Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 44
________________ પ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૨ શ્લોકાર્ચ - લિંગિઓ સંયમવેશને ધારણ કરનારા પાત્ર છે. સ્વક્તિાને કરનારા સ્વશાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં અપ્રમત, અપાયક=આરંભ-સમારંભ નહિ કરનારા, વિશેષથી પાત્ર છે. કાર્યાન્તરમાં અસમર્થભિક્ષાથી અતિરિક્ત આજીવિકાના હેતુ એવા વ્યાપાર કરવામાં અસમર્થ એવો દીન, અંધ અને કૃપણ આદિનો વર્ગ પાત્ર છે. ll૧ાા ટીકા : लिङ्गिन इति-लिङ्गिनो-व्रतसूचकतथाविधनेपथ्यवन्तः, सामान्यतः पात्रं आदिधार्मिकस्य, विशिष्य-विशेषतोऽपचाः स्वयमपाचकाः, उपलक्षणात् परैरपाचयितारः पच्यमानाननुमन्तारश्च, स्वक्रियाकृतः स्वशास्त्रोक्तानुष्ठानाપ્રમત્તા, કુt - “व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । સિદ્ધાન્તવરોધેન વર્તન્ત કે સેવ દ" i || (ચો.વિ. ૨૨૨) दीनान्धकृपणादीनां वर्गः समुदायः कार्यान्तराक्षमो-भिक्षातिरिक्तनिर्वाहहेतुव्यापारासमर्थः, यत उक्तं - "दीनान्धकृपणा ये तु व्याधिग्रस्ता विशेषतः । નિ:સ્વા: વિન્તરીશ તો દિ મીત્તલ:” III (ચો.વિં. ૨૨) રૂતિ ! दीनाः क्षीणसकलपुरुषार्थशक्तयः, अन्धाः नयनरहिताः कृपणाः स्वभावत વસતાં પાસ્થાનં વ્યથાસ્તો: =ષ્ટચામૂતા, નિઃસ્વા=નિર્ણના સારા ટીકાર્ય : નિીિનો .... નિર્ધના: 1 લિંગિઓ=વ્રતના સૂચક એવા તેવા પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા સામાન્યથી આદિધાર્મિકને પાત્ર છે. પાકક્રિયા નહિ કરનારા=સ્વયં અપાચક, ઉપલક્ષણથી બીજા વડે પાકક્રિયા નહિ કરાવનારા અને પાકક્રિયાની અનુમોદના નહિ કરનારા, અને સ્વક્રિયાને કરનારા=પોતાના શાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં અપ્રમત્ત ત્યાગીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104