Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૬ અવતરણિકા :
વળી, આદિધાર્મિક જીવોના અન્ય સદાચારો બતાવે છે
શ્લોક ઃ
प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् । लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ।। १६ । ।
-
અન્વયાર્થ :
પ્રથાનાર્થનિર્વન્કઃ=પ્રધાન કાર્યમાં આગ્રહ,સર્વ્યયઃ=સર્વ્યય=પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો વ્યય, અમર્ત્યયોાનમ્=અસદ્બયનો ત્યાગ=પુરુષાર્થને ઉપયોગી ન હોય એવા ધનવ્યયનો ત્યાગ. ભોળાનુવૃત્તિરુચિતા=ઉચિત એવી લોકની અનુવૃત્તિ=ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, 7=અને, પ્રમાવસ્ય વર્નન=પ્રમાદનું વર્જન=મદ્યપાનાદિનું વર્જન (સદાચારો) છે. ।।૧૬।। શ્લોકાર્થ :
.....
પ્રધાનકાર્યમાં આગ્રહ, સદ્ભય=પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો વ્યય, અસદ્બયનો ત્યાગ=પુરુષાર્થને ઉપયોગી ન હોય એવા ધનવ્યયનો ત્યાગ. ઉચિત એવી લોઅનુવૃત્તિ=ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, પ્રમાદનું વર્જન=મધપાનાદિનું વર્જન (સદાચારો) છે. ।।૧૬।। ટીકા :
प्रधानेति - प्रधानकार्ये - विशिष्टफलदायिनि प्रयोजने, निर्बन्धः = आग्रहः, =ઞપ્રશ્ન:, सद्व्ययः=पुरुषार्थोपयोगी वित्तविनियोगः, असद्व्ययस्य=तद्विपरीतस्योज्झनं= ત્યા:, ભોળાનુવૃત્તિ:-તોચિત્તારાધના, પિતા=ધર્માવિરુદ્વા, પ્રમાવસ્વ=મદ્યपानादिरूपस्य च वर्जनम् ।।१६।।
ટીકાર્ય :
प्रधानकार्ये વર્નનમ્ ।। પ્રધાનકાર્યમાં=વિશિષ્ટ ફળને આપનારા પ્રયોજનમાં, નિર્બન્ધ=આગ્રહ, સદ્ભય-પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો
Jain Education International
33
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/aed71d87909a2f3f327c2db94c286923e0fb27fb6643136e5630556acdac9f07.jpg)
Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104