Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
अहमिक्को खलु सुद्धो, णिम्ममओ णाणदंसणसमग्गो । તfધ ોિ તધિતો સર્વે UN વર્ષ નિ | - શ્રી કુંદકુંદાચાર્યજી सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं ।। સુદ્ધસ શિવ્વા સો ચિય સિદ્ધો નો તસ || - શ્રી કુંદકુંદાચાર્યજી (પ્રવચનસાર, ૨૭૪) चित्पिडचंडिमविलासिविकासहासः शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः । કાનંવસ્થિતફાસ્વનિતૈવરૂપસ્તચૈ વોયમુત્યવતર્વિરા || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી तज्जयति परंज्योतिः समं समस्तैरनन्तपर्यायः । સર્વતતન રૂવ સત્તા પ્રતિનિતાર્થનાતિવા યત્ર || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી (પુરુષાર્થ સિદ્ધિ ઉપાય) अहो ! अनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः ।। ત્રિનોવચં વાયત્વે ધ્યાનશવિતઝમાવતઃ | - શ્રી શુભચંદ્રાચાર્યજી (જ્ઞાનાર્ણવ)
आत्मप्रवृत्तावतिजागरूकः परप्रवृत्तौ बधिरान्धमूकः । સવિલાનનો યો નોોત્તર સામુતિ યોગ || - શ્રી યશોવિજયજી (અધ્યાત્મોપનિષદ)
i શ્રીમદ્ વીતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્નો. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪૩.
જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે
એવા સર્વ સત્યરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૩ (ષટુ પદનો અમૃત પત્ર).
દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય પાણી, સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૯
કેવલ અંતર્મુખ થવાનો સત્પરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. - શ્રીમદ્ રાજચંદ્ર-ઈ. ૮૧૬ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. (શ્રીઆત્મસિદ્ધિ)
પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયણ નિહાળે જંગધણી, મહિમા મેરુ સમાન. - શ્રી આનંદઘનજી (ધર્મનાથ જિન સ્તવન) સાહેબાં હે કંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હે લાલ, આ. મુજ મનમંદિર માંહી, આવે જો અરિબલ જીપતો હે લાલ.- શ્રી યશોવિજયજી (કુંથ જિન સ્તવન) જાગ્યો સમ્યગુ શાન સુધારસ ધામ જો, છોડિ દુર્જય નીંદ પ્રમાદની રે લો, જે અતિ દુરૂર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો. જિન આલંબની નિરાલંબતા પામે જો, તેણે હમ રમશું નિજગુણ શુદ્ધ નંદનવને રે લો. - શ્રી દેવચંદ્રજી દર્શન શાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણી, એ જસ તીર્થે નિત્ય નિમજી, પાવન જન સૌ પાપ કિં વિવર્જ... જય જિનદેવા ! જય જિનદેવા ! જય જિનદેવા ! દેવ કરે છે સહુ તમ સેવા, સુર નર ઈન્દ્રો સ્તવન કરે છે, યોગિવરેન્દ્રો ધ્યાન ધરે છે... જય જિનદેવા...
ભગવાનદાસ (સ્વરચિતઃ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨)

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1016