तावत्वार्श्वपरिवर्तिना वयस्येन सह विजने किं મન્નથUNIUતિકતીતિ | (અંક-૨, પૃ. ૩૫૭). तिरस्करिणीमपनीय पृष्ठतो गत्वा राज्ञो नयने સંવૃતિ વિત્ર તિરરિાજપનીય: વિષ સંજ્ઞાપતિ (અંક-૩, પૃ. ૩૮૨) તિરસ્કરિણી વિદ્યા મંત્ર વિદ્યામાં સુપરિચિત છે. શાકુન્તલમાં માતલિ પણ તિરસ્કરિણીથી જ અદશ્ય થાય છે. ૧૭ (૩) આકાશગમનવિદ્યાના સહારે પુરુરવા સૂર્યોપત્થાન માટે સ્વર્ગ-સૂર્યમંડળમાં જાય છે. 'परित्रायध्वं परित्रायध्वं यः सुरपक्षपाती यस्य वाऽऽम्बरतले गतिरस्ति ।८ કેશી આદિ રાક્ષસોની આ સિદ્ધિ સુજ્ઞાત છે. દુષ્યન્તની આ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. ચિત્રરથ ગન્ધર્વ અને ચિત્રલેખા, ઉર્વશી, સાનુમતી, મેનકા વગેરે અપ્સરાઓને આ સિદ્ધિ પ્રાપ્ત છે. (૪) પરવૃત્તજ્ઞાન સિદ્ધિનો ઉપયોગ ચિત્રલેખા પુરુરવા શું કરે છે તે જાણવા માટે કરે છે, પણ ઉર્વશી જાણવા માટે આમ કરતાં ડરે છે. 'बिभेमि सहसा प्रभावाद्विज्ञातुम् । () પ્રભાવનિર્મિત ભૂfપત્ર પણ વસ્તુનિર્માણ કરવાની સિદ્ધિ સૂચવે છે. (૬) દેવગુરુ બૃહસ્પતિએ કેશી દાનવના આક્રમણ પછી અપ્સરાઓને શિખાબંધન વિદ્યાથી સુરક્ષિત બનાવી હતી. 'ननु देवगुरुणा अपराजिता नाम शिखाबन्धनविद्यामुपदिशता त्रिदशप्रतिपक्षस्यालङ्घनीये कृते स्वः । २० (૭) સગમનીયમણિ પણ તાન્ત્રિક સિદ્ધિનું જ પરિણામ છે. (વિક્રમો. અંક ૪-૩૭), પૃ. ૪૦૩) (૮) શાકુન્તલમાં રક્ષા કરણ્ડકનો પ્રભાવ સુજ્ઞાત છે. મારિચ ઋષિએ બનાવેલા રક્ષા કરણ્ડક એક તાંત્રિક પ્રયોગની સિદ્ધિ છે – “Tષા પવિતા નાપૌષધ: મ0 નાતશર્માથે ભવિતા મરિન દ્રત્તા | एता किल मातापितरौ आत्मानं च वर्जयित्वा अपरो भूमिपतितां न गृहणाति । ... ततस्तं સર્પો મૂત્વી રાતિ ' (અ.શા. અ. ૭) કુમારસંભવમાં બતાવાયું છે કે પાર્વતીના મંગલ નેપથ્યના આંચલમાં (પાનેતરના છેડે) ગૌર સિદ્ધાર્થક બાધાનિવારણ માટે બાંધે છે. "सा गौरसिद्धार्थ निवेशयदिभाप्रवालैः प्रतिभिन्नशोभम् । નિત્તffમ શ્રીયમુપત્તિવિUTEખ્ય નેપથ્યમનાર '' (. ૭/૭, પૃ. ૮૪) સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125