Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 34
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૮ ૧૫ શ્લોક : सर्वान् देवान्नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ।।८।। અન્વયાર્થ – સન્ રેવા–સર્વ દેવોને, નમસ્યત્તિ નમસ્કાર કરે છે, તે રેવં એક દેવને ન સમશ્રિત =આશ્રિત નથી. નિક્રિયા નિતિોય તે જિતેન્દ્રિય, જિત ક્રોધવાળા એવા તેઓ=સર્વ દેવને નમસ્કાર કરનારા, કુતિતરત્તિક દુર્ગનેeતરકપાતાદિ આપત્તિઓને તરે છે. ll૮ શ્લોકાર્ચ - સર્વ દેવોને નમસ્કાર કરે છે, એક દેવને આશ્રિત નથી, જિતેન્દ્રિય અને જિતક્રોધવાળા એવા તેઓ સર્વ દેવને નમસ્કાર કરનારા, દુર્ગને નરકપાતાદિ આપત્તિઓને તરે છે. llcil ટીકા : सर्वानिति-सर्वान् देवान् नमस्यन्ति-नमस्कुर्वते, नैकं कञ्चन देवं समाश्रिताः= स्वमत्यभिनिवेशेन प्रतिपनवन्तः, जितेन्द्रिया निगृहीतहषीकाः, जितक्रोधा= अभिभूतकोपाः दुर्गाणि नरकपातादीनि व्यसनानि अतितरन्ति=अतिक्रामन्ति ते सर्वदेवनमस्कारः ।।८।। ટીકાર્ય : સર્વાન્ ... નમ : II સર્વ દેવોને નમસ્કાર કરે છે, કોઈ એક દેવને સમાશ્રિત નથી એવા અર્થાત્ સ્વમતિના અભિનિવેશથી સ્વીકારનારા નથી એવા, જિતેન્દ્રિય ઈન્દ્રિયો ઉપર જેમનો કાબૂ છે એવા, જિતક્રોધવાળા એવા તેઓ=સર્વદેવોને નમસ્કાર કરનારા, દુર્ગોને નરકપાતાદિ આપત્તિઓને અતિતરે છેઃઓળંગે છે. 10 ભાવાર્થ : પૂર્વશ્લોકમાં કહ્યું કે જેઓને ઉપાસ્ય એવા દેવ વિષયક વિશેષ નિર્ણય નથી, તેવા મહાત્માઓએ બધા દેવોને નમસ્કાર કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104