Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનકની પાસે યાજ્ઞવલ્કક્ય આવ્યા. તેમને (જનકે) કહ્યું, “યાજ્ઞવલ્કય !'...
જનકની પાસે યાજ્ઞવલ્કય આવ્યા. તે જનકવૈદેહ બોલ્યા, “યાજ્ઞવલ્કય !...”
અહીં ત્રણ શબ્દોમાં આપણને પાઠભેદ જણાય છે. સ, ગન અને વૈદ્યો આ શબ્દો માધ્યદિન શાખામાં મળે છે, કાવમાં આ શબ્દો મળતા નથી. કાશ્વમાં તમ્ પાઠ છે, તેનો અર્થ થાય છે “તેને’ એટલે કે યાજ્ઞવલ્કયને. જ્યારે માધ્યદિનશાખામાં સ: પાઠ છે અને તે સર્વનામ જનકરાજાની સાથે જાય છે. એટલે આપણે એમ અનુમાન કરી શકીએ કે કાવશાખાના આ મ7માં મહર્ષિ યાજ્ઞવલ્કય ઉપર વધારે ભાર મુકાયો છે, જ્યારે માધ્યદિનશાખાના આ મગ્નમાં જિજ્ઞાસુ જનકવૈદેહ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. કાવશાખાનો પાઠ
માધ્યદિન શાખાનો પાઠ (२) उभयमेव सम्राडिति होवाच ॥१॥१०
उभयमेव सम्राडिति होवाच यते રાજન ! હું બનેને માટે આવ્યો છું',
#fશ્ચદ્રવીરછૂળવાનેતિ શા એવું (યાજ્ઞવલ્કયે) કહ્યું.
રાજન ! હું બંનેને માટે આવ્યો છું', એવું (યાજ્ઞવલ્કયે) કહ્યું. (યાજ્ઞવલ્કય જનકને) “તમને કોઈ આચાર્યએ જે
કહ્યું છે તે અમે સાંભળીએ.' અહીં કાવશાખામાં પહેલો મિત્ર હોવાવ | ત્યાં પૂરો થાય છે, જ્યારે માધ્યદિનશાખામાં વાત ! ત્યાં પહેલો મિત્ર પૂરો થાય છે. કાવશાખાનો પાઠ
માધ્યદિન શાખાનો પાઠ (૩) ચંદ્રવીને નિસ્વાગૈત્નિનિર્વા વૈ બ્રહ્મ તિ ૧૨ (૩) અબ્રવીને ૩૬: શૌન્દ્રીયનઃ | ‘મને શિલિનના પુત્ર જિત્વાએ કહ્યું છે કે
प्राणो वै ब्रह्म इति ।१३ વાણી જ બ્રહ્મ છે.”
મને શુલ્બના પુત્ર ઉદકે કહ્યું છે કે
પ્રાણ જ બ્રહ્મ છે.” અહીં આપણે નોંધીશું કે કાવશાખામાં જિત્વાશૈલિનીના મતથી જનકરાજા અને મહર્ષિ યાજ્ઞવલ્કય વચ્ચે સંવાદ શરૂ થાય છે, અને તે માને છે કે વાણી ખરેખર બ્રહ્મ છે. જ્યારે માધ્યદિનશાખામાં ઉદંકશોલ્હાયનના મતથી જનકરાજા અને મહર્ષિયાજ્ઞવલ્કય વચ્ચે સંવાદની ભૂમિકા રચાય છે, અને તે માને છે કે પ્રાણ ખરેખર બ્રહ્મ છે. અહીં કાવશાખામાં વાણીને પ્રાથમ્ય આપવામાં આવ્યું છે જયારે માધ્યદિનશાખામાં પ્રાણને પ્રાથમ્ય આપવામાં આવ્યું છે એમ આપણને જણાય છે. (४) सूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानीष्टं हुतमाशितं (४) सूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानि वाचैव सम्राट
पायितमयं च लोकः परश्च लोकः सर्वाणि च પ્રયન્ત વા વૈ નમ્ર પર બ્રહ્મ.... ૧૫ भूतानि वाचैव सम्राट् प्रज्ञायन्ते वाग वै सम्राट પરÉ વૃદ્ધ... | સૂત્ર, અનુવ્યાખ્યાન, વ્યાખ્યાન, ઈષ્ટ
સૂત્ર, અનુવ્યાખ્યાન, વ્યાખ્યાન વાણીથી જ (નાનો યજ્ઞ), હુત, આશિત (ભૂખ્યાને અન્ન જાણી શકાય છે. તે સમ્રાટુ વાણી જ પરબ્રહ્મ છે. ખવડાવીને થતો ધર્મ), પાયિત (તરસ્યાને પાણી
બૃહદારણ્યક ઉપનિષદ્ ઃ શુક્લ યજુર્વેદ કાવશાખા અને માäદિન શાખા વચ્ચે પાઠભેદ
For Private and Personal Use Only