Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 65
________________ પૂર્વસેવાદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨ પ્રતિવૃત્તિતઃ=અનિષ્ટની પ્રતિપત્તિ હોવાથી=અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષઃ=દ્વેષ થાય છે. વારા ૪૬ શ્લોકાર્થ : મોક્ષ, ભોગના સંક્લેશથી રહિત કર્મક્ષયરૂપ છે. દૃઢ અજ્ઞાનને કારણે તેમાં=મોક્ષમાં, અનિષ્ટની પ્રતિપત્તિ થવાથી=અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષ થાય છે. Iારણા ટીકા ઃ मोक्ष इति दृढाज्ञानाद् = अबाध्यमिथ्याज्ञानात्, भवाभिष्वङ्गाभावेनानिष्टाननुबन्धिन्यपि मोक्षेऽनिष्टानुबन्धित्वेनानिष्टप्रतिपत्तेः ||२२|| ટીકાર્ય : दृढाज्ञाना પ્રતિપત્તેઃ ।। શ્લોકમાં કહ્યું કે દૃઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં દ્વેષ થાય છે. તે અંશ સ્પષ્ટ કરે છે - દૃઢ અજ્ઞાનને કારણે=અબાધ્ય મિથ્યાજ્ઞાનને કારણે ભવઅભિષ્યંગનો અભાવ હોવાથી અનિષ્ટ અનનુબંધી એવા પણ મોક્ષમાં, અનિષ્ટ અનુબંધીપણાથી અનિષ્ટની પ્રતિપત્તિ હોવાથી=અતિષ્ટતો બોધ હોવાથી, મુક્તિમાં દ્વેષ થાય છે, એમ અન્વય છે. ।૨૨।। ભાવાર્થ : મોક્ષ કર્મક્ષયરૂપ છે. તેથી કર્મરહિત, દેહ આદિ સંબંધરહિત, કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ મોક્ષ છે; અને મોક્ષમાં શરીર નહિ હોવાથી અને ભોગની સામગ્રી નહિ હોવાથી ભોગના સંક્લેશથી રહિત મોક્ષ છે. આમ છતાં જીવમાં અનાદિકાળથી દઢ અજ્ઞાન હોવાને કા૨ણે અર્થાત્ પ્રયત્નથી બાધ ન પામે તેવું મિથ્યાજ્ઞાન હોવાને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, અને તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. વસ્તુતઃ મોક્ષ અનિષ્ટઅનુબંધી=ઇષ્ટ એવા સુખના નાશના ફળવાળો નથી. કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે ભવના અભિષ્યંગનો અભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104