Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ યુગપ્રધાન આચાર્યશ્રી તુલસી તેમ જ તેમના ઉત્તરાધિકારી યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞના માર્ગદર્શન તેમજ પરિશ્રમનું જ આ પરિણામ છે. આજે હજારે લેકે આ આધ્યાત્મિક સાધનાના માર્ગ પર જઈને ગૂઢ સમસ્યાઓમાંથી મુક્ત થઈ જીવન વ્યતીત કરવાનો આનંદ માણે રહ્યા છે. પ્રેક્ષા ધ્યાન પદ્ધતિના સ્વરૂપે માનવજાતિને બને મહાન અધ્યાત્મ-મનીષીઓનાં અનુપમ વરદાન પ્રાપ્ત થયાં છે. અમને દઢ વિશ્વાસ છે કે આ સાર્વત્રિક તેમ જ સાર્વજનીન વિધિને સમજીને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિ અવશ્ય લાભ પ્રાપ્ત કરશે જ. ડૉ. ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ. ઝવેરી સંયોજક, પ્રેક્ષાધાન એકેડમી ચેરમેન ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, તુલસી અધ્યાત્મ નીડમ આશ્રમ રોડ, જૈન વિશ્વભારતી, લાડનું (રાજસ્થાન) અમદાવાદ- ૧૪ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64