________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૧૬ અવતરણિકા :
વળી, આદિધાર્મિક જીવોના અન્ય સદાચારો બતાવે છે
શ્લોક ઃ
प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् । लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ।। १६ । ।
-
અન્વયાર્થ :
પ્રથાનાર્થનિર્વન્કઃ=પ્રધાન કાર્યમાં આગ્રહ,સર્વ્યયઃ=સર્વ્યય=પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો વ્યય, અમર્ત્યયોાનમ્=અસદ્બયનો ત્યાગ=પુરુષાર્થને ઉપયોગી ન હોય એવા ધનવ્યયનો ત્યાગ. ભોળાનુવૃત્તિરુચિતા=ઉચિત એવી લોકની અનુવૃત્તિ=ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, 7=અને, પ્રમાવસ્ય વર્નન=પ્રમાદનું વર્જન=મદ્યપાનાદિનું વર્જન (સદાચારો) છે. ।।૧૬।। શ્લોકાર્થ :
.....
પ્રધાનકાર્યમાં આગ્રહ, સદ્ભય=પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો વ્યય, અસદ્બયનો ત્યાગ=પુરુષાર્થને ઉપયોગી ન હોય એવા ધનવ્યયનો ત્યાગ. ઉચિત એવી લોઅનુવૃત્તિ=ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, પ્રમાદનું વર્જન=મધપાનાદિનું વર્જન (સદાચારો) છે. ।।૧૬।। ટીકા :
प्रधानेति - प्रधानकार्ये - विशिष्टफलदायिनि प्रयोजने, निर्बन्धः = आग्रहः, =ઞપ્રશ્ન:, सद्व्ययः=पुरुषार्थोपयोगी वित्तविनियोगः, असद्व्ययस्य=तद्विपरीतस्योज्झनं= ત્યા:, ભોળાનુવૃત્તિ:-તોચિત્તારાધના, પિતા=ધર્માવિરુદ્વા, પ્રમાવસ્વ=મદ્યपानादिरूपस्य च वर्जनम् ।।१६।।
ટીકાર્ય :
प्रधानकार्ये વર્નનમ્ ।। પ્રધાનકાર્યમાં=વિશિષ્ટ ફળને આપનારા પ્રયોજનમાં, નિર્બન્ધ=આગ્રહ, સદ્ભય-પુરુષાર્થને ઉપયોગી એવા ધનનો
Jain Education International
33
For Private & Personal Use Only
www.jainelibrary.org